________________
સ્વપ્ન શિલ્પીઓ
૭૨૯
પ.પૂ.આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની કલકત્તા ખાતે આપણું જીવન કર્મ પર આધારિત છે. કર્મોનો અર્થ છે શિબિરમાં ભાગ લીધો ત્યારથી ધર્મ પ્રત્યે રૂચિ વધારે સજાગ પ્રયાસ, ગતિશીલતા, સક્રિયતા, ચેષ્ટા વગેરે. આના પર જ બની. ધાર્મિક અભ્યાસ બેંગ્લોરની મુખ્ય પાઠશાળામાં ભણેલ આપણું ભવિષ્ય ટકેલું છે અને તેનાથી જ આપણે પોતાના છે. જેવી કે ગાંધીનગરની પાઠશાળા. શ્રી વિજય લબ્ધિસૂરિ જૈન ભાગ્યનું નિર્માણ કરીએ છીએ. પોતાના સ્વબળે અને કઠોર ધાર્મિક પાઠશાળા ચીકપેટ, શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વે. મહેનતથી પોતાના ભાગ્યનું નિર્માણ કરનારા દાનવીર શ્રેષ્ઠીવર્ય પાઠશાળામાં સુંદર અભ્યાસ કરી ઉત્તીર્ણ થયેલ. ચીકપેટની શ્રી ચમનલાલજી ડુંગાજી રાજસ્થાન–આહીરના રહેવાસી હતા. પાઠશાળામાં તે વખતે પ્રાધ્યાપક શ્રી તિલકભાઈ ગુરુજીના હાથ ઇ.સ. ૧૯૦૩માં વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતાં બેંગ્લોર નીચે તૈયાર થયેલ વિદ્યાર્થી કઈ જગ્યાએ પાછો ન પડે. પધાર્યા. મહેનત, શ્રદ્ધા, વિનમ્રતા, પ્રામાણિકતા અને પ.પૂ. આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં
આત્મવિશ્વાસ એમનામાં ભારોભાર હતા. ધર્મપ્રત્યે અગાધ ભક્તિયાત્રા સાથે જોડાઈ ભક્તિની રમઝટ જમાવતા હતાં. અનુરાગ હતો. એમણે સ્વબળે એમનો પોતાનો વ્યવસાય શરૂ
કર્યો. એમના પુણ્યકર્મના પરિણામે વ્યવસાય સારો ચાલવા ૩૮ વર્ષથી શાંતિનાથ પરમાત્માની ધાતુની પ્રતિમા
લાગ્યો. આવકમાં વધારો થવા લાગ્યો. એમને ફક્ત આવકથી તેમના ઘેર ઘરદહેરાસર પધરાવેલ. તેઓ સવારે અષ્ટપ્રકારી
સંતોષ ન હતો. તેઓ એક બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી પૂજા, સ્નાત્રપૂજા, નિયમિતરૂપથી ભણાવશે. આ દહેરાસરના
હતા. ધર્મ પ્રત્યે એમનું હૃદય હિલોળા લઈ રહ્યું હતું. એમણે દર્શનાર્થે શહેરમાં બિરાજેલા પૂ. આચાર્ય ગુરુભગવંતો સાધ્વીજી
વિચાર્યું કે અહીંયા શ્વેતામ્બર મૂર્તિપૂજક આરાધકો વિશાળ મ.સા.ના પગલા થાય છે. તેમના પરિવારમાં સુસંસ્કાર બી
સંખ્યામાં હોવા છતાં એક પણ જિનમંદિર નથી. નથી તો કેમ રોપણાના તેમના માતપિતા કે જેઓ સજોડ ૩૨ વરસીતપની
નથી ? જિનમંદિરના નિર્માણ માટે સમાજ તન, મન, ધનથી ઉગ્ર તપશ્ચરણ કરી જૈન સમાજમાં બેંગ્લોર ખાતે નોંધપાત્ર રેકોર્ડ
લાગી જાય. કાર્ય બહુ ઉમદા હતું અને દેવદર્શન તેમજ અન્ય કહેવાય. તેમને સને ૧૯૮૪માં હિન્દીમાં દિવ્યદર્શન માસિકમાં
ધર્મક્રિયાઓ માટે મંદિરનું નિર્માણ અતિ આવશ્યક હતું. સાહિત્યના સંપાદન તરીકે પોતાની યોગ્ય સેવા આપી હતી.
સમાજના આગેવાનોને બોલાવી વિચારવિમર્શ કર્યો અને ઇ.સ. પૂ.આ. દેવશ્રી ભુવનભાનુસુરીશ્વરજી મ.સા. ગણધરવાદ
૧૯૧૮માં જિનમંદિરજીનું નિર્માણ એમની દેખરેખમાં શરૂ થયું. બુકનું અંગ્રેજી અનુવાદકમાં સહયોગી બનેલ.
એ વખતે દૂરના પ્રદેશમાં જિનમંદિરનું નિર્માણ લોઢાના ચણા પૂ. ગુરૂ ભગવંતો દ્વારા લેખીત ઓપન એક્ઝામ બુકોની ચાવવા જેવું હતું. પટેગારો (મરાઠીઓ)ની અધિકતા હતા. પરિક્ષાના આયોજનમાં સંપૂર્ણપણે સહયોગ આપી જ્ઞાનપ્રચાર નિર્માણકાર્યમાં મુશ્કેલીઓ પેદા થઈ. એ તો એમની હિંમત અને માટે તત્પર રહેતા.
ઉદારતા હતી કે આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી શાસનકાર્યમાં આગળ આવી પોતે જાતે આવી તન, મન,
અને બેંગ્લોરના હૃદયસ્થળે મંદિરજીનું નિર્માણ થવા લાગ્યું. આ ધન ભોગ આપી પ્રસંગોને દીપાવે છે. અને તેમના પિતાશ્રીએ
દક્ષિણ ભારતનું પ્રથમ શ્વેતામ્બર જૈનમંદિર હતું. મંદિરજીના સને ૧૯૬૨ સ્પે. ટ્રેન દ્વારા સમેતશિખર યાત્રા પ્રવાસનું
મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા એમના પરિવાર આયોજન કરી સંઘ નીકાળી સંઘવી પદવી પ્રાપ્ત કરી હતી.
દ્વારા બિરાજિત કરવામાં આવી. મંદિરજીની પ્રતિષ્ઠા પછી આજ
દિવસ સુધી ૮૮ વર્ષ પછી પણ સમાજ ઉત્તરોત્તર પ્રગતિના પંથ અશોકભાઈ સંઘવી ભક્તિ સંધ્યામાં પર્યુષણપર્વમાં
પર આગળ ધપી રહ્યો છે. તેઓ જીવનપર્યત શ્રી આદિનાથ જૈન યુવાન વયે ભક્તિમાં રમઝટ જમાવે છે.
શ્વેતામ્બર સંઘના અધ્યક્ષસ્થાને રહ્યા. ૧૯૩૫માં એમનો સંકલન-પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર સ્વર્ગવાસ થયો. શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી ચીમનમલજી ડુંગાજી ૧૯૨૮-૨૯માં તેમણે સ્વદ્રવ્યથી બેંગ્લોરના ઉપનગર (આહોર),
વિશ્વેશ્વરપુરમુમાં દાદાવાડી જૈન શ્વેતામ્બરે મંદિરનું નિર્માણ
કરાવ્યું અને શ્રી સંઘને સોંપ્યું. આજે બેંગ્લોરના ભવ્યતમ “લક કો જિદ હૈ જહાં બિજલિયાં ગિરાને કી,
જિનમંદિરોમાં દાદાવાડી મોખરે છે. દેવકૃપાથી વિશ્વેશ્વરપુરમમાં હમેં ભી જિદ હૈ વહાં આશિયાં બનાને કી.”
રહેનાર જૈન સમાજ અત્યંત સમૃદ્ધ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org