________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૫૯ અનેકવિધ હોદ્દા ભોગવેલ છે તથા ગુજરાતની ડિ. ૩૨૩ બીમાં આયોજન. નોંધનીય ફાળો રહ્યો છે.
-પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર -લાયન્સ ડિ-૩૨૩-બીના કેબિનેટના ડિ–ચેરમેન, ગુજરાતનાં ગામડાંનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમિટીના ચેરમેન કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. તથા અનેકવિધ હોદ્દાઓ ભોગવ્યા.
-યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર', “ઊંઝા કેળવણી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની બોર્ડ', “જી. એલ. પટેલ હાઇસ્કૂલ’, કે. એલ. પટેલ મહિલા પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ શતાબ્દીસ્કૂલ', ‘નવજીવન કેળવણી મંડળની કારોબારીમાં અવિરત સેવાનું પ્રદાન.
-નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, -ઊંઝામાં નગરનાં જિમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં પ્રતિભા વિકાસ અભિયાનના કો. ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ પ્રદાન. -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ
પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક “નાટ્યસ્પર્ધાઓ’, ‘વક્રુત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની દરેક “સંગીતશાળા’, ‘નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્ધાટનોમાં પ્રધાન કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભૂમિકા. રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા
ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત પુત્રી : સેજલ-બહેન અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ સેવાકીય પ્રવૃત્તિઓ ‘લાયન્સ ક્લબ ઊંઝાના નેજા હેઠળ મુખ્ય તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર પ્રેમનો ધોધ વહાવ્યો છે. ગુજરાતનાં ગામો ધાનેરા, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, -પોતાની વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે રહી છે. શિખરજીની ધર્મશાળામાં વિભાગ ઉપર નામકરણ. બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં અનેકવિધ સેવાકીય જૈનશાસનની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ચાલુ છે. પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ
-ઊંઝા નગરના ૧૦૦ વર્ષ જૂનાં ઉપાશ્રય-વાડી ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું
આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને આયોજન કરી ચેરમેન પદે રહી, મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ
ખાતમુહૂર્ત કરવાનો અનેરો લાભ, શાંતિનગરમાં જૈન સંઘમાં પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન,
બનેલ આરાધનાભવનના ઉદ્ઘાટનનો લાભ, તથા નીચેના ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે
હોલના વિભાગમાં નામાભિકરણમાં એક ભાલ ઉપર શ્રી ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી
સુરેશભાઈ અને તેમના સુપુત્રોનું નામ તથા બીજા ભાલ ઉપર ઊજમિનિસ્ટર નલિનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા
શ્રી ગિરિશભાઈ તથા તેમના પુત્રોનું નામ મૂકી ઉત્તમ હતા. સાઇટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી.
અનુમોદનીય કાર્ય કર્યું છે. ચૈત્ર આસો માસની ઓળીને કાયમી -ઇન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.’ મેલ્વિન જોન્સ ફેલો ધોરણે અનુદાન આપેલ છે. કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે તરીકે બિરુદ મેળવ્યું અને “આર.એમ. એફ.” રોહિત મહેતા ઊંઝા નગરમાં સ્વામીવાત્સલ્ય, શીતલનાથ ભગવાનની દેરીનું ફેલો” તરીકે સમ્માનિત કરવામાં આવ્યા હતા. અનેકવિધ અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજા-દંડન લાભ. એવોડૅ મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ઊંઝા-મહેસાણા વચ્ચે ભાડુ વિહારધામમાં ઉપાશ્રયમાં તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ
મેઈનગેઈટના ઉપરની મુખ્ય સ્કીમમાં લાભ લીધેલ છે. કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ
અનુમોદનીય કાર્ય... કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર,
ઊંઝા નગરમાં નૂતન દહેરાસરમાં બાવન જિનાલયમાં ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોરકેમ્પોનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org