________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૭૩
૫. “સ્ત્રીનીતિબોધ' વિભાગ ૧, પુષ્પમાલા', “બોધવચન', છે અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી-પુરુષ માટે વાંચવા
“વચનામૃત', “મહાનીતિ' વગેરે સ્વતંત્ર બોધ વચનમાલા. યોગ્ય અને ચિંતન કરવા યોગ્ય છે. આ કૃતિમાં સાચા શિક્ષણ ૬. “પંચાસ્તિકાય' ગ્રંથનું ગુજરાતી ભાષાંતર.
દ્વારા નવયુવકો સન્માર્ગે વળે એ ઉદ્દેશ રહેલો છે. રાજા, શ્રીમંત,
વ્યાપારી, બાળક, યુવક, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ૭. “શ્રી રત્નકરડ', “શ્રાવકાચાર'માંથી ત્રણ ભાવનાઓનો
ધર્માચાર્ય, અનુચર, દુરાચારી અને દુઃખી વગેરેનાં કર્તવ્ય અનુવાદ, સ્વરોદયજ્ઞાન', દ્રવ્યસંગ્રહ', “દશવૈકાલિક
બતાવીને પોતપોતાનાં કાર્યો કરવાની સૂચના આપી છે. વગેરે ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર અને આનંદઘન ચોવીશી'માંથી કેટલાંક સ્તવનોનો અર્થ.
ધર્મનું મૂળ સત્પરુષોનો વ્યવહાર છે. જુદા જુદા ધર્મોનો
માત્ર દૃષ્ટિભેદ છે, તાત્ત્વિક ભેદ નથી. આ માળાનાં સૂત્રાત્મક ૮. વેદાંત અને જૈનદર્શન સંબંધી નોંધ
વાક્ય વાંચનારની બાહ્ય વૃત્તિને રોકીને સત્ય શું છે તે કરવા ૯. ઉપદેશ નોંધ, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર ૧-૨ માટે પ્રેરિત કરે છે. ૧૦. ત્રણ હસ્તલિખિત નોંધ, આત્યંતર પરિણામ, અવલોકન
મોક્ષમાલા વગેરે.
આ ગ્રંથ શ્રીમદે ૧૬ વર્ષ, ૫ માસની ઉંમરે ત્રણ શ્રીમદના રચેલા સાહિત્યમાંથી કેટલાક ગ્રંથોનું અવલોકન દિવસમાં રચ્યો છે. મનુષ્યોની આધ્યાત્મિક જિજ્ઞાસાને સંતોષવા નીચે મુજબ છે :
આ કૃતિની રચના કરી અને ઉદ્દેશ્યને અનુરૂપ એનું નામ સ્ત્રીનીતિબોધ : વિભાગ ૧ “મોક્ષમાલા” રાખ્યું. આ “મોક્ષમાલા', “બાલાવબોધ' નામથી પણ
પ્રચલિત છે. “મોક્ષમાળા'માં વિશેષતઃ જૈનધર્મને અનુલક્ષીને શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા ૧૬ વર્ષની ઉંમર પહેલાં લખાયેલ લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં
ચર્ચાના વિષયો રાખ્યા છે. શ્રીમદ્ભા શબ્દોમાં “એમાં જૈનમાર્ગને શ્રીમદે સ્ત્રીશિક્ષણ વ્યાપક બને, એની સાથે તેમનામાં વાંચવાની
યથાર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વીતરાગ માર્ગ પર રુચિ-વૃદ્ધિ થાય એટલા માટે સ્ત્રીઓને યોગ્ય સારા ગ્રંથો
આબાલવૃદ્ધની રુચિ થાય, એનું સ્વરૂપ સમજાય એટલા માટે લખવાની વિદ્વાનોને વિનંતી કરી છે. ગ્રંથમાં સ્ત્રીઓમાં ગાઈ
એની ‘બાલાવબોધ'રૂપમાં યોજના કરી છે. એમાં તત્ત્વજ્ઞાન અને શકાય તેવા રાગમાં ગીત, ધોળ કે ગરબાની પદ્ધતિ અનુસાર
શીલના બોધનો ઉદ્દેશ છે.” ચાર વિભાગ કર્યા છે. “સ્ત્રીનીતિબોધ'ના ત્રણ ભાગ લખવાનો
“મોક્ષમાલા” ગ્રંથ સં. ૧૯૪૦ (ઈ.સ. ૧૮૮૩-૮૪)માં વિચાર શ્રીમદે કરેલો, પરંતુ બીજો અને ત્રીજો વિભાગ લખાયો
લખાયો અને સં. ૧૯૪૪ (ઈ.સ. ૧૮૮૭-૮૮)માં પ્રકાશિત કે નહીં તેની જાણ નથી. નીતિ સંબંધી શ્રીમદ્દના વિચારો ઘણા થયો. આત્મકલ્યાણની ભાવના, જ્ઞાન, શાંતિ અને પરમ ઊંડા છે. નીતિને શ્રીમદ્ સમસ્ત આધ્યાત્મિકતાનું મૂળ માને છે. આનંદની પ્રાપ્તિ, પરોપકાર, દયા, ક્ષમા, વિવેકબુદ્ધિની પ્રાપ્તિ આ ગ્રંથમાં નીતિ, સદાચાર, સત્ય, શીલ, ઉદ્યમ, શિક્ષણ જેવા માટે “મોક્ષમાળા'ના પાઠ કરવા જોઈએ. પ્રસંગો અને પ્રૌઢ વયની સ્ત્રીઓને વાંચવા ગમે એવા વિષયોને સરળ ઉદાહરણોથી રુચિકર બનાવેલા ૧૦૮ શિક્ષાપાઠોનું ભાવપૂર્વક ભાષામાં નિરૂપિત કર્યા છે.
ચિંતન-મનન જીવનને મોક્ષાભિલાષી બનાવવા સહાયરૂપ થઈ
શકે. પુષ્પમાલા
ભાવનાબોધ શ્રીમદે ૧૬ વર્ષની ઉંમર પહેલાં લખેલ કૃતિ છે. એમાં
સં. ૧૯૪૨ (ઈ.સ. ૧૮૮૫-૮૬)માં રચાયેલ સૂત્રાત્મક વાક્યોની શૈલીમાં તથા માળાની જેમ આવર્તન થઈ શકે એ હેતુથી ૧૦૮ વાક્ય લખેલાં છે. આ કૃતિ કોઈ વિશિષ્ટ
‘ભાવનાબોધ' ગ્રંથ નાનો હોવા છતાં વૈરાગ્યની ભાવનાને સંપ્રદાયને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સર્વસાધારણ નીતિધર્મ
પૂર્ણતયા વ્યક્ત કરે છે. અધ્યાત્મજીવન માટે જે બાર અને કર્તવ્યની દૃષ્ટિએ લખાઈ છે. જે રીતે માળામાં ૧૦૮
ભાવનાઓને જીવનમાં દઢ કરવાની હોય છે તેને રોચક
દૃષ્ટાંતોથી સમજાવવામાં આવી છે. તત્ત્વજ્ઞાન, શીલ અને અનંત મણકા હોય છે એમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથેલી
સુખની પ્રાપ્તિ માટે જે સાધ્ય-સાધન મહાવીર સ્વામીએ પ્રકાશિત
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org