SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ સ્વપ્ન શિલ્પીઓ લાગણશીલ અને સ્વમાની. પ્રભુભક્તિ પણ નાનપણથી. ઘરની આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબહેન બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગ શ્રદ્ધા. આ કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકુળની બાળાઓનાં ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે ધીરે અંકુરિત બનીને તેમના સ્નેહ-વત્સલ “સંતોકબા’ બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ જીવનપથને સતત નવપલ્લવિત કરતાં રહ્યાં. વર્ષામાં સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું લેખન પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણી સંતી ૧૬ સંસ્કૃતિ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ “ભગવતીમહેર સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીનાં શુકનવંતાં એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ - સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો થઈ. માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. હવે સંતી, સંતી' મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાનાં જંગલોમાં પણ ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, ભૂતય અને મનુષ્યયા. નિત્ય ૨ પોતાનાં વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે? તેનું ઉમદા ઉદાહરણ અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવાં પશુઓ માટે એટલે સંતોકબહેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો તેટલો અંગ્રેજીનો રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કીડિયારું પૂરવું, મૂંગા અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપુણતા એટલું જ નહીં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંનાં રીતિ-રિવાજોમાં ફેરફાર સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સમભાવશીલ બનીને જ રહ્યાં છે. સંતોકબહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. પડઘો પડ્યો. આમ સમાજસુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. માની સેવા, પૂજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને તેમના આવાં સુધારણાનાં કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના ફાળો રહ્યો. લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબૂતરને ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીનું પરબ બંધાવી આપ્યું હોય. સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને ફૂટપાથ અને કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી ઝૂંપડીઓમાં સૂતેલાં ગરીબોને જ્યાં સુધી ધાબળા ન પહોંચાડાય તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન ત્યાં સુધી સંતોકબાને નીંદર આવે નહીં. હોવા છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સદુમાર્ગે ચાલનારાં આથી જ આવાં વાત્સલ્ય, હૂંફ અને પ્રેમના પર્યાય સમાં છે. અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસપસંદગી હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા સ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં બેસવાની શૈલીમાં ખાનદાની ઠસ્સો ઊભરાતો. સંતોકબહેનનું વિવિધ જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક આંતરિક સૌંદર્ય જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ રહેતી નહીં. તેમના પાવિત્ર્ય, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની આર્ય કન્યા ગુરુકુળ અને ગુરુકુળ મહિલા કોલેજની છાત્રાઓ અનન્ય શ્રદ્ધાએ જ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. શોકમગ્ન બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy