SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ સ્વપ્ન શિલ્પીઓ સાથે જોડાયેલા છે. સાચું તો એ છે કે આ બધાં કામોમાં એમનું લગભગ 1000 શ્રદ્ધાળુઓએ અત્યંત ઉલ્લાસ સાથે આરાધના તન-મન બહુ પ્રસન્ન રહે છે. કરી. ચાતુર્માસ દરમિયાન એમના પરિવારે આબુ દેરાસરમાં --રમેશકુમાર ફોલામુથા, આહીર તરફથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને બિરાજમાન કરવાનો ઉત્તમ લાભ લીધો. મહેનત, શ્રદ્ધા, વિનમ્રતા, ઈમાનદારી અને આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિત્વના માલિક કોઈ પણ કાર્યક્રમના આયોજનમાં એમના નાના ભાઈ બાબુલાલ મોહનલાલ અશોકકુમાર એમની સાથે કદમેકદમ શાંતિલાલજી નાગોરી (આહોર) મેળવી અને તાલથી તાલ મેળવી ચાલે છે. ધર્મમાં એમની પ્રતિભાઓ કોઈ પ્રેરણા પર નિર્ભર ન હોઈ શકે. એ તો અખંડતા અપ્રતિમ છે. જિનશાસનમાં એમનું સમર્પણ જોતાં જ પોતે જ પોતાના દીપક લઈને ચાલે છે અને પ્રકાશનું આહવાન રહીએ એવું છે. જીવદયા એમની રગેરગમાં ભરેલી છે. કરે છે. જીવનના અનેક મુકામો પર પથરાયેલા અંધકારનો આહાર–ગૌશાળાને અતિ વિકસિત બનાવવામાં એમના પડકાર ઝીલવો અને પછી શાનથી અંધકારોને નેસ્તનાબૂદ કરી પરિવારનું અમૂલ્ય યોગદાન છે. ઉંમરમાં યુવાન હોવા છતાં જીવનમાં ઉજાશ ભરવો-આવું જ એક વ્યક્તિત્વ છે. શ્રી એમનું ચિંતન ધીર-ગંભીર છે. સામાજિક બાબતોમાં એમની શાંતિલાલજી નાગોરી. જેમણે પોતાના જીવનના પડાવમાં અનેક સલાહ અમૂલ્ય હોય છે. સમાજની વિભક્તતાને અટકાવવી એ ઉતાર-ચઢાવ જોયા. એમના પૂ. દાદાશ્રી ચુનીલાલ નાગોરી જ એમનું અંતિમ લક્ષ્ય છે. પોતાના નાનાભાઈ મિશ્રીમલજી નાગોરી અને પુત્ર શ્રી ધર્મ પ્રત્યે સમર્પણભાવ અને સંત મહાપુરુષો પ્રત્યે સુમેરમલજી નાગોરી લગભગ ૯૦-૯૫ વર્ષ પહેલાં અગાધ શ્રદ્ધાને અનુરૂપ એમના મનમાં જિનશાસનનાં અનેક રાજસ્થાનથી અનેક વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતાં કાર્યો કરવાની પ્રચુર ભાવના બળવત્તર થઈ રહી છે. પરમ પગપાળા બેંગ્લોર આવ્યા. ૧૯૨૧માં પોતાનું પ્રતિષ્ઠાન પિતા પરમાત્મા એમની ભાવનાઓની કદર કરતાં એમને ‘મિશ્રીમલ મબૂતમલ એન્ડ બ્રધર્સ'ના નામથી શરૂ કર્યું. તે વખતે જલદીમાં જલદી પૂર્ણ કરાવી તેઓ આહીરના નવરત્નોમાંના બેંગ્લોરમાં જૈનસમાજ બાળ અવસ્થામાં હતો. પહેગારો એક બને એવી મંગલકામના. (મરાઠીઓ)નું વર્ચસ્વ બહુ હતું. આવા સમયે પોતાનો વ્યવસાય શેઠ શ્રી સ્વ. કુન્દનમલજી છોગાજી શરૂ કરવો એ તલવારની ધાર પર ચાલવા બરાબર હતું પરંતુ સાહસિકતાના સ્વામી નાગોરી પરિવારે બેંગ્લોરના હદયસમા ગાદિયા (આહોરવાળા) બેંગ્લોર સ્થળે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. મૃદુલતા અને સાદગીના રાજસ્થાનમાં આહોરના મૂળવતની, ઘણાં વર્ષોથી કારણે એમનો વ્યવસાય નિતનવા શિખરો સર કરવા લાગ્યો. બેંગ્લોર ખાતે સ્થાયી થયા તેઓશ્રીનો પરિવાર મોટો તેમાં આજ બેંગ્લોરની સૌથી જૂની પેઢીઓમાં એમની એક પેઢી પણ તેમના સંતાનો ધર્મપ્રેમી રહ્યાં છે. તેઓનું નાનપણથી ધર્મમય છે. દેશવિદેશની કોઈપણ ટીપ્પણીનો આરંભ એમને ત્યાંથી જ જીવન સાથે પરમાત્મા ભક્તિ ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધાના થાય છે. બીજ રોપાયા હતા. એમના પરિવારે આહોરના સૌથી પ્રાચીન મંદિર શ્રી તેઓશ્રી બાવન જિનાલય મૂળનાયક ગોડીજી પાર્શ્વનાથ શાંતિનાથજી મંદિરમાં ભગવાનને બિરાજમાન કરવાનો ઉત્તમ ભગવાન આહોર ખાતેના અનંત ભક્ત હતા. ધર્મમય લાગણી લાભ લીધો. એમના દાદાશ્રીએ આહારમાં પ.પૂજય કલિકાલ સાથે ધર્માનુરાગી બનેલ. સર્વજ્ઞ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજીના સ્મરણાર્થે શ્રી રાજેન્દ્ર જૈન શંખેશ્વરમાં પૂ. આ. દેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી પાઠશાળા બંધાવી સમાજને સપ્રેમ અર્પણ કરી. આજે પણ મ.સા.ની શુભનિશ્રામાં ચૈત્રમાસની ઓળી સુંદર આયોજન કરેલ પાઠશાળામાં જૈન-અજૈન વિદ્યાભ્યાસ કરી આહારના તેમાં દરેકે ધર્મ સાથે તપમાં જોડાવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. શિક્ષણક્ષેત્રમાં સુશોભિત કરી રહ્યા છે. એમણે યોગનિષ્ઠ પ. પૂજ્ય મુનિરાજ શ્રી જયાનંદ વિજયજીની નિશ્રામાં પાલતાણામાં એમની પૌત્રી હિનાકમારી વિમલચંદજી સંયમ ગ્રહણ ઐતિહાસિક ચાતુર્માસ સહ ઉપધાન તપનું આયોજન કર્યું, જેમાં - પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વી શ્રી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy