________________
જેના
સ્વપ્ન શિલ્પીઓ
પપ૧ સ્મશાનયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. શોક- લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના અવસરે પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. બંધ રાખી સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પેલ.
સંઘર્ષ વચ્ચે સાધના: પોરબંદર સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજ્ય સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે
આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ સ્વજનો અને ગુરુકુળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણ
રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા ભાદરવો વહ્યો એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા
પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં – સૌજન્ય અમર પંડિત
ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ
માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને કલાપરંપરાતું કીર્તિમંદિર : અનેક
શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત ઇલકાબોથી વિભૂષિત
તો એક બાજુએ રહી, આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા ડો. સવિતાદીદી મહેતા
માટે પણ પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ પરિસ્થિતિમાં દીદીએ જ્યારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર
શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં અંગેઅંગમાં ભારતીય
સન્નાટો છવાઈ ગયો. સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, જેમની
પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ આંખોમાં, પગના
નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. પદરવમાં નર્તનનો નાદ
દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને છે, જેમના હસ્તમાં
મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ, નૃત્યની મુદ્રાઓ
મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી હરપળે હસતી-રમતી
પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે રહે છે, જેમનાં
કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો બોલમાં, ચાલમાં,
વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. હાસ્યમાં સતત
પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને નર્તનનો નિનાદ
હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવી'ની રણકતો રહે છે, એવાં સવિતાબહેન નાનજીભાઈ કાલીદાસ ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની મહેતાને જોતાંની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ
અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે પ્રથમ દૃષ્ટિએ જ જણાયા વગર રહે નહીં. મુખ ઉપર રમતું મધુર
ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાનાં દુર્ગમ શિખરો સર કરવાં સ્મિત, શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે
માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવમીઠો મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે સંબંધ! સવિતાબહેનને દીદીના હલામણે નામે સૌ કોઈ ઓળખે જ. જાણે કે ખુલ્લાં મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરુષાર્થથી કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવા માંડ્યાં. ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીનાં જીવનકાર્યો
| લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રાસ, નિત્ય પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક પારંગત ઘણાં કલારત્નો જોવા મળે છે, છતાં એક નહીં અનેક બારીકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્યપ્રતીકો, ભાવપ્રતીકો, વાધવિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ધરાવતાં કલારનો દુર્લભ ગણાય નિપુણતા વગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને
આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાખ્યાં. કુ. સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલ
પ્રથમ પ્રયોગી દીદી: હીરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના
મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ,
સૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org