________________
સ્વપ્ન શિલ્પીઓ.
૩૩૭ તેથી તેઓએ પોતાની સ્વોપાર્જિત લક્ષ્મીની વ્યાવહારિક ને પંચધાતુનાં છે, ચલપ્રતિષ્ઠિત છે અને તે પ્રતિમાજી ૧000 ધાર્મિક રીતે ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે એક હજાર વર્ષ જૂનાં છે. આ જ તેના મુખ્ય પ્રભાવનું અંગ આ સ્થળ-મુંબઈમાં સ્વતંત્ર ચોમાસું કરવાનું ક્ષેત્ર ગણાતું થયું. છે. મુંબઈમાં પધારો ત્યારે આ પ્રભુજીનાં દર્શને અવશ્ય
જેના મીઠાં ફલો આજે અનેકાનેક જીવો વિશાલ વડલાની પધારજા. જેમ આત્મિક વિશ્રાંતિ પામીને ભોગવી રહ્યાં છે.
સાહસિક, ઉદ્યોગપતિ અને સરળ સ્વભાવી તેઓ અત્યારના સમયમાં જેની વિશેષ જરૂર છે તેવા
નવીનચંદ્ર છોટાલાલ શેઠ સાધર્મિકોને જરાય ભૂલ્યા નથી, તેમના ઘરેથી સામાન્ય
(સાવરકુંડલાવાળા) સાધર્મિક ને ગરીબ માનવ કયારેય પણ ખાલી હાથે પાછો
સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર ફરતો ન હતો, તેવા પ્રકારનો દાનનો અખંડ પ્રવાહ ચાલુ
સમયે સમયે ધર્મશૂરાં અને કર્મશૂરાં રાખતા હતા.
નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં તેઓએ વિલેપારલે ઇષ્ટમાં પોતાના મોટાભાઈના નામે
શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ પશ્ચિમ અમથાભાઈ ઘેલાભાઈ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તેની
દિશામાં શ્રી ગિરનારજી મહાતીર્થની આવક દીનદુઃખીઓની દવા માટે ને મધ્યમવર્ગના ગરીબો માટે
મધ્યમાં નાવલી નદીના કિનારે તથા જ્ઞાન અભ્યાસ માટે વાપરતા હતા અને આજે પણ તે
વસેલા સાવરકુંડલા શહેરની શોભા રકમનો વ્યય થાય છે અને બીજા ક્ષેત્રોમાં પણ તેમનું દાન
નિરાળી છે.. સદાય ચાલુ જ રહેતું હતું. ઝઘડિયા તીર્થમાં ધર્મશાળા બંધાવી
આ શહેરે સમાજને અનેક નરબંકાઓ આપી છે. એવા હતી, મહુડી પાનસર વગેરે તીર્થોની ધર્મશાળામાં રૂમો બંધાવી
અનેકવિધ પરિવારોમાં શેઠશ્રી મણિલાલ બેચરદાસનો પરિવાર હતી.
આગવી હરોળનું સ્થાન દિપાવી રહ્યો છે. આ પરિવારના વડ તીર્થભૂમિ પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરી ચોમાસું પણ સમા વિશાળ વૃક્ષની શતલ છાયામાં ત્રીજી પેઢીએ બિરાજતા શ્રી કર્યું હતું અને જીવનની સંપૂર્ણ શુદ્ધિ માટે ભવ આલોચના પણ નવીનભાઈને આજના સમારંભમાં અતિથિવિશેષ તરીકે પામીને લીધેલ, તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પરમ ભક્ત હતા. આપણે કૃતકૃતાર્થતા અનુભવીએ છીએ. ઘંટાકર્ણ દેવના ઉપાસક હતા તે જૈન ધર્મના આરાધક હતા. | મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં વડિલોપાર્જિત પેઢી મે. તેમને ઘંટાકર્ણ દેવમાં અનન્ય ને અખંડ શ્રદ્ધા હતી.
સી. છોટાલાલ એન્ડ કંપનીનું બંધુઓ શ્રી હસમુખભાઈ, શ્રી તેઓને સ્વપ્નમાં ઘંટાકર્ણ દેવે મત્યનો સંકેત આપેલ ચિમનભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી અરુણભાઈના સાથ સહકારમાં હતો. આવા વિનમ્ર-દયાળુ ને ધર્મિષ્ઠ આત્મા શેઠશ્રી
કુશળતાપૂર્વક સંચાલન અને સંવર્ધન કરી રહેલા શ્રી ડાહ્યાભાઈ ૮૬ વર્ષની ઉંમરે ધર્મનું સ્મરણ કરતાં કરતાં નવીનભાઈએ ટેક્ષટાઇલ્સના ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા હતા.
બહોળી ધંધાકીય પ્રવૃત્તિઓ અને વ્યાવહારિક તેઓએ સ્થાપેલા ટ્રસ્ટના ઉપાશ્રયમાં પ્રતિવર્ષે પૂ. સાધુ
જવાબદારીઓના કારણે મેટ્રિક સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓશ્રી સાધ્વી ભગવંતોનું ચોમાસું થાય છે. આયંબિલ ખાતું ને
પિતાશ્રીની ધીખતી પેઢીમાં જોડાઈ ગ” અને પોતાની આગવી ઉકાળેલા પાણીના સગવડ ચતુર્વિધ સંઘ માટે સદાય ખુલ્લી રહે
કોઠાસૂઝથી સમયની નાડ પારખીને પેઢીને પ્રથમ હરોળમાં લાવી મૂકેલ છે.
જન્મજન્માંતરના ઊંડાં સંસ્કારો તથા કુટુંબની આગવી આ સ્થલમાં જ સ્થપાયેલ “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિબેંડ'
પ્રણાલીના સુભગ સંયોજનથી તેઓશ્રી ધર્મોપાર્જનને સમભાવધર્મનાં ગીતોથી જૈન ધર્મનો જયજયકાર કરે છે.
પૂર્વક અગત્યતા આપતા રહ્યા છે. માત્ર પ્રાપ્ત એવી સુકૃત લક્ષ્મીનું અને ઘરદેરાસરની ગણતરીમાં ગણાતાં આ જૈનમંદિરમાં
અનુદાન આપીને જ નહીં પરંતુ અનેક સ્થાનોએ પ્રત્યક્ષપણે રસજે મૂળનાયક પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે તે પ્રતિમાજી
રૂચિ દાખવીને પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org