________________
સ્વપ્ન શિલ્પીઓ.
પ૬૯ જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પ્રમુખ, ચરોતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી મંડળના સભ્ય, પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં ‘ન્યુ સ્ટાન્ડર્ડ ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને વ્યવસાયી તાલીમ ટ્રસ્ટના એન્જિનિયરીંગ કું. લિ. (એન.એસ.ઇ.)' તરીકે દેશમાં મશહૂર પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. ઉપરાંત અન્ય ઔદ્યોગિક છે અને સેંકડો લોકોને રોજી રોટી પૂરી પાડે છે.
ક્ષેત્રોમાં તેઓશ્રી મુંબઈના પોતાના ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ | ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને આફ્રિકા, ઇંગ્લેન્ડ,
કાં. લિ.ના અધ્યક્ષ, એકમે મેન્યુફેક્યરિંગ કંપનીના અધ્યક્ષ, અમેરિકામાં ગુજરાતી પાટીદાર કોમના ઉદ્યોગકાર સાહસિકોએ
રોહિત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ. ના ડાયરેક્ટર, ગુજરાત ઉદ્યોગ ધંધા ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈ
મશીનરી મેન્યુફેક્યરિંગ લિ.ના અધ્યક્ષ, એગ્રો પ્રિસિસન રાજયનું વિભાજન થવાનું હતું. ગુજરાત સરકારે ગુજરાતી ઇમ્પલીમેન્ટસ લિ.ના અધ્યક્ષ બેકલાવાટ ઓફ ઇન્ડિયા લિ.ના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવા ઉદ્યોગો શરૂ કરવા અપીલ
અધ્યક્ષ તરીકે પણ એક યુવાનને શરમાવે તેવી રીતે ઘણા વર્ષો કરી, જેથી શ્રી જેઠાભાઈએ ગુજરાતની અલાયદી રાજ્ય
સેવા આપી હતી. વ્યવસ્થામાં ગુજરાતના લોકોની આબાદી વધે તે દૃષ્ટિથી મધ્ય ઉદ્યોગો ઊભા કરવા, ચલાવવા ઉપરાંત તેના સતત ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની યોજના અમલમાં મૂકી, તે વિકાસનાં ક્ષેત્રને ધ્યાનમાં રાખતા જેઠાભાઈ ભારતીય ઉદ્યોગ પ્રમાણે ઈ.સ. ૧૯૫૯થી ગુજરાત મશીનરી મેન્યુફેક્યરિંગ લિ., મંડળો, પ્રોડક્ટીવિટ કાઉન્સિલ, ઇન્ડોઅમેરિકન સોસાયટી, ગ્લાસ લાઈન્ડ ઇક્વીપમેન્ટ કું. લિ., એકમે મેન્યુફેક્યરિંગ સાથે સક્રિય રહ્યા હતા. શ્રી જેઠાભાઈની ભારતના અગ્રણી કુ. લિ., ખંડેલવાલ ઉદ્યોગ, મિલર્સ મશીનરી કુ. લિ., દૃષ્ટિવાના ઉદ્યોગપતિઓમાં ગણના થાય છે, જેને કારણે ભારત અન્ડલર એન્ડ પ્રાઇસ ઇન્ડિયા પ્રા. લિ., વજેશ ટેક્ષટાઇલ્સ સરકારે ચેકોસ્લોવેકિયા અને રશિયા ખાતે ૧૯૭૧માં મોકલેલ મિલ્સ પેટલાદ, ડિવિઝન એન. એસ. ઈ., એગ્ર પ્રિસિસન નેશનલ પ્રોટેક્ટીવિટ નામના એસોસીએશનના નેતા તરીકે ઇમ્પલીમેન્ટર લિ., (નરોડા) વગેરે ઉદ્યોગો શરૂ કર્યા, જે આજે જેઠાભાઈની વરણી કરાઈ હતી, ત્યારે તેઓ શ્રી ઇન્સ્ટિટ્યૂટ છેલ્લાં ૨૦ વર્ષોથી હજારો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ઓફ પ્રોડકશન એન્જિનિયર્સ ઇન્ડિયાના અધ્યક્ષપદે હતા. પોતાના કામદારોના બાળકોને ટેકનિકલ તાલીમ મળી રહે તે તેઓશ્રીએ પોતાના ધંધાના બહોળા વિકાસ અને અભ્યાસાર્થે માટે મુંબઈ અને ગુજરાતના કરમસદ ખાતે તેમણે જે. વી. વિશ્વના અનેક દેશોની સફરો ખેડી છે. પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. આ સંસ્થા
લાંબી દીર્ધદષ્ટિ : સર્જક પ્રતિભા પોતાના વિશાળ મકાનો અને વ્યવસ્થાઓ ધરાવે છે. કરમસદ ખાતે કર્મચારીઓનાં બાળકો માટે અંગ્રેજી માધ્યમિક શાળા શરૂ
કોઈ પણ વિષયની જાણકારી પ્રત્યેની ઉત્કટ જિજ્ઞાસા, કરવા તેમણે તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી ચંચળબા
પોતાના ક્ષેત્રના પ્રત્યેક–ખાસ કરીને યાંત્રિક બાબતો વિશેની જેઠાભાઈ પટેલ સ્મારક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ બિલ્ડિંગ
ઊંડી સમજ, સામી વ્યક્તિમાં ઢંકાયેલી શક્તિને પહેચાની બનાવવા પાછળ રૂા. ૧૬ લાખનું દાન આપ્યું છે. આણંદ
લેવાની ચકોર દૃષ્ટિ અને કરવાનાં કાર્યોને ઉત્કૃષ્ટતાથી પૂરાં કરમસદ વિભાગમાં વધુને વધુ લોકોને રોજીરોટી મળે તે માટે
કરવાનો આગ્રહ શ્રી જેઠાભાઈના અખિલ વ્યક્તિત્વની આગવી તેમણે આ વિસ્તારમાં વધુ ઉદ્યોગો શરૂ કરવા માટે
બાજુઓ રહી છે. સૌરાષ્ટ્રના ઇજનેરી ઉધોગક્ષેત્રે તેઓશ્રીની પાર્લામેન્ટના પિતા સમાન સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની શતાબ્દીએ બહુમુખી પ્રતિભાનું બાહુલ્ય એટલું વ્યાપક અને વિશાળ છે કે કરમસદમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યા.
એકાંગી દૃષ્ટિએ તેની મૂલવણી કરવી શક્ય નથી. આમ છતાં જેઠાભાઈના સફળ નેતૃત્વથી આજે કરમસદમાં વિલ
એમની યશગાથાનું અવલોકન કરીએ તો વિવિધ તેજરેખાઓની ઉદ્યોગનગર ફૂલ્યુંફાવ્યું છે. અનેક નાના મોટા ઉદ્યોગો વિકસી વચ્ચે સર્જક પ્રતિભા સવિશેષ ઝળહળી રહેલી દષ્ટિમાન થાય રહ્યા છે.
છે. અનેકવિધ ઉદ્યોગો અને સંચાલનોના અધ્યક્ષ યા નિર્દેશક
તરીકે નિરન્તર ઉદ્યોગસાધના અને સતત અભ્યાસશીલ વૃત્તિ શ્રી જેઠાભાઈ ઉપરોક્ત ધંધા ઉદ્યોગની
દાખવનાર શ્રી જેઠાભાઈએ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ જવાબદારીઓની સાથે વિખ્યાત વિદ્યાનગરના ચારુતર વિદ્યા
કાં. લિ.ની પ્રભાવક પ્રગતિ સર્જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મંડળના પ્રમુખ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ, કરમસદના
સમપ્યું છે. એમના ઉદ્યોગનું ધ્યેય માત્ર નફો કરવાની પ્રત્યેક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org