________________
સ્વપ્ન શિલ્પીઓ.
૫૪૯ સમિતિઓના સભ્ય છે જેવી કે :
ઝેશનમાં ભારતીય પ્રતિનિધિ રૂપે રબ્બર રોલની કમિટિમાં નિયુક્ત બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. ઇન્ડિયન રબ્બર
થયા. ૨૩-૧૦-૧૯૬૬ના રોજ કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન, બોર્ડ
નિમિત્તે કેશોદની ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપવા ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, સમાજશિક્ષણ
સાથે અન્ય સંસ્થાઓને મદદ કરી ઉપરાંત ‘૭૯માં મેંદરડામાં મંદિર નિધિસમિતિ વગેરે.
નેત્રયજ્ઞ યોજી આજુબાજુઓના દર્દીઓનું નેત્રનિદાન કરાવી તેઓએ ઉચ્ચ શિક્ષણ વાંછુઓને આર્થિક સહાય પૂરી
જરૂરતમંદોને ઓપરેશન કરાવી ચશ્માં-દવા વગેરેનું વિતરણ
સફળતાપૂર્વક કરેલ. પાડવા લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરનું
તેમણે સ્થાપેલ જાહેર ટ્રસ્ટોએ અનેક સામાજિક સેવાના બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની કાયો માટે દાન આપ્યા છે. શ્રી શિવુભાઈ લાઠીયા સમાજસેવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ તેઓએ ભારતમાં
સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે બોમ્બે પ્રથમ વિદેશી મદદરહિત સ્વપ્રયત્ન કર્યો. ભારતમાં રમ્બરના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રોટરી ક્લબ ઑફ બોમ્બે, ઈસ્ટ અને ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. આથી તેઓએ સાધેલ
ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે સેવા આપી છે. પ્રગતિથી દેશને થયેલ ફાયદાની કદરરૂપે તા. ૧૭-૧૨-૧૯૬૯ના તેઓ ૧૯૬૫ થી ૧૯૭૪ સુધી જે.પી. હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર રોજ દિલ્હીથી રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા તેમને એવોર્ડ સરકારે સ્પેશિયલ એકિઝક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂંક મળેલ. તેમજ ટેક્સટાઇલ્સ ઇન્ડ.ના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, કરી હતી. પી.વી.સી. લેધર ક્લોથ ઇન્ડ. માટે તથા મરક્યુરી સેલ કોસ્ટિક શ્રી શિવુભાઈએ પોતાના પરિવારને જીવનના સુખની સાથે સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન પ્રારંભી રાષ્ટ્રપતિશ્રી અંતરના સંસ્કાર પણ ઠાંસી-ઠાંસીને આપ્યા છે. અને આ પરિવાર વી.વી. ગિરિના વરદ્ હસ્તે રજતશિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ, પણ એમને પંથે ચાલીને એ સંસ્કારોને સોળે કળાએ દીપવે એવો ચે. ઈ. સ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીના ૨૫ વર્ષ પૂરા થતાં રજતજયંતી જીવનની યાત્રામાં સ્મરણોની પણ એક અનેરી સૌરભ હોય છે. વર્ષની ઉજવણી પ્રસંગે તેઓએ સતત નવી શોધો કરી. અને રૂા.
સૌજન્યના પર્યાય એવા શ્રી શિવુભાઈ વસનજી લાઠીયાનું ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની
તા. ૧૫-૪-૨૦૦૮ના દુ:ખદ નિધન થયું. આ એક એવી ભાવના દર્શાવી તથા પેપર મિલ ઇન્ડસ્ટ્રિઝની જરૂરિયાત
સૂઝના જરૂરિયાત વાસ્તવિકતા છે કે જેને આપણે જીવંત નિહાળ્યા હોય છે તે એક સ્ટોનાઈટ, માઇક્રોરોટ, બ્લેકડાયમંડ, માઈક્રોમેઈટ તથા સીલરોલ પળમાં એક ફોટાની ફ્રેમમાં નિહાળવા પડે છે.. આ પાંચ આઇટમોનો રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ પ્રાપ્ત કર્યો. તેઓની ઔદ્યોગિક ક્ષેત્રે સતત વ્યસ્ત છતાં વતન મેંદરડા
આંતરિક સૌંદર્ભમાં સ્વામિતી : તારીરત્ત ગામને સતત નજરસમક્ષ રાખી ત્યાં ઘણાં લોકકલ્યાણનાં કાર્યો સંતોકબા નાનજી કાલીદાસ મહેતા જેવાં કે લાઠિયા વસનજી-પરશોત્તમ હોસ્પિટલ તથા કન્યાશાળાનું નિર્માણ કરેલ.
સ રાષ્ટ્ર ના
જામનગર સ્ટેટમાં તેઓ માનવસેવા સંઘ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ફંડ,
વરતુ, વેરાડી અને કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના
ફલકુ નદીના ત્રિવેણી અર્થક્વેક વગેરેના સભ્ય છે, ઉપરાંત અખિલ ભારતીય ઉત્પાદક
સંગમ સમીપે સંઘના મધ્યસ્થ સમિતિ સહિત સોળેક જેટલી સમિતિઓના તેઓ
ભાણવડમાં આજથી આજીવન સભ્ય અને કારફલેગ કમિટિમાં ૬૭-૬૮ના સેક્રેટરી,
આશરે સત્તાણું વર્ષ તેમજ બોમ્બે ઇન્ડ. એસો.ના ૭૨-૭૩ના પ્રમુખ, તેમજ
પહેલાં ઈ.સ. અખિલ ભારતીય રબ્બર મેન્યુ. ઇન્ડ.ના ૭૭-૭૮ના, તેમજ રોટરી
૧૯૦૪માં ચૈત્ર વદ ક્લબ ઓફ મુંબઈ (ઇસ્ટ)ના ૭૮-૭૯ના પ્રમુખ હતા. આ ક્ષેત્રની
બીજને દિવસે આધુનિક પ્રગતિના અભ્યાસાર્થે તેઓ ઇંગ્લેન્ડ-જાપાન-બર્મા તેમજ
સંતોકબાનો જન્મ. રબ્બર નિકાસ માટે સિંગાપોર-હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જઈ
નાનકડી “સંતી’ આવેલા છે. સિંગાપોરના સેમિનારમાં તેઓએ ભારતીય પ્રતિનિધિ
બચપણથી જ સ્વભાવે તરીકે હાજરી આપેલ તથા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org