________________
સ્વપ્ન શિલ્પીઓ
૭૩૧
છે. સામાજિક અને ધાર્મિક આયોજનોમાં નાનાભાઈઓનો તો એવો છે કે એકવાર જેની સાથે એમના પોતાના મનયથેષ્ટ સહયોગ મળી રહે છે. નાની વયમાં અને ઓછા સમયમાં મિજાજનો મેળ જામી જાય તો એના માટે દેવકુમારજીનું તમામ પોતાના વ્યવસાયને ઉચ્ચત્તમ શિખર પર પહોંચાડી અર્થ ખુલ્લું ખાતું છે જે કોઈપણ ગમે ત્યારે વાંચી શકે છે. ઉપાર્જન કરી વધુમાં વધુ મર્યાદામાં ધાર્મિક કાર્યોમાં રોકાણ કરવું
પ્રતિભાઓ કદી પ્રેરણાઓ પર આધારિત નથી હોતી. એ એ એમની પુણ્યકમાઈનું એક ઉદાહરણ છે.
તો પોતે પોતાનો દીપક લઈને ચાલે છે અને અંધકારમાં પ્રકાશનું એમની મોટામાં મોટી ખાસિયત એ છે કે સામાજિક આહ્વાન કરે છે. જીવનના અનેક પડાવો પર પથરાયેલા હિત માટે તેઓ વિના સંકોચે નમતું જોખીને પણ સામાજિક અંધકારનો પડકાર સ્વીકાર કરવો અને ખૂબ જ શાનથી અહિત ક્યારેય નહીં થવા દે.
અંધારાઓને નેસ્તનાબૂદ કરી જીવનમાં ઉજાસ ભરી લેવો. આજના વિલાસમય અને ભૌતિકયુગમાં એમનો એ પણ
કાર્યસિદ્ધિ માટે અવિરત ઝૂઝવું અને સાર્થકતાના મોતી શોધી અભિગ્રહ છે કે પોતાની પારિવારિક જવાબદારીઓથી મુક્ત
લાવવા. આ સંપૂર્ણ ચિત્રાવલી જ્યાં એક સૂત્રમાં બંધાય છે અને થતાં જ તેઓ તેમનાં સહધર્મિણી રતનદેવી સાથે પાલિતાણામાં
એનાથી જે પડછાયા એક નવા ઓજસ્વી વ્યક્તિને નકશીદાર જ હંમેશ માટે સ્થિર થવાની ભાવના છે અને સામાજિક પ્રપંચ
બનાવે છે એજ વ્યક્તિત્વ મેળવ્યું છે. શ્રી દેવકુમારજી છોડી દેશે. પરમ પિતા પરમાત્મા એમનો એ અભિગ્રહ
કુન્દનમલજી જૈને. જેમનો જન્મ શૂરવીરોની ધરતી રાજસ્થાનના જલદીમાં જલદી પૂર્ણ કરાવે. પરમાત્મા અને સાધુ ભગવંતોમાં
જાલોર જિલ્લાના આહારમાં સને ૧૯૫૪માં થયો. આહારનો એમને અતૂટ શ્રદ્ધા છે. એમની આજ્ઞા તેઓ માટે સર્વોપરી છે. ધાર્મિક પરિવેશ તો માત્ર રાજસ્થાનમાં નહીં, આખા જ્યાં સુધી એમનો અભિગ્રહ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ હિન્દુસ્તાનમા મશહૂર છે. ૫
હિન્દુસ્તાનમાં મશહૂર છે. ૫૪ વર્ષના નવયુવાન છે. ઉંમરના જિનશાસન માટે આવાં ઐતિહાસિક કાર્યોનું સૃજન કરે, જેથી
ઢળવા છતાં એમના ચહેરા પર સ્મિત ફરકતું રહે છે ન જોશમાં
કમી જણાય છે ન ચહેરા પર થાક જોવા મળે છે. દેદીપ્યમાન સૂરજ બનાવી સુવર્ણમય ઇતિહાસ બનાવી દે એ જ
દેવકુમારજીમાં ગજબનું જોશ, તત્પરતા અને સમાજસેવાનાં મંગલકામના સાથે......
કાર્યો માટે અથાગ લગન છે. હું એમ નથી કહેતો કે દેવકુમારજી
કોઈ સંત કે ફકીર છે, કોઈ મોટા કલાકાર છે. કોઈ જ્ઞાનીવ્યક્તિત્વ, શાલીનતા અને સહજતાના સ્વામી
ધ્યાની પણ નથી તેઓ. તેઓ એક સુસંસ્કૃત અને વ્યવહારુ દેવકુમાર કે. જૈન
વ્યક્તિ છે. જાતીય સ્વાભિમાનની પક્ષધરતા એમનામાં કોઈ પણ વ્યક્તિના ઘડતરમાં જે ત્રણ બાબતો વિશેષ
ભારોભાર ભરેલી છે, પરંતુ તેઓ બીજાના સ્વાભિમાનને વિના મહત્ત્વની રહી છે તે છે સંસ્કાર, વિચાર અને વ્યવહાર. કારણે પડકારતા ફરતાય નથી. આયુષ્યથી જ વિચારો માટે સારાં સંસ્કારોમાંથી વ્યક્તિના વિચાર બને છે અને વિચારો દ્વારા જ
અને અનુભવી લોકોનું સાહચર્ય હોવું જોઈએ. એ મૂડી વ્યક્તિનો વ્યવહાર નિયંત્રિત થાય છે. એમ કહેવામાં જરાય
દેવકુમારજી પાસે સારા પ્રમાણમાં છે. સુસંસ્કૃત, શાલીન અને ખોટું નથી કે દેવકુમારજી કુંદનમલજી જૈનન આ ધાર્મિક અને
શિષ્ટ તો એમના પરિવારના દરેક જણ છે. સાંસ્કૃતિક, સામાજિક સંસ્કાર વારસામાં મળ્યા છે. આ સંસ્કારોના જ
સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે એમનો સહજ લગાવ કારણે એમને ધર્મ અને જીવદયા પ્રત્યે એટલો લગાવ છે કે
રહ્યો છે. તેઓ હંમેશાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને સક્રિય કાર્યકર્તાના આના માટે તેઓ પોતાનું કામકાજ છોડીને પણ આમાં તત્પર
પદ પર બિરાજી જિનશાસનની સેવા કરતા રહ્યા છે, જેમાં શ્રી જોવા મળશે. વ્યવહાર બાબતમાં તેઓ એટલા શિષ્ટ, સહજ
આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર-ચિપેટ બેંગ્લોરનાં ત્રણ વર્ષ અને શાલીન છે કે ક્યારેક ક્યારેક તો લોકોને વિશ્વાસ પણ નથી
ટ્રસ્ટી રહી ચૂક્યા છે. શ્રી સીમંધર સ્વામી-રાજેન્દ્રસૂરિ જૈન બેસતો કે એમની જેવો માણસ આટલો સહજ પણ હોઈ શકે.
શ્વેતાંબર મંદિર મામુલપેટ-બેંગ્લોરના ટ્રસ્ટી છે. શ્રી અખિલ એ સાચું છે કે વ્યવહારની આ સહજતા ક્યારેક ક્યારેક
ભારતીય જૈન મૂર્તિપૂજક યુવક મહાસંઘ-બેંગ્લોર શાખાના વ્યક્તિની ખામી પણ બની જાય છે. કેટલાંક લોકો આને
ઉપાધ્યક્ષ છે. શ્રી આદિનાથ જૈન સેવા મંડળ-ચિપેટ
બેંગ્લોરના ઉપાધ્યક્ષ છે. શ્રી લબ્ધિસૂરિ જૈન શિક્ષણક્રશિક્ષક બનાવટીપણું (દંભ) પણ કહે છે, પરંતુ મારો પોતાનો અનુભવ
ઉત્કર્ષ ટ્રસ્ટ-બેંગ્લોરના પ્રચારમંત્રી છે અને અનેક સંસ્થાઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org