________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૭૫ લલિત કલા અકાદમી-ગાંધીનગરના ત્રણ એવોટ્સ એપ્લાઇડ મિત્ર સમાન મૃત્યુ વિશે ડૉન વાનનું કથન છે : “મૃત્યુ હંમેશ આર્ટમાં તથા કાલિદાસ સમારોહ–ઉજ્જૈનના બે એવોર્ડ અને આપણા ડાબા પડખે, એકાદ હાથ છેટે ઊભું હોય છે. એ મધ્યપ્રદેશ કક્ષા પરિષદનો એક એવોર્ડ-પેઇન્ટીંગ વિભાગમાં હંમેશાં તમને નીરખતું રહે છે, છેક સુધી અને છેવટે એક એમણે મેળવ્યા. વન મેન શૉ તથા ગ્રુપ શૉ મળીને પંદર દિવસ એ તમને નાની ટપલી મારે છે અને કહે છે-“ચાલો, ચિત્રપ્રદર્શનો એમણે યોજ્યાં.
વખત થઈ ગયો છે.” ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એ કવિ સુરેશ દલાલની પણ એક સુંદર અભિવ્યક્તિ છે : હેતુસર ‘ગુજરાતી લેટરિંગ બુક” તથા “કલા સંપર્ક-કલર
“મરણ તો ભિક્ષુ જેવું થિએરી’ નામનાં બે પુસ્તકો પણ તૈયાર કર્યા. ગુજરાતની
કોઈને પણ બારણે અનેક પ્રકાશન સંસ્થાઓ માટે ઇલસ્ટ્રેશન્સ બનાવ્યાં.
કારણે-અકારણે સી.એન.માં કલાશિક્ષણ આપતાં આપતાં વિઝિટિંગ લેક્ટર
આવીને ઊભું રહે તરીકે આર.સી. ટેકનિકલ અમદાવાદમાં તથા ગૂજરાત
અને કહ્યા વિના કોણ જાણે કેટલુંય કહે, વિદ્યાપીઠમાં પણ સેવાઓ આપી.
કરી મૂકે સ્તબ્ધ; નિઃસ્તબ્ધ.” કાન્તિભાઈના પત્ની રમાબહેને એપ્લાઈડ આર્ટનો
આ આર્ટ ગેલેરીમાં જગદીપનાં સ્મૃતિચિત્રો નિહાળીએ અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરી સંસારની ધુરા સંભાળી દીકરા બૈજુએ તથા મોનાર્ક એપ્લાઇડ આર્ટનો અભ્યાસ પૂરો કર્યો છે.
જગદીપ સ્માર્ત, ચિત્ર, નાટક અને કવિતા એમ ત્રણેયમાં વાસ્તવલક્ષી ચિત્રકળામાં રૂચિ અને વિશ્વાસ
ઊંડો રસ ધરાવનાર કલાકાર, પરંતુ મુખ્યત્વે ચિત્રકાર. ધરાવતા કાન્તિભાઈને જૂના ફિલ્મી ગીતો પ્રત્યે એટલો બધો લગાવ છે કે, વાત વાતમાં જો એનો ઉલ્લેખ થઈ જાય તો
કાકા વાસુદેવ સ્માર્ત ચિત્ર કરતા હોય ત્યારે બાળ
જગદીપ ઘરમાં એમની આગળ પાછળ પીંછી અને આખા ને આખા ગીતો ગાવા લાગે અને સંગીત પ્રત્યેની
કલર લઈને ફર્યા કરતો, ઘરની ભીંતને કેનવાસ સમજી મુગ્ધતા એટલી બધી છે કે આ ઉંમરે પણ કે ગીતના શબ્દોને તાલબદ્ધ કેવી રીતે ગોઠવાયા એનું આશ્ચર્ય એ બાળકની જેમ
- ચીતર્યા કરતો. વ્યક્ત કર્યા કરે!
* રંગ અને રેખા ઉપર બારીકાઈથી અભ્યાસ કરવાની
વાસુદેવકાકાએ આપેલી સલાહ કારગત નીવડી. અડસઠ વર્ષની ઉંમરે જીવનના આ તબક્કામાં સતત આગળ ને આગળ વહેતા રહેતા સમયના પ્રવાહમાં પોતાને
પરિણામે એમનાં ચિત્રોમાં રંગની પ્રતિભા અને રેખાની ઓગાળીને આજે તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવથી દાદા
સરળતા ખૂબ મીઠાશનો અનુભવ કરાવતી બની. ભગવાનની ભક્તિમાં રત રહ્યા કરે છે. એમના વિદ્યાર્થીઓ કે કેનવાસ હોય કે પેપર હોય, એક્રેલિક હોય કે વોટર શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. શક્ય છે, નવસારીના બજારના પેલા કલર, તેની માવજત પર જગદીપનું પ્રભુત્વ દાદ માંગી સાઇનબોર્ડ પણ એમને યાદ કરતા હોય.
લે તેવું. શોક ન કરીએ, પ્રાર્થના કરીએ
* પ્રથમ નજરે લોકકલાની યાદ અપાવી દે તેવાં ચિત્રો
પરંતુ શૈલી પોતાની વિકસાવી. સ્વ. ચિત્રકાર જગદીપ સ્માત
* એમ. એફ. હુસેનની બાયોગ્રાફી ‘દાદાનો ડંગોરો લીધો, એકબીજાનો પરિચય અમારો આમ તો ઘણા વર્ષોનો,
તેનો મેં ઘોડો કીધો.....” નામથી ગુજરાતી પુસ્તક મિત્ર પણ છેલ્લા કેટલાક મહિના થયા–એમાં આત્મીયતાનો ઉમેરો
શ્રી અનિલ રેલિયા સાથે તૈયાર કર્યું. થયો હતો. સુરતથી એમનો ફોન આવે અહીં અમદાવાદમાં અને લાંબી લાંબી વાતો થાય કલાના ક્ષેત્રની. રૂબરૂ મળવાની કે સુરત શહેરના સાંસ્કૃતિક વારસા સમાન જૂનાં મકાનોનાં વાત સાથે ફોન પૂરો થાય. જગદીપ સ્માર્તના અવસાનની જાણ
અમૂલ્ય સ્કેચ-હજારોની સંખ્યામાં જગદીપની સ્કેચ સાથે એક પ્રકારનો ખાલીપો અનુભવાય છે. અનંતકાળના
બુક્સમાં સચવાયેલ પડ્યાં છે—જે સ્થળોએ હાલ નવાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org