________________
૪૦૯
સ્વપ્ન શિલ્પીઓ અને જીવનને સાદગીમાં રાખી લાલચ, લોભ સામે પારદર્શિતા, હતા શ્રી ચંદ્રશંકર અંતાણી, એમના નાના ભાઈનું નામ શ્રી સત્યતા જાળવી રાખ્યાં. એમણે પોતાના નિવાસસ્થાને મોટા જન્મશંકર અંતાણી, જેઓ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન શ્રી અક્ષરે સૂત્ર મુકાવ્યું કે, “કોઈએ ઘરે આવી મળવું નહીં. ઢેબરભાઈના વર્ષો સુધી સાથી રહ્યા. પાછળથી પંચાયત ઘરનાને મળવું નહીં. ઓફિસનું કામ ઓફિસે જ લાવવું.” અધિકારી બનેલા આ ડૉ. અંતાણીએ પોતાના રાજકોટ ઘણા એને ‘વેદિયા' કહેતા. મોટા હોદ્દા પર છતાં
ભક્તિનગરમાં આવેલા મકાનનું નામ રાખ્યું “મનુષ્યયન ચાલીને અથવા ભાડૂતી રિક્ષામાં ઓફિસે જાય. નિયમિત જાય.
ઈશ્વરકૃપા'. મોટા અક્ષરે કોતરાવેલું, એટલું જ નહીં પરંતુ રોજનું કામ રોજ પતાવે. કોઈની સાડીબાર ન રાખે. સ્પષ્ટ
નિવૃત્ત થયા પછી પોતાના મકાનમાં રહેવા ગયા ત્યારે રોજ વક્તા.
સવારે ઊઠીને ફળીમાં ઊભા રહી મકાન પર કોતરાવેલ સૂત્ર
મનુષ્યયન, ઈશ્વરકૃપા' એ વાંચતા. આ એમનો નિત્યક્રમ. એમનાં પત્નીનું નામ સુધાબહેન બધેકા. એ પણ પતિ
તેઓ સામાન્ય વાતચીતમાં પણ સલાહ આપે કે જો મનુષ્ય જેટલાં જ સત્યને જ ઈશ્વરતુલ્ય માનનારાં. ગરીબાઈને
પૂરા દિલથી પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, નિરાશ સ્થિતિમાં પણ સ્વેચ્છાએ સ્વીકારી લીધેલ અને એમાં સુખ ગમ્યું. આવા
આશાવંત રહીને પોતાના ધ્યેય હેતુ માટે લાગી રહે તો અવશ્ય માનવી લાંબું જીવતાં નથી તેમ શ્રી બધેકા લાંબું ન જીવ્યા,
એમના ઉપર ઈશ્વરની કૃપાદૃષ્ટિ થાય જ છે, એ સનાતન સત્ય પરંતુ સત્ય, પ્રામાણિકતા અને પુરુષાર્થમાં જ ઈશ્વરનો વાસ છે
છે. દવાખાનામાં દર્દીઓને પણ આ વાત સમજાવે કે ઈશ્વરની તે મુજબ જીવીને જીવનને સાર્થક કર્યું.
કૃપાથી વહેલા સાજા-સારા થઈ જવાય. એ તબીબે પોતાના નિવાસનું નામ રાખ્યું :
આજના તબીબો સામાન્ય દર્દમાં પણ ઢગલાબંધ દવા મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા’
લખી આપે છે, તેવા તબીબી માનસના વિરોધી હતા. ઓછામાં ચંદ્રશંકર અંતાણી
ઓછી દવા પરંતુ દવા સાથે દુવા હોય તો વહેલા સાજા સારા
થવાય. એકલી દવા કારગત નીવડતી નથી એવી એમની મોટા ગજાના એ તબીબ નાગરકુળમાં જન્મેલા, પરંતુ
સજ્જડ માન્યતા હતી. એથી તેઓ ઓપરેશન થિયેટરમાં જાય એમને લશ્કરમાં સેવા આપવાની બહુ ઇચ્છા અને તેઓ
એ પહેલાં દર્દીનું ઓપરેશન સફળ થાય એ માટે ઈશ્વરને બે ભારતીય લશ્કરમાં તબીબી સેવાદળમાં જોડાયા. વર્ષો સુધી
હાથ જોડી પ્રાર્થના કરતા, ઉપરાંત ઓપરેશન સમયે હાજર લશ્કરમાં સેવા આપી. જૂના સમયના એલ.સી પી.એસ., જે
રહેલાં દર્દીનાં સગાંવહાલાં, મિત્ર, સ્વજનોને પણ દર્દી માટે એમ.બી.બી.એસ.ની કક્ષાનું હતું તે પાસ કરેલું. લશ્કરમાં કુશળ
પ્રાર્થના કરવા ઈશ્વર પાસે દુવા માગવા વિનંતી કરતા. તબીબ તરીકે માન્યતા રહી.
અમેરિકામાં એવાં ઘણાં દવાખાનાં છે, જેમાં દર્દીને રાજકોટના રહીશ એટલે નિવૃત્તિ પછી સૌરાષ્ટ્ર
ઓપરેશન કરતાં પહેલાં અને પછી બાઇબલમાંથી ઈસુ સરકારની રાજકોટની વિવિધ હોસ્પિટલમાં આર. એમ. ઓ.
ભગવાનનાં સૂત્રો સંભળાવવામાં આવે છે]. (રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસર) તરીકે જોડાયા. એમની દવાખાનામાં હાક કે એ જયારે રાઉન્ડમાં નીકળે ત્યારે નર્સે દવા, દુવા અને દ્રવ્ય આપનાર તબીબ તેમ જ આસિસ્ટન્ટ તબીબો-મદદનીશ તબીબો પૂરાં એલર્ટ
ડૉ. અંતાણીને મળવા રજાના દિવસે ઘરે ગયો. તો જાગૃત બની જતાં. સ્વભાવે માયાળુ, વાણીમાં મીઠાશ, તેમની પાસે બાજુના ત્રંબા ગામના એક ગરીબ બહેન પોતાના પ્રભાવશાળી પરંતુ લશ્કરમાં રહેલા એટલે કડક શિસ્ત
૧૫ વર્ષના પુત્રને બતાવવા આવેલા. બાળક શરીરે બેવડ વળી પાલનમાં માને. સમયપાલનના આગ્રહી. પોતે પણ સમયસર
ગયેલ. એ બંનેને એમ કે રવિવારે ડૉ. અંતાણી દવાખાનામાં આવે. તેમનું એ સમયનું નિવાસસ્થાન હોસ્પિટલના
મળશે, પરંતુ ડૉ. અંતાણી મળ્યા નહીં એથી ડૉ. અંતાણીના કંપાઉન્ડમાં. રજાના કે તહેવારના દિવસોમાં કોઈ દર્દી એમના
- ઘરે આવેલ. ડૉક્ટરે બાળકને તપાસ્યો, પોતાના ઘરમાંથી દવા ઘરે સલાહ પૂછવા જાય તો પણ દર્દીને માન આપે.
પણ આપી. બાળકને વારંવાર ઉધરસ-ખાંસી આવતાં ત્યારે માનવદેહની એમને બહુ કિંમત. એવા મોટા ગજાના તબીબ પીડા પામતો. એથી એ બહેનની હાલત પૂછી અને પોતાના
Jain Education Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only