________________
૪૦૮
સ્વપ્ન શિલ્પીઓ અન્ય રાષ્ટ્રીય દૃષ્ટિ ધરાવતા સંતસાધુઓ સાથે પત્રવહેવાર એલ.એલ.બી. વકીલ થયા પરંતુ એમને વકીલાત સદી નહીં, કરીને તેમ જ રૂબરૂ ચર્ચાવિચારણા કરીને સત્યના એટલે કે કારણ તેઓ પ્રથમ જ અસીલને કહી દે કે પોતે ખોટા ઈશ્વરદર્શન માટે જીવનમાં તપસ્યા કરવાનું રાખ્યું. જે જે વ્રતો, માનવીની વકીલાત કરવામાં માનતા નથી. (ગાંધીજીએ પણ ઉપવાસો કે યોગક્રિયા કરવાની હોય તે મુજબ જીવનને - બેરિસ્ટર થયા પછી ખોટા કેસ લેવાની ના કહેલી). પરિણામે અધ્યાત્મપ્રવાહ તરફ વાળ્યું અને આત્માની શાંતિ માટેના બધા એમના મિત્રો મોટા વકીલો છતાં આ સત્યવાદી માનવીની પ્રયત્નો, પુરુષાર્થ કરવા માંડ્યા. મૌન, એકાંત, પ્રાણાયામ, વકીલાત ન ચાલી. એમણે સત્યની ખાતર કેટલાય કેસો છોડી આસન, યોગસાધના વગેરે તરફ એમણે પ્રયાણ તેમ જ પ્રયત્નો દીધેલા. એ સત્યનું આચરણ કરનારા હતા વલ્લભીપુરના શ્રી કર્યા. આમ તો તેઓની માન્યતા રહી હતી કે માનવસેવા કરવી | દેવશંકર કૃ. બધેકા. વલ્લભીપુર એટલે બ્રાહ્મણોનું ગામ. એ જ ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ છે. એમણે પોતાની મુખ્યત્વે બધેકા અને ત્રવાડી (ત્રિવેદી) શાખના જ બ્રાહ્મણોની આત્મકથામાં સાધુસંતો સાથેના એમના વિચારવિમર્શના અનેક બહુમતી. શ્રી દેવશંકર બધેકાને બધા દેવુભાઈ” “દેવુભાઈ” પ્રસંગો આલેખ્યા છે. એમની લોકસેવા તેમ જ રાજકીય કહે. ગરીબના બેલી, નબળા માનવીઓના હામી, ગમે ત્યારે સેવામાં એમનાં પત્નીશ્રી મંછાબહેન તેમ જ કુટુંબ-પરિવારના ઘરનું ગોપીચંદન ઘસીને અન્યને ઉપયોગી થવાની ખ્વાહિશ. બહુ મોટો ફાળો રહ્યો છે. એમના એક પુત્ર શ્રી રાજેન્દ્રકુમાર સમજણા થયા ત્યારથી જ ખાદી પહેરે અન્યને ખાદી પહેરવા ખીમાણી હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલસચિવ તરીકે કામ કરી પ્રોત્સાહન આપે. રહ્યા છે. શ્રી અમૂલખભાઈ વૃદ્ધાવસ્થાને કારણે માંદા રહ્યા
દેશને આઝાદી આપવા માટેના રાષ્ટ્રીય સંગ્રામમાં ત્યારે તેઓ પુત્રના ઘરે ગૂજરાત વિદ્યાપીઠમાં રહ્યા હતા અને
૩૦ની મીઠાની લડત, બાદ વ્યક્તિગત સત્યાગ્રહ બાદ '૪૨ની છેલ્લા શ્વાસ પુત્રના ઘેર જ લીધા.
કરેંગે યા મરેંગે લડતોમાં ભાગ લીધો, જેલ પણ ભોગવી. કુંડલા તાલુકા ગ્રામસેવા મંડળ અને ખાદી કાર્યાલય,
૨૨૨ દેશી રાજ્યોને એક માળામાં પરોવીને કંડલા એવાં એમનાં કાયમી સેવા કેન્દ્રો રહ્યાં અને જીવ્યા ત્યાં
કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર રાજ્ય સ્થપાયું ત્યારે એ સમયના નેતૃત્વ સુધી જોડાયેલા રહ્યા. એમના જીવનનું મોટું પારિતોષિક તે
કરનાર શ્રી ઢેબરભાઈએ સત્યવાદી, પ્રામાણિક અને કર્મઠ મૂલ્યવાન અને સત્યનિષ્ઠ સાધુસંતો સાથેનો જીવંત સંપર્ક.
માનવીઓને ગોતી ગોતીને વહીવટીતંત્રમાં જોતર્યા. તેમ શ્રી સાધુ-સંતોએ દર્શાવેલ, બતાવેલ જીવનને માંગલિક કરવાની
દેવુભાઈ પણ સૌરાષ્ટ્રની સરકારમાં મજૂરોના કમિશનરપદે સાધના. તેઓ સૌ સાથીઓના પ્યારા મિત્ર બનીને રહ્યા.
મુકાયા. એમને કાયદાનો, વિશેષ કરીને મજદૂર-કાયદાનો દેશભક્ત, રાષ્ટ્રીય રંગે રંગાયેલા, ગાંધીખાદીને વરેલા, પરિશ્રમ
વિશેષ અભ્યાસ, મહાવરો, સૂઝ હતાં. અને પુરુષાર્થમાં માનનારા, ગુજરાતના અને દેશના એક અડીખમ લોકસેવક બની રહ્યા. માંદગીના બિછાને રહીને પણ
આગળ જતાં ગુજરાત રાજ્યમાં તેઓ પ્રોવિડન્ટ ફંડ
કમિશનર, આઈ.એ.એસ. (IAS)ના વહીવટી કેડર (પદ)માં દેશની, સ્વજનોની ચિંતા કરતા રહ્યા. સમજ્યા ત્યારથી ખાદીધારી જ કાયમી શ્વેતખાદી વસ્ત્રધારી અને માથે ગાંધીટોપી
મુકાયા પછી કલેક્ટર થયા પરંતુ ખોટું નહીં કરવાની તીવ્ર ધારણ કરનાર પ્રજ્ઞપુરુષની જેમ જીવ્યા અને ૨૦૦૬ના વર્ષમાં
મનોવૃત્તિને કારણે કલેક્ટરપદ ન ફાવ્યું તો તેઓ ગુજરાત
સરકારમાં લેબર સેક્રેટરી તરીકે મુકાયા. એ સમયના ચિરવિદાયને પામ્યા.
મજૂરપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝા રહેલા અને તેમણે જ ગાંધીજીના રંગે રંગાઈને પારદર્શક નિર્લેપ રહી
શ્રી બધેકાની માગણી કરી મજૂરખાતાના સચિવપદે મુકાવ્યા. જીવનને સાર્થક કર્યું
એ સમયે અમદાવાદની મિલોની અનેક મજૂરીને લગતી દેવશંકર કૃપાશંકર બધેકા સમસ્યાઓ, કારીગરો અને માલિકો વચ્ચે ઘર્ષણ. ઉદ્યોગોના, નાનપણથી જ ગાંધીરંગે રંગાયા અને વ્રત લીધું કે
મિલોના માલિકોએ પોતાની તરફેણમાં ચુકાદો આવે એ માટે જીવનભર ગાંધીએ ઉપદેશેલ કામ કરવું. સામાન્ય કુટુંબમાં
યેનકેન પ્રકારેણ માન અકરામ, ભેટ સોગાદ કે મોટી રકમ
આપવાની લાલચો આપેલ પરંતુ તેમણે ગાંધીસિદ્ધાંત પાળ્યો જન્મેલ પરંતુ ભણવામાં તેજસ્વી એટલે નાની ઉંમરે બી.એ.,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org