________________
પ૬૮
સ્વપ્ન શિલ્પીઓ. છે. તેની જવાબદારી રાજેન્દ્રભાઈને સુપરત કરવામાં આવી કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે છે. રાજેન્દ્રભાઈએ તે જવાબદારી સ્વીકારી લીધી છે. કરોડો એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી રૂપિયાનાં આ શ્રી મહાવીર મેડિકલ કોલેજના પ્રોજેક્ટના લીધું. જ્યારે એ જ સમય દરમ્યાન ભારે ખંત અને સતત કન્વીનર તરીકે રાજેન્દ્રભાઈને જવાબદારી સોંપવામાં આવી મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ છે. રાજેન્દ્રભાઈ તે કાર્ય ઉત્સાહથી કરી રહ્યા છે. આ ઉંમરે એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ ધાર્મિક કાર્યોની જબરજસ્ત, સફળ કાર્યવાહી સાથે સાથે તેઓ પાસ કર્યો. મેડિકલ કોલેજ માટે રાતદિવસ પ્રવૃત્ત રહે છે. શાસનદેવ
આમ, ૧૯૨૪ થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ તેમને તન-મનથી સહાયક રહો, દીર્ધ આયુષ્ય બક્ષો તે જ
જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગક્ષેત્રની કામગીરીનો સતત પ્રાર્થના.
અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનસંપાદક : શ્રી સુરેન્દ્રમલજી લૂણિયા, કુલપાકતીર્થ પ્રમુખ લેખક વિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર : શ્રી તારાચંદજી ચોરડીયા, કુલપાકતીર્થ, સહમેનેજિંગ ટ્રસ્ટી તરીકેના શ્રમ સાધના દીર્ધદષ્ટિ વધુ ઉર્ધ્વગામી બની, જેને સૌજન્ય : હીરાચંદ બાળચંદ પરિવાર-સીક દ્રાબાદ
કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના
ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિ
આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈ વી. પટેલ
શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો સઉપયોગ ઉદ્યોગવીર શ્રી
પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. જેઠાભાઈ વાઘજીભાઈ
યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને પટેલનો જન્મ કરમસદ
નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે (તા. આણંદ, જિ.
દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. ખેડા) ખાતે ઈ.સ.
આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ ૧૯૦૪માં જુલાઈ
બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના માસમાં થયો હતો.
પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ” તેમના પિતાશ્રી
મુંબઈમાં બેલોસિસ રોડ ઉપર ૧૯૩૯માં પાંચ કામદારોના વાઘજીભાઈ પટેલ એક
સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ સંનિષ્ઠ ખેડૂત હતા.
જતાં “સ્ટેન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ શિક્ષણ પૂરું કર્યા પછી
પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બની રહી. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે
આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આસીસ્ટન્ટ
માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત
બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંક અને કામ આપવા તે લેવાની વ્યવસ્થિત તાલીમથી
સત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું હતું.
સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતા બેંક બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ સત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org