________________
સ્વપ્ન શિલ્પીઓ.
૪૧૯ જ હોય! આની પાછળ હરગોવિંદભાઈનું માનસ જોવા મળે તેમના જેવા અનાસક્ત, વિરક્ત અને છતાં સદા છે. જે લોકો સ્પર્ધા કે હરીફાઈમાં ઊતરે છે તેમાં ક્રોધ અને ઉદ્યમી, ઐશ્વર્યપ્રેમી, સેવકનું બહુમાન એ એમનું વ્યક્તિગત ઈર્ષ્યા જેવા દુર્ગુણો સહેજે ઊતરી આવે છે. ઉદ્યોગ ભારતીને નહીં, પણ એમની ખાદી-ઉપાસનાનું સમ્માન છે. સંસ્થાએ એ આમાંથી અણિશુદ્ધ બહાર રાખીને હરગોવિંદભાઈએ તેમની સમ્માન ગોઠવ્યું તેમાં અમારો અને ભારતીબહેનનો હૃદયનો સાધકવૃત્તિને અખંડિત રાખી છે. સૂતકતાઈ અને પોલિવસ્ત્રનો ઉલ્લાસ સાથે તેમની સેવાઓ સમાજને દીર્ધકાળ મળતી રહે પ્રશ્ન આવ્યો. ઊંચામાં ઊંચા કાઉન્ટનું સૂતર કંતાતું; વણાતું પણ એવી પ્રાર્થના!
જ્યારે પોલિવસ્ત્રનો પ્રશ્ન આવ્યો ત્યારે વડીલોના માર્ગદર્શન પ્રમાણે એને પણ અપનાવ્યો અને ગ્રામોદ્યોગમાં તેને અવિચળ ગાંધી વિચારધારાના સ્થાને મુકાવ્યો.
અગ્રેસશે ભારતીબહેન ગોંડલનાં, તે રીતે અમારો ‘પ૧-પરના વર્ષથી ગોંડલ સાથેનો સંબંધ. તેમના ઘરમાં એક મોટું પીંજણયંત્ર વરંડામાં ધૂળખાતું પડ્યું હતું એ જોઈ મને દુ:ખ થતું. ખાદી વેચાણ સામાન્ય! આવડા મોટા ગોંડલમાં ખાદીનું આ સ્થાન! પણ જયારે ઉદ્યોગભારતીનું કામ જોયું, ત્યાંની ખાદી જોઈ અને અમારું મન મોહી પડ્યું. કેટલાંક વર્ષ અમે ગોંડલની જ ખાદી પહેરતાં–તેમાં ક્યારેક હરગોવિંદભાઈ ઉપહાર તરીકે મોકલતા ત્યારે લેતાં સંકોચ થતો. તેમનો એક બીજો પ્રેમોપહાર પણ યાદ આવે છે.
આર્યનાયકમ્
• આશાદેવી ૧૯૯૮ની ગાંધીડાયરી-બાપુનું સુંદરચિત્ર ખાદીનું અસ્તર અને ઉપર ભારતીબહેનનું નામ છાપેલું. ભારતીબહેને ઉદ્યોગ ભારતીની આ ભેટને સાચવી રાખી, કારણ કે તેમાં પોતાના વતનની એક મીઠી સુગંધ હતી. આ ઉદ્યોગગૃહ ૩૬૦૯ માણસોને રોજી આપતું અને એનું ઉત્પાદન હતું રૂ. ૬,૦૧,૯૫,૮૩૯ આને પૂરો દસકો થઈ ગયો, અત્યારે તો એ ક્યાંય પહોંચ્યું છે!
ગોંડલમાં અમારી મુલાકાતનાં બે પાત્રો-કવિ શ્રી મકરન્દ દવે અને શ્રી હરગોવિંદભાઈ. તેમાં કવિશ્રી દૂર ચાલ્યા
પૂ. રવિશંકર મહારાજ ગયા, રહ્યા હરગોવિંદભાઈ. ગોંડલ જાઉં ત્યારે રાજકોટમાં જેમ
પૂ, જુગતરામ દવે નારણદાસકાકાને મળવા જતો – એટલા જ ભાવથી ઉદ્યોગ ભારતીને આંગણે જતો. તેની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ મન આનંદથી ભરાઈ જતું. ખાદીની ચર્ચા ચાલે ત્યારે ક્યારેક ગોંડલની વાત પણ થઈ જતી.
હરગોવિંદભાઈ સમત્વદૃષ્ટિવાળા છે, તેમનું ખાદીક્ષેત્રનું ચિંતન કેવળ આર્થિક પાસાનું નહીં, સમગ્ર માનવતાના પાસાનું રહ્યું છે, તેથી તેમને પોતાના સર્જનમાંથી જ અઢળક આનંદ અને લોકોનો પ્રેમ મળી રહે છે.
બબલભાઈ મહેતા
નવલભાઈ શાહ
Jain Education Intemational
For Private & Personal Use Only
in Education Interational
www.jainelibrary.org