________________
૬૩૨
સ્વપ્ન શિલ્પીઓ નાનપણમાં તેમની પાસેની કોઈ ચીજ હોય તો તે તેમના ચોક્સાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ દોસ્તમાંથી કોઈ માંગે છે તેને આપવા ખાસ આગ્રહ કરતાં, તેવી ધગશ તેમનામાં જોઈ. આજે તેઓ ઉચ્ચ આસને જેનાથી દરેકને કાંઈક પણ પોતાની પાસેનું આપવું એ સંસ્કાર બિરાજમાન છે, તેની પાછળ તેમનો આત્મભોગ અને અથાક પડ્યા એમ લાગે છે કે, જેથી અત્યાર સુધીની જિંદગીમાં હંમેશાં કષ્ટભર્યો શ્રમ પડેલો છે. કાંઈકને કાંઈક આપવાનું શીખ્યા છે કે જે આપવાથી એટલે કે
વતની ઠાસરાની ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલ, દાન આપવાથી કોઈ કાળે ઓછું થયું નથી. કુદરતે એક વાર
મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યોત્તેજક મંડળ, હોસ્પિટલ, બીજી રીતે મેળવી આપ્યું છે.
પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ મંદિર, પોલિયો હોસ્પિટલ તેમજ આર. સી. ગાંધી વારિગૃહ, કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગોનો સામનો કરી ખંત ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની સ્વ. લાહોરમાં આયાત-નિકાસનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આ શ્રીમતી નિર્મળાબહેનનો સહયોગ હંમેશાં રહ્યો હતો. શ્રીમતી યુવાન હૈયાને એટલાથી સંતોષ ન થયો. ૧૯૩૯માં મુંબઈ - નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈએ વિશ્વના અનેક દેશોનો આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે નોકરી સ્વીકારી, જેમાં તેમણે તેમની કાર્યદક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈએ એક્સપ્રેસ દેસાઈના વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મોટું ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિ.ની સ્થાપના કરી. ક્લિયરિંગ એજન્સ બહુમાન મેળવ્યું. તેમના સુપુત્રી શ્રી વિનોદભાઈ, શ્રી તરીકે વ્યવસાય શરૂ કર્યો, જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ કિરીટભાઈ, શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સર્ન જેવાં છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની કે મેસર્સ ક્રેઇન હાયરિંગ કું, મેસર્સ એક્સપ્રેસ રોડવેઝ અને પાશ્ચાત્ય ઢબની ચાર-તારક અદ્યતન હોટેલો એક્સપ્રેસ હોટેલ્સ મેસર્સ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કું. શરૂ કર્યા, જેની પ્રા. લિ.નું તથા જામનગરમાં ૧૨૦ રૂમની હોટલનું સંચાલન અમદાવાદ, વડોદરા, ગોવા અને ગાંધીધામ ખાતે શાખાઓ કરે છે. શ્રી રમણભાઈનું વિશાળ કુટુંબ આનંદ-કિલ્લોલથી રહે સ્થાપી. ક્રેઈન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ છે. સુખી છે. તેઓ વાચન અને તરવાનો શોખ ધરાવે છે. એજન્ટ તરીકેનું નામ ચોગરદમ મશહૂર બન્યું છે.
સમાજસેવાના કામમાં હંમેશાં તત્પરતા દાખવી છે. સરદાર સરોવર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કું, નર્મદા | ગુજરાતની એક માત્ર ચેરિટેબલ દાંતની હોસ્પિટલ વેલી ફર્ટિલાઇઝર્સ, શ્રી રામ ફર્ટિલાઇઝર્સ–કોટા, બીરલાનું આરોગ્ય સેવા મંડળ સંચાલિત “આર. સી. ગાંધી સાર્વજનિક ફર્ટિલાઇઝર્સ સંકુલ, ઝુઆરી એગ્રો-કેમિકલ્સ લિ., ગોવાનું ડેન્ટલ હોસ્પિટલ” તેમના નામથી ચાલે છે. વડોદરાની અન્ય ક્લિયરિંગ તથા ટ્રાન્સપોર્ટનું કામ તેમજ અમદાવાદમાં સેટેલાઇટ હોસ્પિટલો જેવી કે યોગિની વસંતદેવી હોસ્પિટલ ફિઝિયોથેરપી સ્ટેશન તથા એટમિક એનર્જીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, હરદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડોલી સુગર ફેક્ટરી, બદ્રીનાથ, નાથદ્વારા તથા શ્રમ મંદિર ટ્રસ્ટ અને અન્ય કેટલીક કોડીનાર સ્યુગર ફેક્ટરી, બજાજ, મુકુન્દ, કેલિકો, ચેમ્બુર તેમજ સ્કૂલોમાં સારી રકમનાં દાનો કર્યા છે. આ ઉપરાંત એમ. એસ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે યુનિવર્સિટીમાં પણ તેમનું સારું એવું પ્રદાન છે. સંસ્કારસંપન્ન ઘણો યશ જાય છે.
શ્રી રમણભાઈએ ઔદાર્ય કીર્તિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે શ્રી રમણભાઈએ વ્યવસાયને લગતી અનેકવિધ વિવિધરૂપે વિકસાવ્યાં છે. પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી ડેન્ટલ હોસ્પિટલની બીજી શાખા જલારામ મંદિરના જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને સૌજન્યથી તેમના મકાનમાં કરવામાં આવી છે અને મોટી ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સંખ્યામાં જનતા તેનો લાભ લે છે. બીજી શાખા સલાટવાડા ખંતભર્યો શ્રમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. વડોદરામાં છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org