________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૪૦ અને તેઓને ભારતીય વાયુસેના દ્વારા પારિતોષિક પણ છે. પચાસ ઉપરાંત પ્રોડ્યુસરોનું માર્કેટિંગ તથા એક્સપોર્ટઆપવામાં આવ્યું.
ઇમ્પોર્ટનું મોટું કામ કરે છે. સાગરગ્રુપને આજે અમેરિકન - પોતાનાં જ બાળકો દ્વારા ત્યજાયેલાં અગર અસહાય
સરકારે ફોરટ્યુન ૫00 કંપની ગુજરાતના લિસ્ટમાં સામેલ વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે હમદર્દી અને નિસ્વાર્થ પરાયણતાને
કરેલ છે જે તેમની સિદ્ધિ બતાવે છે. શ્રીમતી જાનકી તેમનાં કારણે શ્રી ગૌતમભાઈને એક વૃદ્ધાશ્રમ પાંચ બેડની હૉસ્પિટલ
પુત્રવધૂ પણ આજે ઓફિસ મેનેજમેન્ટ અને “ફિરદૌસ” સાથે, એક ટ્રેઇનીંગ સેન્ટર જ્યાં અભણ યુવાન-યુવતીઓને
બંગલામાં મહેમાનોનું સ્વાગત અને સરભરા કરી રહ્યા છે. સ્વરોજગાર માટે ટ્રેઈનીંગ અપાય તથા કેન્સર, થેલીસિમીયા,
તેમની પ્રપૌત્રી પૂજાબહેન આજે અમેરિકામાં ફાઇનાન્સ એઈસ જેવા ગંભીર રોગો માટે એક રીસર્ચ સેન્ટર અને
મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યાં છે અને પ્રપૌત્ર વારિણસાગર એક ઓફિસ બિલ્ડિંગ તદ્દન અદ્યતન અને સંપૂર્ણ કોમ્લેક્સ
અમેરિકામાં ઈન્ટરનેશનલ માર્કેટીંગનો કોર્સ કરી રહ્યા છે. એરકન્ડિશન બનાવાની એક પ્રપોઝલ શ્રી ગૌતમભાઈએ ૮૩ વર્ષના શ્રી ગૌતમભાઈ આજે પણ એક યુવાનને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ અમદાવાદ. શોભે તેવી પ્રતિભા સાથે ખૂબ જ અંતરથી સમાજસેવા કરી જેમની પાસે આશરે આશ્રમ રોડ અમદાવાદ પર ૪૫00 રહ્યા છે. ધન્યવાદ. મીટર જમીન તેમને આપી છે. અને ગૌતમભાઈના સહયોગી
સ્વપ્નદ્રા : અધતા આગેવાત અને જાણીતા સુઝલોન એનર્જી લિ. ચેરમેન મેનેજિંગ
ઉધોગપતિ ડાયરેક્ટરે આ સંપૂર્ણ કોપ્લેક્સ ઊભો કરવા રૂપિયા સાત કરોડ આપવાની પણ શ્રી ગૌતમભાઈને ઓફર કરી છે. આ
શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા બાત હાલમાં રેડક્રોસ ગુજરાતના પ્રમુખ માનનીય ગુજરાતના કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી ગવર્નર સાહેબ સાથે વિચારણા થઈ રહી છે. અને જો આ ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી અમૃતબહેનનાં પ્રોજેટ મંજૂર થાય તો એક અધ્યતન કોમ્લેક્સ ઊભો કરવાની પ્રથમ સંતાન “શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના નાનકડા શહેર શ્રી ગૌતમભાઈની ઇચ્છા પૂરી થાય એવી ઈશ્વરને પ્રાર્થના. મોલમીનમાં ૭મી ઓગષ્ટ ૧૯૩૮ના થયેલ. આજે ૬૨ વર્ષની
આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો ૨૫ વર્ષના યુવાનના શ્રી ગૌતમભાઈને દિલ્હી ખાતે “રાજીવ ગાંધી
થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના પૈર્યનો જાણે ભેગો જપરિચય શિરોમણિ એવોર્ડ’ અને ‘ઇન્દિરા ગાંધી સભાવના એવોર્ડ'
થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધીરજભાઈની પહેલીજ સ્વીકારવા આમંત્રણ મળ્યું હતું, પણ વિનિતભાવે તેમણે
મુલાકાતમાં તાજગીભરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દિલ્હી જવાનું ટાળ્યું હતું. એંશી વર્ષે ઈશ્વરમાં અપાર આસ્થા
દરેક નાના-મોટા કામમાં સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેક્શન સાથે માનવસેવાની તેમની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે અને
આપને જોવા મળે. આવા યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ તેમણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ યોગ્ય રીતે પૂરો કર્યા પછી એક લહાવો છે. જ તેમને સાચો સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે.
મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની શ્રી ગૌતમભાઈ પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં પ્રથમ અને સમાજશ્રેયના મહાનગુણોનો પ્રકાશ પ્રસરાવે છે. શ્રી વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો ગૌતમભાઈનાં તપ, તેજ અને સંકલ્પ-સંસિદ્ધિઓનો સમાજને હૈદ્રાબાદની ‘નિઝામ કોલેજમાં પૂર્ણ કરી, એ વધુને વધુ લાભ મળે તે માટે જગતનિયંતા તેમને દીર્ધાયુષ અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા બક્ષે તેવી પ્રાર્થના છે.
બનાવતી પ્રમુખ ફેક્ટરી “આંધ્ર રી-રોલિંગ વર્કસના મેનેજિંગ
પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની શ્રી ગૌતમભાઈનાં ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબહેન
| ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર મુંબઈ યુનિવર્સિટીના (M.A.) આજે શ્રી ગૌતમભાઈની સાથે
આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ રહેલ. દરેક કાર્યમાં સહકાર આપી રહ્યાં છે. તેમના પુત્ર શ્રી
આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રિયેશભાઈ શાહ આજે સાગરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રમાણિત “ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેક્શન એવોર્ડ-૧૯૮૨’ અને બનીને દુનિયાભરની ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ઉદ્યોગ ઉપરાંત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org