________________
કર્યું.
૨૧૦
સ્વપ્ન શિલ્પીઓ. આવાં કેટલાંક નાટકોનાં નામો જોઈએ. જેમકે (૧) “પ્રતિમાની સુધી બાળનાટ્ય સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી ચૂક્યાં પ્રતિજ્ઞા' (૨) “આણલ દે' (૩) “પ્રેમનું મોતી' (૪) છે. અલ્લાબેલી (૫) ભાડૂતી પતિ' (૬) ગાલા રાજા' (૩) આ સિવાય પણ ફિલ્મક્ષેત્રે ૧૯૭૨માં “છોટેજવાન’ માઝમ રાત' (૮) ‘સ્નેહનાં ઝેર' (૯) “મંગલ મંદિર' (૧૦) કિટ
ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે સત્ય ઘટના, પટકથા-સંવાદ ઘરનો દીવો' (૧૧) “પૂનમની રાત' (૧૨) “આવ્યા–ગયા”
૧૯૭૭માં ‘યમુના મહારાણી’ ફિલ્મ પટકથા-સંવાદ-સહલેખન (૧૩) “ભલે પધાર્યા' (૧૪) ગઢ જૂનો ગિરનાર' (૧૫)
શ્રી પ્રાગજી ડોસા, ગાંધીજીનો સત્યાગ્રહ (દક્ષિણ આફ્રિકામાં) “અલીબાબુ' (૧૬) “પાણીમાં લાગી આગ’ (૧૭) “એક જ દે
પટકથા, સંવાદ હિંદીમાં ખ્વાજા અહમદ અબ્બાસ તથા ચિનગારી' (૧૮) “પૃથ્વીવલ્લભ' (૧૯) સીતા' (૨૦)
પ્રાગજીભાઈ ડોસા સાથે લખ્યાં. “ગાડાનો બેલ' (૨૧) “વિદ્યાવારીધિ' (૨૨) “સુમંગલા' (૨૩) આતમને ઓઝલમાં રાખ મા (૨૪) “આપઘાત' (૨૫)
દૂરદર્શન અમદાવાદ પર “રસ્તે રઝળતાં રતન'ની ઝાંઝવાનાં જળ' (૨૬) “અનાહત નાદ' (૨૭) ‘ઢીંગલીઘર'
૧૯૫૬થી ૧૯૮૦ સુધીની કામગીરી પરથી ૧૩ એપિસોડની
સિરિયલ “મમતા’–સહલેખક પ્રાગજીભાઈ ડોસા “પ્રેરણા' શીર્ષક (૨૮) “ભારેલો અગ્નિ' (૨૯) “કદમ મિલાકે ચલો' (૩૦)
હેઠળ સામાજિક તથા બાળમાનસને સ્પર્શતા વિષયો પર ૧૧ વૈજયંતી’ (૩૧) “વિરાજ વહુ'.
એપિસોડની રજૂઆત લેખન, પટકથા, સંવાદનું કાર્ય કર્યું. આ ઉપરાંત નાટ્ય-શિક્ષણક્ષેત્રે પણ વનલતાબહેનનું
આકાશવાણી પરથી ૧૯૪૪થી નિયમિત રેડિયોનાટકમાં પ્રદાન યશસ્વી રહ્યું છે. એમણે ફેલોશિપ શાળામાં થિયરી તથા
ભાગ લીધો તથા બહુરૂપી', મહિલામંડળ, મોટાંઓ માટેનાં પ્રેક્ટિકલ સાથે નાટ્યશિક્ષણનું કાર્ય ૧૯૫૬થી ૧૯૬૮ સુધી
નાટકોની રજૂઆત કરી.
એમના સાહિત્યક્ષેત્રના પ્રદાનની વાત કરીએ તો “મુંબઈ એમનું ફૉર્ડ ફાઉન્ડેશનનું કાર્ય પણ મહત્ત્વનું રહ્યું છે. એમાં એમણે મ્યુનિસિપલ શાળાઓમાં વિવિધલક્ષી કેળવણી
સમાચાર' જેવા માતબાર દૈનિકમાં ૧૯૮૫થી ૧૯૯૫ સુધી
બાળકોની ફૂલવાડી'નું સંપાદન અને “અનુભવની એરણ પર માટે નાટ્યશિક્ષણનું કામ કર્યું.
સામાજિક વિષયો પર લેખન કાર્ય કર્યું. એમની પ્રિય પ્રવૃત્તિ રહી છે બાળ-રંગભૂમિ. એમાં
મહિલાસંસ્થાઓની પ્રવૃત્તિ સાથે પણ એમનો સારો નાતો ૧૯૫રથી બાળકો માટે “સરગમ' નામની વિવિધલક્ષી
હતો. એમણે અખિલ હિંદ મહિલા પરિષદ, ભારતીય સ્ત્રી સેવા સામાજિક તથા નાટ્યતાલીમ સંસ્થા શરૂ કરી “રસ્તે રઝળતાં
સંધ વગેરે સંસ્થાઓના સાહિત્યના વિષયો પર ચર્ચા નાટકો, રતન'. એ ચોપાટીની રેતીમાંથી શરૂ કરી વિવિધ સ્થળેથી
અનેક શાળા કૉલેજ, સંસ્થામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ અનાથ તથા કામગાર વર્ગનાં બાળકોને આત્મવિકાસ અને
એમણે ભજવી. સાથે સાથે રાજ્યસ્પર્ધામાં ભારત તથા તાલીમ ૧૯૫૬થી ૧૯૮૦ સુધી આપી.
આફ્રિકામાં નિર્ણાયક તરીકે કાર્યરત રહ્યાં હતાં. ( બાળનાટ્યનો ડિપ્લોમા કોર્સ ઇન્ડિયન નેશનલ થિયેટર
બાલભારતી, ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર, તરફથી ૧૯૭૦થી ૧૯૭૮ સુધી એમણે બાળનાટ્યડિપ્લોમા
બાલભારતીના બાલનાટ્યના પ્રિન્સિપાલ તરીકે તાલીમવર્ગ તથા કોર્સનું સંચાલન કર્યું અને બાળનાટ્ય શાળાનાં આચાર્યા તરીકે
૧૯૮૦થી ૪ વર્ષથી ૧૪ વર્ષનાં બાળકોમાં ગ્રીષ્મ શિબિર પણ ફરજ નિભાવી. એકથી ચાર વર્ષ સુધીનું વાર્ષિક નાટ્ય
ઉપરાંત ૧૫ વર્ષથી ૧૮ વર્ષના યુવાવર્ગ માટે પણ નાટ્યશિક્ષણ આપી વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત કર્યા.
શિબિરોનું આયોજન કર્યું. ઉપરાંત બાળનાટ્ય સેમિનાર ૧૯૫૪, ૧૯૬૫,
એમના સાહિત્યસર્જનમાં એમણે બાળકો માટેની ૧૯૬૭માં દિલ્હી ચિલ્ડ્રન લિટલ થિયેટરના સેમિનારમાં
નાટિકાઓનાં બાર પુસ્તકો તથા બાળનાટ્યના અભ્યાસમાં બાળભૂમિનું સ્થાન વિષય માટે સમ્માનાત્મક નાટ્યપ્રયોગો કર્યા. બાળરંગભૂમિની કમિટિના સભ્ય રહી ચૂક્યાં છે અને ગુજરાત
અક્ષયપાત્ર', કુમારકથાઓનો વાર્તાસંગ્રહ, એકાંકીનો રસમાળ,
મોટાઓ માટે બે નાટકો, અનુભવની એરણ પર' (મુંબઈ સંગીત-નાટ્ય-નૃત્ય સાંસ્કૃતિક વિભાગમાં ૧૯૬૮થી ૧૯૭૨
સમાચાર ઉપર) પરથી બે પુસ્તકો, બાળરંગભૂમિની યાત્રાનાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org