SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૫૫ ગવાડા (વિજાપુર-મહેસાણા)ના વતની અને હાલ મુંબઈ પર કન્ટ્રોલ આવ્યા વગર આ રીતની સત્ત્વની ખીલવણી શક્ય મલાડ-ઇસ્ટ-જિતેન્દ્ર રોડ પરના શ્રી શાંતિનાથ જિનાલયના ક્યાં છે? રાજુભાઈના પિતા અનંતરાય દરરોજ રૂા. ઉપાશ્રયમાં ખૂબ સુંદર શ્રી જિન અને શ્રી જિનમતની ઉપાસના ૫૦૪=00ની રકમ જીવદયા=અબોલ જીવની અસમાધિ દૂર કરતા આ સુશ્રાવક મહેન્દ્રભાઈ સાકરચંદ શાહને સુકૃતોનાં કરવામાં વાપરે છે. હા! આ કાળમાં પણ ન્યાયપ્રિય અને ભાવાંજલિ! આ શ્રાવકે ડેમ ઉપર વિકસનારી માછીમારીની દયાપ્રિય વ્યક્તિઓ સત્ત્વપૂર્વક જીવે છે જ. (૨૦૬૨ વૈ. વદ પ્રક્રિયાને જિનભક્તિ-શ્રદ્ધા અને સન્મતિથી અટકાવવાનો ખૂબ ૧૦-બોરીવલી વેસ્ટ). સુંદર યશ પણ મેળવેલો છે તો લગભગ છેલ્લાં અનેક વર્ષોથી જિનભક્તિ-જીવદયા-માનવરહિતનો સમન્વય અષાઢ ચોમાસું શ્રી શત્રુંજય તીર્થાધિરાજની શીતળ છાયામાં પવિત્રતાપૂર્વક પસાર કરવાનો લાભ પણ લીધો છે. (પ્રસંગ- એમને કુદરત તરફથી ખૂબ સુંદર ગળું મળ્યું છે, તો શ્રવણ વિ.સં. ૨૦૬૨, જેઠ વદ ૧૨). આવા પ્રસંગો માણવાનું શાસ્ત્રીય સંગીતમાં એમણે માસ્ટરી મેળવી છે. મૃત્યુ પછીની સુંદર કામ હૃદયનયણ અને શ્રદ્ધાવાળા સુંદરગુણવાળા કરી શકે. પ્રાર્થનાસભામાં એઓ મૃત્યુની અનિવાર્યતા-જીવનની ક્ષણભંગુરતા-સદ્ગુણોની જરૂરિયાત, દુર્ગુણો દૂર કરવાની પ્રેરણા ધન્ય શ્રાવકરના વગેરે જણાવતાં ગીતો ગાય, લોકોને સન્માર્ગ તરફ દોરવાના એમનું નામ જયંતીલાલ દેવરાજ દેઢિયા (ઉ.વ. ૪૬). પ્રયાસ કરે. એમને આ માટે સારી રકમ મળે. કોઈક એવા હાલ ગોરેગાંવ, વેસ્ટ, મુંબઈ (જેઠ ૨૦૬૨). એમણે ચોવિહાર આર્થિક નબળાં લોકોની પ્રાર્થનાસભામાં એ પોતાની મહેનતના અટ્ટમ કરીને શ્રી શત્રુંજય મહાતીર્થની અઢાર યાત્રા કરી; પૈસા ખુશીથી જતા પણ કરે. પોતે ડાયમંડના વેપાર-સંલગ્નનાં ચોવિહાર છઠ્ઠ કરીને તેર યાત્રા કરી. ત્રણ વર્ષથી સતત બેસણાં પત્ની છે અને એમનો પુત્ર પણ આ જ ધંધામાં છે. આ બહેન ચાલુ છે, વરસીતપ, સિદ્ધિતપ, માસખમણ તપ, નાનાં નાનાં પોતાને મળતી આવી પ્રાર્થનાસભા આદિની કમાણીની અનેક તપ કર્યા છે. ૧૮000 સાધુને વિધિપૂર્વક વંદનાના મોટાભાગની રકમ જીવદયા, માનવરાહત, પ્રભુસેવા આદિમાં ભાવપૂર્વક ૬000 સાધુ વંદના થઈ ગઈ છે. રોજ પ્રાયઃ સવ્યય કરી દે. અરે! પોતે અનેકને સંગીત વગેરેની પોતાની એકસો(100)થી ઉપર સાધુ વંદના કરે છે. ધન્ય! ધન્ય! કળા નિસ્વાર્થભાવે શીખવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે એ લોકો “શત્રુંજયની અઢાર-તેર યાત્રાની પૂર્ણતા વખતે એમને થકાવટનો જ્યારે ભેટ આદિ લાવે તો આ બહેન એમને આશીર્વાદ જરૂર અનુભવ થયો નહોતો” એ કેવું આશ્ચર્ય! (સંપૂર્ણ). આપે પણ ભેટો તો ન જ સ્વીકારે. (સાધુને ભાવનિક્ષેપે અથવા ફોટોવંદનાથી ચલાવે છે). કે.પી. સંઘવી દ્વારા પોતાના બનાવેલ રાજસ્થાન પાવાપુરી સત્ત્વ ખીલવવા લોભવતિ પર કન્ટ્રોલ મુકામની પાંજરાપોળમાં આ બહેને એકદા જીવદયા વિષયક ખૂબ જ સુંદર ગીત-સંગીત રેલાવ્યું, સભા તો ખુશ ખુશ થઈ ગઈ પણ એમનું નામ રાજુભાઈ અનંતરાય શાહ, હાલ બોરીવલી. સંઘવી પરિવાર અત્યંત ખુશખુશાલ બની ગયો. સંગીતકાર ધંધાકીય બિલ વગેરેમાં એમની પાસે એક પાર્ટીના રૂા. બહેનશ્રીના શબ્દો પર એક શ્રોતાએ સવાલાખ રૂપિયાની ભેટ ૨૩૦૦૦=૦૦ હિસાબથી વધારે આવ્યા. સામાવાળાની ભૂલ પાંજરાપોળને જાહેર કરી. શબ્દોની કેટલી અસર! એવી હતી કે એ કદી પકડાય જ નહીં. રાજુભાઈએ પાર્ટીને મુંબઈ-વિલેપાર્લેમાં રહેતાં સગુણી એ બહેનનું શુભનામ એમની ભૂલ બતાવવાપૂર્વક એ રકમ પાછી આપી. બીજી એક છે જયશ્રી પારેખ. આ બહેન પોતાની પ્રાર્થનાસભામાં જીવદયાની વખત એક પાર્ટીએ એમના હકની=ન્યાયની રૂા. ૩૫૦૦=00 ટીપ કરાવવાની ખૂબ સુંદર ભાવનાવાળાં હોય છે, એમની જેવી રકમ ચૂકવી નહીં. આ જ પાર્ટીના પછીથી પોતાને રૂા. સંગીતસહ આ માટેની અપીલ દર્દભરી અને નક્કર હોય છે. ધન્ય ૭૨00=00 હિસાબ કરતાં વધારે મળ્યા. આ પાર્ટીએ પોતાના શ્રી જિનશાસન જ્યાં આવાં સ્ત્રીરત્નો શોભી રહ્યાં છે. વ્યાજબી લેણા રૂા. ૩૫૦૦ ફૂબાડ્યા છે, એ વાતની દરકાર કર્યા વગર જ રાજુભાઈએ એ ૭૨૦૦ની રકમ પાર્ટીની ભૂલ આનું નામ કૌટુમ્બિક પ્રેમ દેખાડી એને પાછી આપી. રાજુભાઈના ભાઈ ચેતનભાઈએ પણ સાંગલીના એ સગૃહસ્થ સુશ્રાવકનું નામ ઉમેદલાલ આ રીતે રૂા. ૪000ની રકમ પાર્ટીને પાછી આપેલી. લોભવૃત્તિ ગોઝભાઈ શખ / પલા. લાભકૃત મોનજીભાઈ શાહ (મૂળ જામનગરના અફીણી કુટુંબના). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy