________________
૫૭૦
સ્વપ્ન શિલ્પીઓ. તક ઝડપી લેવાનું નહીં, પરંતુ પોતાની સંસ્થાઓનો વિકાસ થઈને આ સંસ્તાનો સંપૂર્ણ કાર્યભાર સંભાળી રહ્યા છે. સાધતા રહી દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ વધારતા જવાનું અને
“નવનીત'ની કારકિર્દી આજે ચોમેર પ્રસરેલી છે. સમાજનું હિત સાધતા જવાનું રહ્યું છે.
વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પર આધારિત પ્રકાશનો આ તાજેતરમાં એમના સુખ્યાત ઉદ્યોગ સંકુલ મેસર્સ ન્યૂ સંસ્થા પ્રકાશિત કરે છે, જે સંપૂર્ણ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કં. લિ. બોકારો સ્ટીલ કોમ્પલેક્ષ શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે. આ શૈક્ષણિક પ્રકાશનો તરફથી કાસ્ટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટે નોંધપાત્ર ઓર્ડરી ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી તથા ઉર્દૂ એમ પાંચ મળતાં તેને માટે ભારતમાં સૌ પ્રથમવાર ૧૬ ટનના ઇન્ગો ભાષાઓમાં પ્રકાશિત થાય છે. “નવનીત'નાં પુસ્તકોએ શિક્ષણ મોલ્ડસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે જગતમાં વિશ્વાસનું વાતાવરણ જન્માવ્યું છે. “નવનીતે શૈક્ષણિક આયાત અવેજીકરણની દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ પ્રકાશનો ઉપરાંત બાળસાહિત્ય તથા સામાન્ય જ્ઞાનને આવરી નિહાળીને બોકારો સ્ટીલ લિ. ના ચેરમેન શ્રી એમ. સોઢી ભારે લેતાં અનેક સુંદર પુસ્તકો પણ ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, પ્રભાવિત થયા હતા. એ જ રીતે નિકાસ ક્ષેત્રે અદ્વિતીય હિન્દી તથા ભારતની અનેક ભાષાઓમાં પ્રસિદ્ધ કર્યા છે. કામગીરી માટે માન્યતા હાંસલ કરનાર એમની આ કંપનીની વધારામાં સમાજના સામાન્ય વર્ગને પણ કંઈક ઉપયોગી થવું એ વિશિષ્ટ કામગીરી ટેક્ષટાઇલ્સ મશીનરી મેન્યુફેકચર્સ ભાવનાથી પ્રેરાઈને “નવનીતે” ગુજરાતી, હિન્દી, મરાઠી, એસોસિએશન દ્વારા ‘સર્ટિફિકેટ ઓફ એસ્પોર્ટ એક્ષેલન્સ' દ્વારા અંગ્રેજી તથા ભારતની અનેક ભાષાઓમાં આરોગ્યલક્ષી ઘણાં પુરસ્કૃત થયા છે.
પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. કુટુંબ વિશાળ થતાં પુસ્તક પ્રકાશનની આમ વ્યાપક સિદ્ધિના નિર્માતા તરીકેનું વિરલ સમ્માન
સાથે નવનીત ગ્રૂપે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય એવી અનેક સંપાદિત કરનાર શ્રી જેઠાભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ
પ્રકારની સ્ટેશનરીનું ઉત્પાદન શરૂ કર્યું. આ સ્ટેશનરીને તરીકે સારી એવી પ્રસિદ્ધિ પામ્યા છે. સાચે જ તેઓ ગુજરાતનું
ભારતભરમાં સારો આવકાર મળ્યો. એટલું જ નહીં આ ગૌરવ છે.
સ્ટેશનરી આજે દુનિયાના ૨૫ જેટલા રાષ્ટ્રોમાં નિકાસ પણ થાય
છે. આ બાબત શ્રી ક.વી.ઓ. સમાજ માટે ગૌરવ લેવા જેવી સમાજનું ઋણ ચૂકવવાની અદમ્ય ભાવનાનો એક
છે એમ કહું તો અસ્થાને નહીં ગણાય. દસ્તાવેજી ઇતિહાસ
કચ્છ-મોટી રાયણના વતની શ્રી રામજીભાઈ ગાલાનો નવનીત પરિવાર'ની ગૌરવગાથા બહોળો પરિવાર. વર્ષો પહેલાં શ્રી રામજીભાઈ વતન છોડીને “સંપ ત્યાં પ્રગતિ આપોઆપ
ધંધાર્થે મુંબઈમાં વસેલા. તેઓ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં
કરિયાણાનો ધંધો કરતા હતા. આ દુકાનમાં ૪ થી ૫ ભાગીદારો શ્રી ક.વી.ઓ. સમાજની એક અત્યંત જાણીતી પ્રકાશન
હતા. આવકનાં સાધનો ખૂબ ટાંચા. તેમાં ભાગીદારો સાથે કોઈ સંસ્થા એટલે “નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ'.
વાતે મતભેદ થતાં ચાલું દુકાન છોડી દેવી પડી. એટલે શ્રી નવનીત' અનેક શૈક્ષણિક પ્રકાશનો તેમજ સ્ટેશનરીનું ઉત્પાદન
રામજીભાઈ દીકરાઓ માટે કોઈ અન્ય ધંધો શરૂ કરવાનું કરે છે અને આજે શિક્ષણજગતમાં આ સંસ્થા પ્રતિષ્ઠિત સ્થાન
વિચારતા હતા. એટલામાં કમનસીબે તેમનું માત્ર ૪૫ વર્ષની ધરાવે છે.
વયે અવસાન થયું. | ‘નવનીત' ગ્રૂપમાં ભાઈઓ ગામ મોટી રાયણ (કચ્છ
પિતાશ્રીના અવસાન સમયે મુંબઈ સૌથી મોટા દીકરા માંડવી)ના વચની. હાલમાં આ “નવનીત' પરિવારના સૌથી
શ્રી લાલજીભાઈ અને એમનાથી નાના દીકરા શ્રી ધનજીભાઈ
શ્રી લાલજીભાઈ મોટા શ્રી અમરચંદભાઈ તથા અન્ય ભાઈઓમાં સર્વશ્રી
એકંદર આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. એ સમયે માતુશ્રી ડુંગરશીભાઈ, છોટુભાઈ (હરખચંદભાઈ), શાંતિભાઈ તથા
લાખાણીબાઈ નાના દીકરાઓ સાથે કચ્છમાં રહેતાં હતાં. જિતુભાઈ અને એમના દીકરાઓ-પૌત્રો મળીને ૧૫ સદસ્યો
એમની પાસે થોડી ચાંદી હતી. એ ચાંદી મોટા બે દીકરાઓને ભેગા મળીને “નવનીત' સંસ્થાનું સંચાલન કરે છે. અમુક
ધંધામાં મદદ થાય એ માટે આપી, જે વેચીને દીકરાઓએ સદસ્યો મુંબઈમાં અને અમુક સદસ્યો અમદાવાદમાં સ્થાયી
પ્રિન્સેસ સ્ટ્રીટ પર એક દાદર નીચે ખાંચામાં જૂના પુસ્તકોની
www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only