________________
૫૪૮
સ્વપ્ન શિલ્પીઓ. કાપડિયા ગ્રુપની તેલ-દાળની મિલો તથા વેપાર, કૃષિ વગેરે સર્વના ૫૦ વર્ષ સુધી રબ્બર ઇન્ડસ્ટ્રીઝને સતત સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો મોટો ફાળો રહેલ છે. વિશેષ
અને અથાગ સેવા આપનાર ‘બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલિટીના બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાનાં-મોટાં સૌને ઉપયોગી એવાં આધુનિક
શ્રી શિવુભાઈ લાઠિયા મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ બન્ને છે. તેમના
આ ત૨૨ાષ્ટ્રીય પરિવાર તરફથી ૧૧૦ રૂમનું ચેરીટેબલ અતિથિગૃહ હૈદરાબાદ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મળે ચલાવી રહ્યા છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં જોઈન્ટ ડોનર મટિરિયલ દ્વારા જાણીતા તરીકે તેમના નામે છ અતિથિગૃહો ચાલી રહ્યા છે.
જૈન ઉદ્યોગપતિ શ્રી આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ શિવુભાઈ વસનજી અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. લાઠિયાને હેકોક મેડલ પિતાશ્રી ટોકરશીભાઈનાં પદચિહો ઉપર ચાલતા આવતા
એનાયત કરવામાં આવેલ તેઓશ્રીએ નિમ્ન હોદાઓ / પદો સરલતાપૂર્વક સંભાળ્યાં છે. શ્રી 98; કારણ કે તેઓએ ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી સતત ૫૦ વર્ષ સુધી પ્રગતિ સમાજના ૧૯૯૪-૯૫થી પ્રમુખ તરીકેની સેવા બજાવી રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ને સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો - અથાગ સેવા આપનાર જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. આંધ્રપ્રદેશના પ્રથમ જૈન ઉદ્યોગપતિ પ્રમુખ તરીકે પણ તેમની સેવા જાણીતી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના હતા. પૂર્વે આયાત અવેજીના ઉત્પાદન ક્ષેત્રની સિદ્ધિ બદલ પણ પ્રમુખ, સર્વોદય વિચાર પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, તેમનું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થયેલું. તેઓએ, બોમ્બે સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડસ્ટ્રિઝ એસો.ના પ્રમુખપદે તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક ઇન્ડિયા કચ્છી વિશા ઓશવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી એન્ડ રબ્બર, (યુ.કે.) ના ઉપપ્રમુખપદે રહીને આધુનિક રબ્બર ટી.એલ. કાપડીયા આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર ટેકનોલોજીને સંલગ્ન ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ ઉપરાંત તેઓ બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, અખિલ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ ભારતીય સ્પે.સ્થા. જૈન સંઘ, વગેરેમાં ટ્રસ્ટી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સર્વોદય ટ્રસ્ટની આપી રહ્યા છે તથા ભગવાન મહાવીર ૨૬૦૦ જન્મ કલ્યાણક શીવરામપલ્લી ગામડાંમાં કસ્તુરબા નેચર ક્યોર, હૉસ્પિટલના ટી. સમિતિના કાર્યકરી સભ્ય છે. અનેક ધાર્મિક, વૈદ્યકીય અને એલ. કાપડીયા ષષ્ટીપૂર્તિ ટ્રસ્ટ, બેજબાઈ બાલનિવાસના ચેરમેન શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના તરફથી દાન તથા માર્ગદર્શનનો તથા અનેક એવોર્ડોથી સમ્માન પામ્યા છે.
પ્રવાહ સતત મળતો રહ્યો છે. તેમના સુપુત્રો યોગેનભાઈઆમ દરેક પ્રકારની સેવા-સમાજની ૪૦ સંસ્થાઓ સાથે
સંજીવભાઈ અને આસિતભાઈએ વિદેશમાં ઉચ્ચ તાંત્રિક શિક્ષણ જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કુલ- મેળવ્યું છે. લાઠિયા રબ્બર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવૃત્ત છે. મેન્ટલી રિટાયર્ડ, બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું ૧૯૬૫માં તેઓ ‘જસ્ટિસ ઓફ પીસ' તથા “મુંબઈ પ્રોત્સાહન આપી સંસ્કૃતિ શિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ છે. લાયન્સ એસોસિયેશન’, ‘ભારત નારીકલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી. ક્લબમાં પ્રમુખ, ડેપ્યું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની રૂરલ કમિટીના ૩૦ તથા પૂર્વમુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તથા લાઠિયા વરસથી ચેરમેન રહી આંધ્રપ્રદેશના તુમકુન્ટા ગામડાને એડોપ્ટ કરી ચેરિટેબલ ટ્રસ્ટ અને રબ્બરઇન્ડસ્ટ્રિઝના કામદારોની પ્રોવિડન્ટ ફંડ વિધવિધ પ્રવૃત્તિ કરી ગામડાંને ખૂબ ઉપર લઈ આવી એક મિસાલ સમિતિના ચેરમેન તથા ‘ઇન્ડિયન કેન્સર સોસા.’ અને ‘પ્રોગ્રેસિવ બનાવી છે કે શહેરમાં રહી ગામડાંને પણ નજરમાં રાખવું જોઈએ. ગ્રુપ'માં કારોબારી સભ્યપદ વગેરે અનેક જગ્યાએ નિમણૂક આમ અનેક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, પામેલ. તેમજ ‘મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી', હેરલ્ડ લાસ્કી પત્રી, કચ્છ - અમદાવાદ - મુંબઈ - હૈદ્રાબાદ તથા અન્ય સ્થળોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ' જેવી અનેક સંસ્થાઓના પોતાની અમૂલ્ય ઉદાર સહાયતા આપે છે. આવા બહુમુખી આશ્રયદાતા સમાન છે. ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ પ્રતિભાયુક્ત એવા શ્રી ધીરજભાઈ સાચે જ આપણા ગામ | સમાજ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનના માટે એક ઉપલબ્ધિ છે.
સ્થાપકોમાંના તેઓ એક સભ્ય છે, ઉપરાંત બીજી વિવિધ પ્રકારની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org