SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સ્વપ્ન શિલ્પીઓ શ્રીમદ્ રાજચંદ્ર (ઈ.સ. ૧૮૬૭- આધ્યાત્મિક તથા ચારિત્ર્યશીલ જીવનનો પ્રભાવ ગાંધીજીના મન ૧૯૦૧)ની સાહિત્યસાધના પર એટલો બધો પડ્યો કે એ એમને પોતાના ગુરુ માનવા લાગ્યા. ભારતવર્ષની આત્મસાધના ઘણી પ્રાચીન અને સુપ્રસિદ્ધ જામનગરમાં વિદ્વાનોની બે સભાઓમાં બાર અને સોળ છે. એ જીવનસાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષ વિખ્યાત છે. આ ઋષિપરંપરા બુદ્ધ અને મહાવીર પહેલાંની છે. એમના અવધાન કરી બતાવ્યાં, જેને પરિણામે એમને “હિંદનો હીરો’ પછી પણ આજદિન સુધી આ સાધનાને પ્રાપ્ત કરેલ અનેક સંત બિરુદ મળ્યું. બોટાદમાં બાવન અવધાન કર્યા, સં. ૧૯૪૩ મહાત્મા પુરુષ દેશના જુદા જુદા ભાગોમાં ભિન્ન-ભિન્ન (ઈ.સ. ૧૮૮૬-૮૭)માં મુંબઈમાં ફરામજી ઇન્સ્ટિટ્યૂટ અને પરંપરાઓમાં અને ભિન્ન-ભિન્ન જાતિઓમાં થયા છે. આ જ બીજાં સ્થળોએ શતાવધાની અદ્ભુત શક્તિનો પરિચય કરાવ્યો અને “સાક્ષાતુ સરસ્વતી'ની પદવીથી સુશોભિત કરાયા. સં. અધ્યાત્મ-પરંપરામાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રની જીવન-સાધના પણ અત્યંત પ્રેરણાદાયક અને જીવનપ્રેરક છે. ૧૯૫૭, ચૈત્ર વદિ ૫, મંગળવારે (ઈ.સ. ૧૯૦૧) શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત શરીરનો ત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. ભક્તિશીલ અને સેવાભાવી માતા-પિતા દેવબાઈ અને “એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, રવજીભાઈને ત્યાં વવાણિયામાં વિ.સં. ૧૯૨૪ (ઈ.સ. ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; ૧૮૬૭)માં જન્મ થયો હતો. માત્ર સાત વર્ષની વયે સં. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, ૧૯૩૧માં એમને જાતિસ્મરણ થયું અને વૈરાગ્ય વધવા લાગ્યો અને નવું શીખવાની તથા એના ઉપર ચિંતન-મનન કરવાની પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” આદત હતી. દસ વર્ષની ઉંમરે અનેક વિષયો ઉપર છટાદાર સાહિત્યસાધના સુંદર ભાષણ કરતા હતા. ૧૧ વર્ષની ઉંમરે એમણે શ્રીમદ્ રાજચંદ્રનું સમગ્ર જીવન પ્રેરણાદાયક છે, પરંતુ અખબારોમાં લેખ લખવાનો પ્રારંભ કર્યો. તેરમા વર્ષથી શ્રીમદ્ એમની જિક આગંતર વર્ષથી શ્રીમદ્ એમની આત્મિક આત્યંતર અવસ્થાનો નિચોડ તો એમના પ્રેરક નવા નવા વિષયોનું અધ્યયન કરવા લાગ્યા અને પંદર વર્ષ સુધી લખાણમાં મૂર્તસ્વરૂપ પામે છે. એમનો જીવન-સંદેશ જીવનમાં અનેક વિષયો સંબંધી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વ્યવહારમાં નીતિધર્મ ઉતારવા માટે એમનાં લખાણોનું નિષ્ઠાપૂર્વક નિત્ય મનન અને ઉપર અત્યંત ભાર મૂક્યો હતો. અનુશીલન કરવું જોઈએ. સં. ૧૯૪૭ (ઈ.સ. ૧૮૯૦-૯૧)માં શ્રીમદ્ રાજચંદ્રને શ્રીમા લેખ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં એકત્રિત સમ્યગુ-દર્શન, આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થઈ અને એ શાંત આ સાત કરવામાં આવ્યા છે. એમાં વય અનુસાર શ્રીમતું સમસ્ત સ્થિર થઈ પરમ નિગ્રંથ પદ તરફ વળ્યા. આ પરમસ્થિતિ આવ્યંતર જીવન આપણી સમક્ષ તાદેશ ખડું થાય છે. ગુજરાતી પ્રાપ્તિનો આનંદ વ્યક્ત કર્યો. સાહિત્યમાં આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શ્રીમદ્રની સ્વતંત્ર “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? રચનાઓ, અનૂદિત રચનાઓ, પ્રશ્નોત્તરરૂપમાં લખાયેલ લેખ, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો? સ્વયં ચિંતનરૂપ કે ઉપદેશાત્મક લેખ આ ગ્રંથમાં સંગૃહીત છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, શ્રીમદ્ સર્વ લખાણના નીચે પ્રમાણે વિભાગ કરી વિચરશું કવ મહપુરુષને પન્થ જો?” શકાય. ઈ.સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં ગાંધીજી સાથે ૧. મુમુક્ષુઓ પર લખેલા પત્ર શ્રીમની સૌ પ્રથમ મુલાકાત થઈ. એમની વિચક્ષણ ૨. સ્વતંત્ર કાવ્ય સ્મરણશક્તિ અગાધ જ્ઞાન અને એટલું બધું સમ્માન જોઈ ગાંધીજી એમના પર મુગ્ધ થયા. આ પ્રથમ મુલાકાતમાં જ ૩. “મોક્ષમાળા’, ‘ભાવનાબોધ', “આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ ત્રણ નિર્મલ ચારિત્રશીલ, સાચા જ્ઞાની અને આત્મદર્શનની તીવ્ર સ્વતંત્ર ગ્રંથ. ઝંખના કરનાર શ્રીમદ્ પ્રત્યે ગાંધીજી ખૂબ જ આકૃષ્ટ થયા. ધીરે ૪. મનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ જેવા સ્વતંત્ર લેખ ધીરે શ્રીમદ્ પ્રત્યે ગાંધીજીનો ભક્તિભાવ વધ્યો અને એમના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy