SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ --- 11 તેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશનાં યુગાંડા, કેન્યા અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, સૌપ્રથમ મહિલા બનવાનું સમ્માન પ્રાપ્ત કર્યું. મદ્રાસ, કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સિદ્ધિ અને પ્રસિદ્ધિઃ સહિતનાં ભારતનાં પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને ભાવની સૃષ્ટિમાં રમમાણ કર્યા છે, તેમજ નૃત્યશૈલીની કમનીય આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં કલાનાં નિદર્શનો આપીને કલાવિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગસાધના અને નિગૂઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા પ્રાચીન-અવચિીન શિક્ષણપ્રણાલીનો અદભુત અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ | સમન્વય પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાના પ્રખર અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે, તેવી પરિસ્થિતિમાં વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડેમીમાં સમગ્ર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ મણિપુરનાં નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ જીવનલક્ષી શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને આર્ય કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને દ્વિતીય શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી ઉષાના બિરુદથી સમ્માન્યાં છે. (ભગવાન કૃષ્ણનાં પૌત્રવધૂ અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તન મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને શીખવ્યું હતું). આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરુ)ની સવિતાદીદીનો શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય'ની માસ્ટર્સ ડિગ્રી આર્ય કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. “નૃત્યરત્ન”, “જય પત્ર એવાર્ડ' શાંતિનિકેતન. ૧૯૪૯-૫0માં લંડન યુનિવર્સિટીમાંથી “ડિપ્લોમા ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ઠિત બિરુદ “ચન્દ્રપ્રભા' પણ ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર પચ્ચીસ હજાર વિદ્યાર્થિનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. રાજ્યની કલા અકાદમીએ તેઓને ફેલોશિપ અર્પણ કરી હતી. આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, સંસ્કારના ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય બહુમાન મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રીય છે, જ્યારે આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કમ્યુટરનું પદ્ધતિસરનું ગુજરાતે સવિતાદીદીને “વિશ્વગુર્જરી'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી શિક્ષણ અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક વિભૂષિત કરેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય મળે છે. કન્યા ગુરુકુળની તપોભૂમિ પર આવીને “ડી.લિ”ની પદવી સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરતગૂંથણ એનાયત કરી તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકુળમાં તેમ જ નવાજી છે. જ્યારે ભતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘે મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ ‘યોગશિરોમણિ'ના ઇલકાબથી દીદીને નવાજ્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. કલાવામિનીનું વિશ્વભ્રમણ તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વ અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જિનિવા, પેરિસ, ઇંગ્લેન્ડ, મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો Jain Education Intemational dain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy