________________
છે
(૪૩) ભાવનગર-ઘોઘા-છ'રીપાલિત યાત્રા-પ્રવાસ ૭૭૫ યાત્રિકોના સંઘપતિ શુભ નિશ્રા શાસનસમ્રાટ સમુદાયના
પૂ. મુનિશ્રી દિવ્યસેનવિજયજી મ.સા. (સં. ૨૦૬૩). (૪૪) ભાવનગર-ઘોઘા છ'રીપાલિત યાત્રા પ્રવાસ. ૩00 યાત્રિકોના સહસંઘપતિ. શુભ નિશ્રા પ.પૂ. આ.ભ.
કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાય) (સં. ૨૦૬૩). ભાવનગરમાં ૬૦૦ આરાધકોનાં સમૂહ આયંબિલ તપના લાભાર્થી. દરેક આરાધકનું ૫00 ગ્રામ સાકરથી બહુમાન (સં. ૨૦૬૩) (શ્રી સંઘ દ્વારા બહુમાન). ભાવનગર-વરતેજ રોડ નાની ખોડિયાર મંદિરમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના લાભાર્થી હસ્તે
સહપરિવાર. ૪૭) વલ્લભીપુર એસ.ટી. સ્ટેન્ડમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના સંપૂર્ણ લાભાર્થી હ. ભોગીભાઈ,
અનુભાઈ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ તથા સહપરિવાર. ૮) શાસનસમ્રાટ ૫.પૂ. આ.ભ. નેમિસૂરીશ્વરજી મ.સા.ની આચાર્ય પદવી જેઠ સુદ-૫ ભાવનગરમાં થયેલ હતી.
તેની યાદગીરીરૂપે જેઠ સુદ૫ ભાવનગર સકળ સંઘમાં (આશરે ૫000 ઘર) પાંચ લાડવાની પ્રભાવનાના
કાયમિક સહલાભાર્થી. છે. (૪૯) શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રસેનસૂરીશ્વરજીના સ્વર્ગવાસસ્થળે વિહારધામના (ઇદ્રામણ)
સહલાભાર્થી. (૫૦) વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત પાંજરાપોળના આધારસ્થંભના લાભાર્થી. (૫૧) ડેમ પાંજરાપોળ તથા ગિરિવિહાર-ભોજનશાળામાં-યોગદાનના લાભાર્થી. (૫૨) વલ્લભીપુર તા. શાળા નં. ૧-ધોરણ પ્રથમના દરેક વિદ્યાર્થીને સ્લેટ-ચોપડી-ટિફિન બોક્ષના લાભાર્થી. (૫૩) શેરીસા તીર્થમાં ૨૦૬૪ ચૈત્રમાસની ઓળીના સહ લાભાર્થી નિશ્રા પ.પૂ.આ. ભગવંત કલ્પજયસૂરીશ્વરજી
મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાયના). (૫૪) વલ્લભીપુર વાઘા-મહારાજની જગ્યાના મંદિરના ખાતમુહૂતના સહલાભાર્થી પ્રતિષ્ઠા-પ્રસંગે લક્ષ્મીનો
સઉપયોગ. (સંત શ્રી પ.પૂ. ઝીણારામ બાપુ શિહોરના ગાદીપતિ) (૫૫) ભાવનગર શ્રી સંઘના પાંચ ઘોડીયા પારણા પધરાવવાનો અમૂલ્ય લાભ. I (૫૬) ભાવનગર શ્રી ચતુર્વિધ સંઘનો સ્વામિવાત્સલ્યનો લાભ (૧૮000 માણસોનું સંઘ જમણ) T (૫૭) વિજયરાજનગરમાં આયંબિલની આરાધનાનો લાભ ઉપરાંત દરેક આયંબિલના તપસ્વીઓનું કાયમી બહુમાન
કરાવવાનો લાભ. (૫૮) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણના પારણાનો પાંચ દિવસનો ભવ્ય મહોત્સવનો લાભ ૯) કંચનભક્તિધામ શિલારોપણ પ્રસંગની ઉજવણીના સંપૂર્ણ લાભાર્થી અને આ પ્રસંગે પધારેલ ૧૫૦૦ સ્વામિ
સાધર્મિકોનું ભવ્યાતિભવ્ય બહુમાન. (60) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણ પ્રસંગે પધારેલ ૨૦૧૦ મહેમાનોનું ભવ્યાતિભવ્ય બહુમાનનો લાભ (૬૧) વાપી–એકતાબેનની દીક્ષા પ્રસંગે અમૂલ્ય ભક્તિનો લાભ. (૬૨) વિજયરાજનગર પ.પૂ. મુનિ ભગવંત જિનરત્નવિજય મ.સા.નો ૫૪મી ઓળી પ્રસંગે ચતુર્વિધ સંઘની છે નોકારશીનો લાભ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org