________________
૭૩૦
સ્વપ્ન શિલ્પીઓ. તત્કાલીન અધ્યાત્મયોગી પ્રાતઃ સ્મરણીય વિશ્વપ્રભુ એમનાં સુકન્યાએ મારવાડી સમાજને કર્ણાટકમાં વિશેષ વિશિષ્ટ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનો એમના પર વિશેષ હાથ સ્થાન અપાવ્યું. હતો. ગુરુદેવના આશીર્વાદ અને અસીમ કૃપાથી એમનાં મુશ્કેલ
- સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગરૂક, ધર્મરથ કાર્યો પણ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જતાં હતાં. જ્યાં ક્યારેય ધાર્મિક કાર્ય થતું હોય તેઓ લાભ લેવા અને પોતાની લક્ષ્મીનો સુકૃત
પર આરૂઢ કર્મપથના વીર વ્યય કરવા માટે હંમેશા તત્પર રહેતાં. તેમણે પોતાની જન્મભૂમિ તેજરાજજી કુહાડ (આહોર) આહીર (રાજ.)માં સો વર્ષ પહેલાં નિર્મિત શ્રી ગોડી પાર્શ્વનાથ
કહેવાય છે કે સૂરજ પોતાનો પ્રકાશ અને ચંદ્રમા પોતાની મંદિરજીની પ્રતિષ્ઠા વખતે પોતાની લક્ષ્મીનો સુંદર ઉપયોગ ચાંદની છપાવી શકતા નથી. આહીરની ધન્યધરા પર કર્યો. પાલિતાણામાં બાલ મંદિરજીમાં એમણે સ્વદ્રવ્યથી દેરીનું
અવતરનારા એક મહાન વ્યક્તિત્વનું નામ છે તેજરાજજી કુહાડ. નિર્માણ કરાવ્યું અને બીજાં મોટાં તીર્થોમાં પણ એમણે શક્ય
કદમાં નાના પરંતુ ભાવનાઓની વૈચારિકતા એમનામાં અદ્ભુત એટલી લક્ષ્મીનો સુંદર વ્યય કર્યો.
છે. એમના દાદા શ્રી હીરાચંદજી અને પિતાશ્રી વક્તાવરમલજી - તત્કાલીન મૈસૂર રાજ્ય (વર્તમાનમાં કર્ણાટક રાજ્ય)ના આંધ્રપ્રદેશના કાકીનાડામાં વ્યવસાયરત હતા. એમણે એમના મહારાજા શ્રી કૃષ્ણ દેવરાયા વાડિયાર, એમના દીવાન સર નાના ભાઈઓ સાથે બેંગ્લોરમાં પેપરનો વ્યવસાય કર્યો અને મિર્ઝા ઇસ્માઈલ અને સર પુટ્ટણાચેટ્ટી સાથે એમને ઘણો પોતાની મહેનત અને લગનના બળે સતત પ્રગતિ કરતાં કરતાં નજીકનો ઘનિષ્ઠ સંબંધ હતો. દીવાનજીના આસન પાસે એમનું એ શિખર પર પહોંચાડી દીધો, જ્યાં સામાન્ય માણસનું પહોંચવું આસન હતું. અને મૈસૂર મહારાજાએ એમને નગરશેઠની એક સ્વપ્નમાત્ર બની જાય છે. અર્થ-ઉપાર્જન સાથે જૈન ધર્મ પદવીથી વિભૂષિત કર્યા હતા.
પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી ધાર્મિક કાર્યોમાં પોતાની લક્ષ્મીનો તેઓ શિક્ષણપ્રેમી પણ હતા. સને ૧૯૨પથી મૈસર વિશ્વ સુકૃત વ્યય કરી એક શાનદાર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વિદ્યાલયના વાણિજ્ય વિભાગમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર એમણે પ.પૂ. મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ.સા.ની વિદ્યાર્થીને એમના તરફથી સુવર્ણચંદ્રક આપવામાં આવતો હતો. પાવન નિશ્રમાં આહોરથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ તેઓ જૈન હોવાથી પોતે તો અહિંસામાં પ્રગાઢ વિશ્વાસ
(જેમાં લગભગ એક હજાર યાત્રાળુ હતા) કાઢ્યો હતો. રાખતા હતા પરંતુ અહીંના અન્ય સમાજ દ્વારા કરવામાં આવતી
આહારમાં ઉપધાન તપનું ભવ્ય આયોજન, પાલિતાણામાં આજ જીવહિંસાનો પણ તે દિલેરીપૂર્વક તીવ્ર વિરોધ કરતા. દશેરા અને
મહાન સંતની છત્રછાયામાં ૧૨00 તપસ્વીઓથી પરિપૂર્ણ અન્ય પ્રસિદ્ધ તહેવારોના સમયે ઘણાં મંદિરોમાં પશુબલિ
ઐતિહાસિક ભવ્ય ચાતુર્માસનું આયોજન અને અન્ય મંદિરોના આપવામાં આવતો હતો. એમણે અથાક પ્રયત્નો અને મૈસૂર
( નવનિર્માણ અને જીર્ણોદ્ધારમાં વિપુલ ધનરાશિ અર્પણ કરી. મહારાજાના સહધ્યોગથી પશુબલિ બંધ કરાવવામાં આવ્યો.
એમનો સ્વભાવ સરળતા અને સાદગીથી પરિપૂર્ણ છે. એમને વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ લગાવ
કૂટનીતિ સાથે એમને દૂરનો પણ સંબંધ નથી. આજના આધુનિક હતો. ૧૯૩૪માં પ્રથમ કન્નડ બોલપટ “સતી સુલોચનાનું
યુગમાં દેવદર્શન, જિનપૂજા, સાંજનું પ્રતિક્રમણ અને ત્રિવિહાર નિર્માણ કર્યું હતું. રાજસ્થાનના મારવાડી પરિવાર દ્વારા કન્નડ
એમની દૈનિક દિનચર્યાના અંગો છે. જેનાથી તેઓ ક્યારેય ફિલ્મ બનાવવી એ એક આશ્ચર્યજનક ઘટના હતી. એમના મતે
વિમુખ નથી હોતા. સામાજિક અને ધાર્મિક ટીપ-ટીપ્પણી આ એક ક્રાંતિકારી હિંમતભર્યું કદમ હતું. ૧૯૩૪માં કન્નડ
એમના નામ વિના અધૂરી છે. એમના મુખમાં સરસ્વતી અને ફિલ્મોની સુવર્ણજયંતીના અવસરે દેશવિદેશની કેટલીય
ભાગ્યમાં લક્ષ્મી બિરાજમાન છે. તેઓ લક્ષ્મી અને સરસ્વતીનો પત્રિકાઓએ ઘણા અગ્રલેખ અને સંપાદકીય લખ્યા જેમાં પ્રથમ
ઉપયોગ બહુ કુશળતાથી કરે છે. કોઈ પણ સધર્મબંધુને તેઓ કન્નડ બોલપટ “સતી સુલોચના'ને વિશેષ મહત્ત્વ આપી
દુઃખી નથી જોઈ શકતા. શક્ય એટલી ગુપ્ત સહાય પણ કરે હાઇલાઈટ (ઉજાગર) કરવામાં આવ્યું અને ઘણાં પત્ર- છે. પત્રિકાઓમાં એમની અને એમના પુત્ર શ્રી ભરમલજીની તેમના મોટા ભાઈઓ શ્રી મોહનલાલજી અને નાનાભાઈ તસ્વીરો પ્રથમ કન્નડ બોલપટના નિર્માતા તરીકે છપાઈ. આમ શ્રી પ્રવીણકુમારજી પણ તેમની જેમ સુસભ્ય અને સુસંસ્કારવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org