SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૨૧ કામો કરાવતા. એક વખત રામભાઈ અને હેમુભાઈએ જેલના સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર રસોડાની જવાબદારી સંભાળેલી. જેલમાંથી છૂટ્યા પછી શ્રીમતી શારદાબહેન રામભાઈ સાથે ગુપ્ત રહીને કડીમાં પત્રિકાઓ છપાવીને વહેંચવાનું કામ કરેલું. વચ્ચે વિરામકાળ દરમ્યાન હેમુભાઈ અને શ્રીમતી શારદાબહેન શ્રી હેમુભાઈના સહધર્મચારિણી શારદાબહેને દેત્રોજમાં રહીને રચાત્મક પ્રવૃત્તિ અને અને સહકાર્યકર્તા. શારદાબહેનના પિતા ડૉ. પ્રાગજીભાઈ જોશી લોકજાગૃતિનું કામ કર્યું હતું. ૧૯૩૦થી ૧૯૩૨ દરમ્યાન વલ્લભીપુરમાં જાણીતા સરકારી ડોક્ટર હતા. શારદાબહેનના હેમુભાઈ અને શારદાબહેને સત્યાગ્રહ, જેલયાત્રા અને ૧૯૨૭માં વલ્લભીપુર મુકામે હેમુભાઈ સાથે લગ્ન થયાં ત્યારે રચનાત્મક કાર્યોમાં સક્રિય ભાગ લીધેલો. તેમણે ખાદીનાં કપડાં પહેરેલાં. લગ્ન પછી હેમુભાઈએ શારદાબહેનને અભ્યાસ માટે મહિલા વિદ્યાલય, ભાવનગર ભાવનગરમાં નિવાસ મોકલેલાં. છઠ્ઠા ધોરણમાં એક વર્ષ તેમણે ત્યાં અભ્યાસ કર્યો ૧૯૬૪માં મોમ્બાસાથી દેશમાં પાછા આવીને હેમુભાઈ હતો. ૧૯૩૩-૩૪માં દક્ષિણામૂર્તિ, બાલ અધ્યાપન મંદિરનો શારદાબહેન ભાવનગરમાં સ્થાયી થયા. થોડો સમય મુક્તાલક્ષ્મી અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન સંગીત, વાર્તાકથન અને મહિલા વિદ્યાલયમાં કામ કર્યું. રામભાઈ પાઠકને લેખનકાર્યમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં તેઓ હંમેશા આગળ રહેતાં. મદદ કરવા માટે શબરીવાડી, વાલુકડ પણ જઈને રહેતા હતા. સત્યાગ્રહ સંગ્રામમાં સન્માન ૧૯૨૯માં હેમુભાઈ અને શારદાબહેન બને ૧૫મી ઓગષ્ટ, ૧૯૭૨માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ફૂલચંદભાઈ શાહના ‘સત્યાગ્રહદળ'માં જોડાયા હતાં. ૧૯૩૦માં વડાપ્રધાન હતા ત્યારે ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્ય સેનાની નમક સત્યાગ્રહમાં ભાગ લેવા બન્ને સાથે ગયેલાં. શારદાબહેન તરીકેનું તામ્રપત્ર અને પેન્શન એનાયત થયું. સત્યાગ્રહ કરતાં પકડાયાં અને પ્રથમવાર સાબરમતી જેલમાં એક મહિનો રહેલાં. ત્યાંથી છૂટ્યા પછી થોડો સમય સાબરમતી * ૧૯૮૬માં ગિજુભાઈ જન્મશતાબ્દી નિમિત્તે આશ્રમમાં રહેલાં તે દરમ્યાન અમદાવાદમાં જુદાં જુદાં સ્થળે બાલકેળવણીક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ દક્ષિણામૂર્તિ, ભાવનગર દારૂના પીકેટીંગ વગેરે કાર્યક્રમોમાં ભાગ લેતાં પકડાયેલાં ત્યારે તરફથી બહુમાન કરવામાં આવ્યું અને ચંદ્રક આપવામાં આવ્યો. ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. બીજી વાત સાબરમતી * સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સુવર્ણ જયંતિ પ્રસંગે રાજ્ય જેલમાં હતાં ત્યારે પૂજ્ય કસ્તુરબા ગાંધી, પૂ. ભક્તિબા વગેરેની સરકાર તરફથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન બદલ ચંદ્રક સાથે રહેવાનો લાભ મળેલો. વિરામકાળ દરમ્યાન હેમુભાઈની એનાયત થયો. સાથે દેત્રોજમાં રહીને રચનાત્મક કામ કર્યું. ખાસ કરીને * ‘ફૂલછાબ' વર્તમાન પત્ર દ્વારા યોજિત કાર્યક્રમમાં બહેનોને તેઓ સત્યાગ્રહની, ગાંધીજીની વાતો કરતાં. બાલશિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ સન્માનપત્ર અને આસપાસનાં ગામડાંઓમાં પત્રિકાઓ વહેંચતાં. ગામના ચોરે સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યાં હતાં. જઈને ભાષણો કરતાં. સત્યાગ્રહનાં ગીતો ગાતાં : સંનિષ્ઠ જીવન “જગતે ન જોયેલું એવું આ યુદ્ધ છે સત્ય ને અહિંસાના મંડાણા મૂળ છે; સાદું, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા હેમુભાઈ રક્ષણની ઢાલ ધરી ભક્ષણ કરતી ઊંડી ધર્મશ્રદ્ધાથી પરિશ્રમી, પરમાર્થી અને બીજાને ઉપયોગી એવી આ હાંકી કાઢોને સરકાર. થવાની ભાવના સાથે સંતોષપૂર્ણ દીર્ધ જીવન જીવ્યા. ૧૯૩૨માં ફરી સત્યાગ્રહ શરૂ થતાં, શારદાબહેન પણ 1 જાન્યુઆરી, ૨૦૦૭માં તેમણે જીવનની શતાબ્દી પૂર્ણ વીરમગામ ગયાં અને કસ્તૂરબહેન કવિ રમાબહેન જોશી વગેરે કરી તે નિમિત્તે સ્નેહીજનો દ્વારા આયોજિત શુભેચ્છા કાર્યક્રમમાં સત્યાગ્રહીઓ બહેનોની ટુકડીમાં જોડાઈ ગયાં. ત્યાં ભાષણો ભાવનગરના મેયરશ્રી મેહુલભાઈ વડોદરીયાએ શાલ ઓઢાડી કરતાં પકડાયાં. સાત માસની કેદની સજા થઈ. પહેલાં તેમનું સન્માન કર્યું હતું. સાબરમતી જેલમાં રાખેલાં ત્યાંથી પછી મણિબહેન પટેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy