________________
મંદિર સ્વયં એક મહાશાળા છે, જ્યાં અધ્યાત્મના અને પ્રેમ કરુણાના પાઠો શીખવા મળે છે, જ્યાં સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે.
મંદિર સ્વયં એક હોસ્પિટલ છે, જ્યાં મનના આત્માના રોગોનું નિવારણ થાય છે. સંસ્કૃતિના ધ્વજધારીસમા આ મંદિરો પરમાત્માને
પામવાના આલંબિત પગથિયાં છે.
(ફોટોગ્રાફી : શ્રી જસુભાઈ સી. શાહ—મુંબઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org