SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. પ૭૧ નાની દુકાન શરૂ કરી. “ધનજી' અને “લાલજી' ઉપરથી પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો. એની સારી એવી નકલો વેચાઈ. “ધનલાલ બ્રધર્સ' નામ આપ્યું. શ્રી ધનજીભાઈ દુકાને બેસી એમાંથી પ્રેરણા લઈ એસ.એસ.સી. માટે અન્ય વિષયો પરનાં પુસ્તકો વેચે ને શ્રી લાલજીભાઈ થેલામાં પુસ્તકો ભરીને ઘરે ઘરે પ્રકાશનો કર્યા. એ સમયે મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, વેચવા જાય. પસ્તીવાળા પાસેથી જૂનાં પાઠ્યપુસ્તકો ખરીદી પુણે (પૂના) અને અન્ય શહેરોમાં અનેક નાના-મોટા પ્રકાશકો લાવી તેને બાઇડિંગ કરાવીને વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. શૈક્ષણિક પુસ્તકો બહાર પાડતા હતા. એ પ્રકાશકો પાસેથી આવક ઓછી અને મહેનત વધુ. પુસ્તકો ખરીદી હોલસેલનો ધંધો શરૂ કર્યો. એક બાજુ પ્રકાશનો પતિના અવસાન પછી બે વર્ષે માતુશ્રી લાખણીબાઈ પણ વધતા ગયા અને બીજી બાજુ હોલસેલના ધધામાં અવસાન પામ્યા. માતુશ્રી લાખણીબાઈના અવસાન સુધી નાના પ્રગતિ થઈ. કેટલાક સમય પછી નવનીત ખાનગી પ્રકાશન ભાઈઓ તો કચ્છમાં જ રહેતા હતા. હવે મોટા ભાઈઓ તેમના સંસ્થામાંથી પબ્લિક લિમિટેડમાં ફેરવાઈ. નાના ભાઈઓને મુંબઈ લઈ આવ્યા. એ સમયે ધંધાની આવક સૌ ભાઈઓમાં એક જ લગન હતી કે ખૂબ મહેનત કરી થોડી અને કુટુંબ વિશાળ. આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિમાં ધંધો વિકસાવવો. સંજોગોમાં પણ સારો સાથ આપ્યો હતો. મોટા ભાઈઓએ પ્રામાણિકતા જાળવી રાખી હતી અને નાના શરૂઆતનાં વર્ષોમાં મુંબઈનાં ખાનગી પ્રેસોમાં પુસ્તકો છપાવવાં ભાઈઓને પણ એ જ પ્રામાણિકતાનું શિક્ષણ આપ્યું. પડતાં હતાં. એક સ્નેહીની મદદથી ૧૯૬૭માં અમદાવાદમાં મોટા ભાઈઓની નિશ્રામાં નાના ભાઈઓ મોટા થતા પોતાનું નાનું સરખું પ્રેસ શરૂ કર્યું. ત્યાં સૌથી મોટા ભાઈ ગયા, થોડુંઘણું શિક્ષણ મેળવીને એક પછી એક “ધનલાલ લાલજીભાઈ અને સૌથી નાના ભાઈ શાંતિભાઈએ વ્યવસ્થા બ્રધર્સ'માં જોડાતા ગયા. ધંધામાં વ્યક્તિઓની સંખ્યા વધતાં સંભાળી. પાછળથી શ્રી છોટુભાઈ (હરખચંદભાઈ) પણ એમાં મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટાં બાંકડા શરૂ કર્યા. જોડાયા. ગાડું જેમતેમ ગબડવા માંડ્યું. જોકે એનાથી એક ફાયદો એ શ્રી લાલજીભાઈએ અમદાવાદમાં ‘ગાલા પબ્લિશર્સ થયો કે આવકમાં થોડો ઘણો વધારો થયો. બધાએ કુટુંબ-સંપનો નામે નાની પ્રકાશન સંસ્થા પણ શરૂ કરી. એ પ્રકાશન સંસ્થામાં મંત્ર વ્યવહારમાં સાચવી રાખ્યો હતો. ગુજરાતના અભ્યાસક્રમ ઉપરનાં પ્રકાશનો તૈયાર થવા લાગ્યાં. કેવળ ૪ વર્ષના ગાળામાં માતાપિતા, એક યુવાનભાઈ શ્રી લાલજીભાઈ, છોટુભાઈ (હરખચંદભાઈ) અને સૌથી નાના અને શ્રી લાલજીભાઈની ધર્મપત્નીનાં અવસાન થયાં. આ શ્રી શાંતિભાઈએ સખત મહેનત કરી એમાં સારી સફળતા અવસાનોથી આ ભાઈઓ ઘણા દુઃખી થઈ ગયા હતા. પણ મેળવી. “નવનીત’ અને ‘ગાલાનાં પ્રકાશનોની સંખ્યા વધવા આવી આપત્તિઓમાંથી જ સંયમ, સહનશીલતા, ધૈર્ય વધતાં માંડી એટલે અમદાવાદ ખાતે એક પ્લોટ ખરીદી ત્યાં પ્રેસનું ગયા. પ્રચંડ આત્મવિશ્વાસ તથા ભગીરથ પુરુષાર્થ મનુષ્યને મોટું મકાન બાંધ્યું પરંતુ સમય જતાં બધા સીમાડા નાના પડવા હંમેશા વિજય જ અપાવે છે. લાગ્યા. આથી અમદાવાદથી થોડે દૂર, ગાંધીનગરની પાસે દંતાલી ગામે વિશાળ જમીન ખરીદી અને ત્યાં મોટું પ્રેસ ઊભું સમયાનુસાર નાના ભાઈઓનાં લગ્ન થયાં. એ કર્યું. જમાનામાં રહેવાની જગ્યાઓ સસ્તી હતી અને ભાડાં પણ ઓછાં હતાં. આથી સૌનાં રહેઠાણનો પ્રશ્ન સમય અનુસાર હલ - અમદાવાદ રહી શ્રી લાલજીભાઈએ એક મહાન કાર્ય થતો ગયો. હાથમાં લીધું. એ જમાનામાં અંગ્રેજી-ગુજરાતી વિસ્તૃત ડિક્ષનરી મળતી નહોતી. ત્યારે ઓછું ભણેલા લાલજીભાઈએ અનેક ધંધાનો વ્યાપ વધે તો જ બે પાંદડે થવાય અને હાથમાં ડિક્ષનરીઓનું દોહન કરીને સાત વર્ષના અંતે પચાસ હજાર બે પૈસા દેખાય. કેવળ દુકાનદારીમાંથી મળે કેટલું? પુસ્તકોનું એન્ટ્રીઓ તથા દોઢ લાખ શબ્દોના અર્થથી સભર એવા ગાલા પ્રકાશન જાતે જ કરીએ તો આગળ વધાય. આ વિચારને ઍડવાન્સ ડિક્ષનરી તૈયાર કરી. કેટલાક વિદ્વાનોનો તેમાં સાથ સંજોગોએ સાથ આપ્યો અને ૧૯૫૯માં એસ.એસ.સી. (જૂનું મળ્યો. ઑક્સફર્ડ કક્ષાની આ “એડવાન્ડ ડિક્ષનરી'ની પ્રસ્તાવના ધો. ૧૧) માટે એ સમયના અંગ્રેજીના એક જાણીતા શિક્ષક તે સમયના મૂર્ધન્ય સાહિત્યકાર, મોટા ગજાના રાજપુરુષ તથા પાસે અંગ્રેજી વિષય પર એક પુસ્તક લખાવી પ્રકાશિત કર્યું. એ ભારતીય વિદ્યાભવનના કુલપતિ શ્રી કનૈયાલાલ મુનશીએ લખી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy