SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ સ્વપ્ન શિલ્પીઓ ખિસ્સામાંથી રૂ. ૧૦૦ની નોટ કાઢીને એ બહેનને દવા સાથે અને તેના પરથી ડૉ. નરેન્દ્રભાઈ પટેલ ધર્મજ ગયા અને આપી અને સમજાવ્યું એ નાણાંથી ગાયનાં દૂધ–ઘીને રોજ દવાખાનું શરૂ કર્યું. ધર્મજને વતન બનાવ્યું. સવારે ઊનું કરી, હળદર સૂંઠ નાખી બાળકને પિવરાવે, જેથી થયું એવું કે પૂ. રવિશંકર મહારાજના કહેવાથી ડૉ. બાળકને શક્તિ આવે, રાહત થાય. નરેન્દ્રભાઈ પટેલે ધર્મજ રહીને દાંતનું દવાખાનું શરૂ કર્યું તો એ બહેનની વિદાય પછી અમોએ ડૉ. અંતાણીને પૂછ્યું ખરું પણ તેઓ ત્યાં એટલા લોકપ્રિય બની ગયા કે, ધર્મજ તો માલૂમ પડ્યું કે એ બાળક દર્દીને ફેફસાં પર ક્ષયની અસર ગામમાં શ્રી સી. જી. ફ્રિઝીવાળા આરોગ્યભવનના મકાનમાં હતી એથી દૂધનો આહાર જરૂરી હતો. ક્ષયરોગનું દવાખાનું ચાલુ હતું તે ગામ લોકોની વિનંતીને માન આમ ડૉ. અંતાણી અવારનવાર જરૂરિયાત મુજબ આપીને ડૉ. નરેન્દ્રભાઈ પટેલે આ ક્ષયરોગના દવાખાનાનો ગરીબ દર્દી માટે દવા, દુવા ઉપરાંત ખિસાખર્ચા પણ આપતા. વહીવટ સંભાળ્યો અને આ જ દવાખાનામાં તેઓએ પોતાના અભ્યાસ અને અનુભવોને આધારે કેન્સરનું દવાખાનું શરૂ કર્યું, જાણીતા હાડવૈદ્ય પારસી મંચેરશાને પણ આવી રીતે જ જે વધુ જુસ્સાથી ચાલ્યું અને કેન્સરના દર્દીઓને એ દર્દીને સારવાર ઉપરાંત દવા અને ખિસ્સાખર્ચી આપતાં દવાખાનામાં સારી અસરકારક સેવા મળી. દવાખાનું અતિ જોયેલા. એમનું સૂત્ર હતું “વિદ્યા વેચાય નહીં' એમના જીવન લોકપ્રિય બની રહ્યું. કરમની કઠણાઈ એવી થઈ કે ડૉ. ઉપર શ્રી મનુભાઈ પંડિતે પરમાર્થ, પારકાને ઉપયોગી થવાની નરેન્દ્રભાઈ પટેલને પોતાને અષ્ઠિલા (પ્રોસ્ટેટ ગ્લેડ)નું કેન્સર વૃત્તિ, સેવાભાવના વર્ણવતી પુસ્તિકા લખેલી, જેનું શીર્ષક હતું થયું. વિકસ્યું. તેઓએ સંખ્યાબંધ આણંદના, અમદાવાદના તેમ વિદ્યા વેચાય નહીં'. એમ આ રાજકોટ (સૌરાષ્ટ્ર)ના નાગર જ મુંબઈના તબીબોની સારવાર લીધી પરંતુ કેન્સરને આગળ તબીબનું સૂત્ર હતું. “મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા.' ડૉ. અંતાણી હાલ વધતું કોઈ તબીબ અટકાવી શક્યા નહીં. દેવ થઈ ગયા છે પરંતુ એમનાં આ સકૃત્યોને લોકો યાદ કરે છે. તેઓનું જીવન પ્રેરણાદાયી હતું. એથી ડૉ. નરેન્દ્રભાઈ પટેલે વિશ્વભરનાં નિસર્ગોપચાર દવાખાનાંઓનો તેમ જ તબીબોનો સંપર્ક સાધ્યો પરંતુ રોગ કેન્સર રોગ મટાડવાની મૂળભૂત વિચારણા કરી મટાડી શકે એવા અનુકૂળ જવાબ ન મળ્યા. ડૉ. પટેલે પોતે લાંબું પીડારહિત જીવ્યા જ કેન્સર રોગ પરત્વે સાહિત્ય, પુસ્તકો મેળવી વાંચ્યાં અને ડો. નરેશ પટેલ પોતે જ પોતાની જાત પર પ્રયોગો શરૂ કર્યા. પરિણામે એલોપથી તબીબોની ગણતરી કરતાંય તેઓ વધુ વરસ પૂ. રવિશંકર મહારાજ સાથે નેત્રયજ્ઞમાં તેમ જ પીડારહિત જીવ્યા. દંતયજ્ઞમાં જોડાનાર ધર્મજ (જિ. આણંદ)ના ધર્મવીર સરીખા ડૉ. નરેન્દ્ર પટેલના જીવનની કહાણી રોમાંચક છે. તેઓ પોતે અમારે ડૉ. નરેન્દ્રભાઈ પટેલને અવારનવાર મળવાનું જ તબીબ, પૂ. રવિશંકર મહારાજના સ્વર્ગીય પુત્ર શ્રી મેઘાવત થતું. એમની સાથે કેન્સર રોગનિવારણની અનેક વખત ચર્ચા પંડિતજી સાથે કાંગડી ગુરુકુળની આયુર્વેદ તબીબી કોલેજમાં થઈ પરંતુ એમનો રોગ અટકી શક્યો નહીં. એમનાં પુત્રી ભણ્યા ઉપરાંત શ્રી મહારાજની ઇચ્છા મુજબ તેઓ મુંબઈ અમેરિકામાં ડલાસ-ટેક્સાસમાં ગ્રોસરી–સ્ટોર ચલાવે છે. રહીને દંતવિદ્યા શીખ્યા. એવામાં ધર્મજ ગામનાં લોકોએ પૂ. તેમની મારફત ઘઉંના જવારા રસ માટે યંત્ર-જ્યુસર વગેરે મહારાજને વિનંતી કરી કે બોચાસણ શ્રી ગંગાબહેન વૈદ્ય જે મંગાવેલ. અમેરિકામાં એ સમયે ભીંડીતેલનો કેન્સર મટાડવામાં દવાખાનું ચલાવતાં, વર્ષો સુધી લોકોની સેવા કરી (ભાલમાં પૂ. ઉપયોગ થતો, તો તેમણે પોતાના ખેતરમાં ભીંડી વાવેલ. સંતબાલજીના અનુયાયી શ્રી કાશીબહેન દવાખાનું ચલાવતાં જવારા વાવેલ, બકરીનું દૂધ લેતા. અનેક લીલાં પાંદડાંની અને લોકસેવા કરતાં હતાં, તેમ ધર્મજમાં દવાખાનું ચલાવવા વનસ્પતિઓનો રસ લેતા. ફણગાવેલા અનાજ લેતા. અને કોઈ સેવાભાવી તબીબને મેળવી દેવા વિનંતી કરી, તો એમણે કરેલા કેન્સર-ઉપચારના પ્રયોગો એટલા બધા મહારાજે ડૉ. નરેન્દ્રભાઈ એ. પટેલ, જેઓ પંડિતજી સાથે જ અસરકારક રહ્યા જે માટે કેટલાક તબીબમિત્રો એમની પાસે ભણેલા અને તેમની સાથે રહીને દંતયજ્ઞમાં સેવા આપતા ડૉ. માહિતી મેળવવા આવતા રહ્યા. એમના કેન્સરના દવાખાનામાં નરેન્દ્રભાઈ પટેલને ધર્મજ જઈ લોકસેવા, દંતસેવા કરવા કહ્યું વિટામિન સી'ના ઇજેક્શનો અપાતાં, જેથી દર્દીઓને રાહત Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy