________________
સ્વપ્ન શિલ્પીઓ
933
ચારૂનંદિતા શ્રી મ.સા. સુશિષ્યા સાધ્વી હિતનંદિતાત્રી મ.સા. કે મા સરસ્વતી તારા ચહેરા પર નૃત્ય કરી રહ્યાં છે,” આટલું દીક્ષા ગ્રહણ કરી કુલદીપિકાઓ શાસનની શોભા વધારી એમની કહી નેહરુજી ચાલ્યા હતા. પેલો કિશોર ત્યારે નહેરુજીના દોહિત્રી રોભાકુમારી દેવીચંદજી પ.પૂ.આ. શ્રી અભિધાન કહેવાનો ભાવાર્થ સમજી શક્યો નહોતો. તેના સહકર્મીઓ પણ રાજેન્દ્ર ક્રોસ રચયિતા રાજેન્દ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વીજી તેને તેનો અર્થ સમજાવી શક્યા નહોતા-પણ એક સમયે મણીપ્રભાશ્રીજીની સુશિષ્યા સાધ્વીશ્રી સંવેગયશાશ્રીજી મ.સા. રેલવેમાં કામ કરતો એ કિશોર આજે સપના બુક હાઉસના નામ ગ્રહણ કરી સંયમ અંગીકાર કરી શાસનમાં નામ રોશન ચેરમેનપદે વિરાજે છે ત્યારે તેને તેનો અર્થ પૂરેપૂરો સમજાઈ કરેલ.
ગયો છે. વાત, સપના બુક હાઉસના ચેરમેન શ્રી સુરેશભાઈ તેમના સંતાનો ધર્મના કાર્યકુશળ હોઈ દરેક પોતાના મન
સી. શાહની છે. તેમનો જન્મ મુંબઈના ઘાટકોપરમાં થયો પસંદગીના વિષયો રસ દાખવવા ખડે પગે હાજર રહેતાં કોઈ
હતો. સામાન્ય પરિવારના સભ્ય. કૌટુંબિક પરિસ્થિતિને કારણે આંગીમાં કોઈ તીર્થરક્ષા કોઈ સ્નાત્રપૂજા-જીવદયા આદિ તો
માત્ર એસ.એસ.સી. સુધી જ અભ્યાસ કરી શક્યા, પણ તેઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તો કોઈ સકલ સંઘના કોઈપણ કાર્ય
આજે લીમકા બુક ઓફ રેકોર્સ દ્વારા પ્રમાણિત ભારતના
સૌથી મોટા બુક સ્ટોરના માલિક તરીકેનું ગૌરવ અનુભવે છે. સુંદર બનાવામાં તત્પર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં માહિર હતાં.
સ્વયં ભલે ભણી ન શક્યા, પણ અન્ય લોકોની જ્ઞાન-પિપાસા
સંતોષવામાં તેઓ નિમિત્ત બન્યા છે, તેનો તેમને સંતોષ છે. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર
પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા. તેમને અભ્યાસ જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારીને સપનાં સાકાર કરવામાં છોડીને નોકરીમાં જોડાવું પડ્યું. પિતાજીનું રૂની દલાલીનું કામ સહયોગી બનનાર બેંગ્લોરના સુપ્રસિદ્ધ સપના બુક હતું, પણ સુરેશભાઈને તેમાં રસ ન હતો, એટલે તેઓ પોકેટ હાઉસના પ્રણેતા
બુકનું વિતરણ કરતી કંપનીમાં જોડાયા. પોતાની કુનેહ અને
નિષ્ઠાથી તેમણે કંપનીને ઘણો લાભ કરાવ્યો. પોતાની લગન, શ્રી સુરેશભાઈ સી. શાહ
નિષ્ઠા અને ધગશથી તેઓ ક્લાર્કમાંથી સહાયક-મેનજર ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા Footprints નામે એક સુંદર તરીકેના પદ સુધી પહોંચ્યા. મદ્રાસમાં સહાયક મેનેજર તરીકે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે, જેમાં કર્ણાટકના ૨૮ તેમણે વિક્રમ સર્જક વેચાણ કર્યું. તેનાથી પ્રેરાઈને કંપનીએ સ્વપ્નશિલ્પીઓની જીવનગાથા આલેખવામાં આવી છે. આ બેંગ્લોરમાં શાખા ખોલી અને સુરેશભાઈને ત્યાં મેનેજર તરીકે ૨૮ સ્વપ્નશિલ્પીઓએ સામાન્ય સ્થિતિમાંથી સાહસ અને મોકલ્યા. સુરેશભાઈએ ત્યાં પણ ખૂબ જ સુંદર વેચાણ કરીને પુરુષાર્થ દ્વારા અનન્ય સિદ્ધિ મેળવી છે. કર્ણાટકના આવા ૨૮ માલિકોની પ્રશંસા મેળવી. અહીં તેમને સારો પગાર મળતો સફળ સાહસવીરો અને સ્વપ્નશિલ્પીઓની યાદીમાં એકમાત્ર
હતો, પરંતુ પત્ની ભાનુમતીબહેને તેમને પોતાનો વ્યવસાય શરૂ ગુજરાતી વ્યક્તિ સમાવિષ્ટ છે, જેમનું નામ છે-શ્રી સુરેશભાઈ કરવાની પ્રેરણા આપી. પત્નીને સુરેશભાઈની ક્ષમતા અને સી. શાહ, સપના બુક હાઉસના ચેરમેન. આ પુસ્તકમાં શ્રી વૃદ્ધિમાં પૂર્ણ વિશ્વાસ હતો. સુરેશભાઈએ પત્નીના સતત આગ્રહ સુરેશભાઈ સી. શાહના જીવનવૃતાંતનો ચિતાર રજૂ કરવામાં
અને પ્રેરણાને વશ થઈ વીવીપુરમમાં જનતા હોટલ પાસે એક આવ્યો છે, જેમાં સપના બુક હાઉસની યશગાથા પણ સાંપડે નાની ઓરડી ભાડે લીધી ને ત્યાં પોતાની સર્વ પ્રથમ પુસ્તકની છે. પ્રસ્તુત છે : ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા પ્રકાશિત Footprints'
દુકાન શરૂ કરી. તે દિવસોને યાદ કરીને સુરેશભાઈ જણાવે છે પુસ્તકમાં પ્રગટ થયેલા સ્વપ્નશિલ્પી શ્રી સુરેશભાઈ સી.
કે, “..... મારી પત્નીએ સંઘર્ષભરી પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક શાહનાં જીવન-કવન વિશેના લેખનો અનુવાદ.
સામનો કર્યો હતો અને મને આગળ વધવાની પ્રેરણા અને નવમાં ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે બોમ્બે કુલી શક્તિ આપ્યાં હતાં. નહીંતર, હું તો એક નોકરિયાત માણસ એસોસિએશન વતી ઘાટકોપર સ્ટેશન પર પંડિત જવાહરલાલ હોત. મને આનંદ છે કે આજે હું 300 માણસોને રોજગાર નહેરુને હાર પહેરાવવાનો હતો. જેવો તે પંડિતજીની નજીક આવી રહ્યો છું.” ગયો એટલે પંડિતજીએ ટકોર કરતાં કહ્યું, “અરે નાના બાળ,
- સુરેશભાઈએ પછી ગાંધીનગરમાં પોતાની દુકાનનું તું અહીં રેલવેમાં શા માટે કામ કરે છે? મને તો લાગે છે
સ્થળાંતર કર્યું. સખત પરિશ્રમ કરીને અને નવી નવી યોજનાઓ
'
ના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org