________________
સ્વપ્ન શિલ્પીઓ.
૩૩૧ સંઘ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ તન-મન- ઉદારતા અને સેવાપરાયણતાના કારણે તેમના વ્યક્તિત્વની ધનથી સેવા અર્પી, તેનાં સંચાલન અને વિકાસમાં સુંદર ફાળો સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે. આપ્યો છે. આ ઉપરાંત શ્રી વીશા પોરવાડ જ્ઞાતિના પ્રમુખ
ફૂલ ગયું ફોરમ રહી તરીકે, સુરત જૈન ધર્મશાળાના મંત્રી તરીકે, શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ વિદ્યાલય (સુરત)ના ઉપપ્રમુખ તરીકે અને શ્રી
જયંતીલાલ વી. શાહ સુરત વર્ધમાન તપ આયંબિલ ભવન, શ્રી આત્મ-વલ્લભ-શીલ કોઈ માનવચિરાગ જ એવો હોય છે. સંસારના વૈભવસૌરભ ટ્રસ્ટ, શ્રી માણેકબાઈ રતનજી અરદેસર દુભાષ ટ્રસ્ટ, વિલાસ કે વૈર-વિરોધ–ધિક્કારની અંધિયારી વચ્ચે એ જન્મ લે શ્રી શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ તથા શ્રી જે. આર. શાહ ફાઉન્ડેશન છે અને અંધારામાં અજવાળાં વેરતાં વેરતાં નિર્વાણ સાધે છે. ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓએ યશસ્વી કામગીરી બજાવી એમને મારા-તારાની, આગળ-પાછળની, માનપાનની કોઈ છે. શ્રી મહાવીર વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે તેઓએ દુન્વયી દુવિધા ઝાંખી પાડી શકતી નથી. એમના જીવનનું એક સહકાર્યકરોના સહકારથી ભગીરથ પ્રયાસો કરી જે રિદ્ધિ અને જ લક્ષ્ય હોય છે. એમના મૃત્યુનું પણ એક જ લક્ષ્ય હોય છે. સિદ્ધિ મેળવી છે તે તેમનામાં રહેલી વિરલ શક્તિનાં દર્શન
“સત્યની વેદી પર આત્મસમર્પણ.” પ્રતિકૂળતાઓના કરાવે છે. વિવિધલક્ષી સંસ્થાઓની પ્રવૃત્તિઓ સાથે માનવ
અંધારામાંથી સ્વપુરુષાર્થબળે એ આગળ આવે છે ને પોતાના રાહતનાં કાર્યોમાં પણ તેમની સેવા પ્રશંસનીય છે. બિહાર તથા
ધ્યેયને સિદ્ધ કરવા ઝઝૂમે છે. આવો જ એક માનવ ચિરાગ સુરતના રેલસંકટ સમયે અને દુષ્કાળના કપરા સમયે તેઓએ
એટલે કે ઉચ્ચ આદર્શનો અવતાર. સજ્જનતાનો સાગર શ્રી બજાવેલી કામગીરી સંસ્મરણીય છે.
જયંતિલાલ વી. શાહ, જેમણે જીવનપંથને જ્યોતિર્મય બનાવવા તેઓ સુરત શહેરમાં તેના પ્રદાન બદલ જાણીતા છે.
માટે ખમીર, ખુમારી અને ખાનદાનીનો અખંડ દીપ પ્રજ્વલિત તેઓ સુરતમાં મહાવીર જનરલ હોસ્પિટલ અને એસ. ડી.
કર્યો. મહેતા કાર્ડિયાક હોસ્પિટલના સ્થાપક ચેરમેન રહ્યા. તેમનાં દર્શન, સ્વપ્ન અને છેલ્લાં ૧૫ વર્ષની અથાગ મહેનતને કારણે
ગૌરવવંતી ગુજરાતના બેમિસાલ બનાસકાંઠાનું વીરક્ષેત્ર આ બન્ને હોસ્પિટલ માટે તેઓ જાહેર ફાળો એકત્ર કરી શક્યા
વડાની વિરલ વસુંધરાએ તા. ૨૫-૧૨-૧૯૨૮થી શરૂ થતી છે. તેમણે ત્રીજી હોસ્પિટલ ન્યુરોલોજી અને ઓર્થોપેડિક્સ
જીવનયાત્રા જ્યારે જે. વી. શાહના લોકસુપ્રસિદ્ધ હુલામણા સાથેનું ટ્રોમા સેન્ટર દર્શન જોયું હતું, જેનું બાંધકામ ચાલુ છે.
નામના મુકામ પર આવી પહોંચી ત્યારે તેઓશ્રીની સામાજિક, શ્રી જે. આર. શાહનું ૪-૧૨-૨૦૦૧ના રોજ નિધન થયું.
વ્યાવહારિક, સહકારી, રાજકીય, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક તેમના દેહવિલયનાં પાંચ વર્ષ પછી તેમનાં કુટુંબીજનો જ નહીં
વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું. પરંતુ અસંખ્ય લોકો કે જેમને તેણે તેમના જીવનકાળ દરમ્યાન પોતાની વિચક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે મદદ કરી હતી તેઓ તેમને યાદ કરે છે.
તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકતા હતા. પોતાની સારા કામમાં સામે ચાલીને સહભાગી થવાની ઉદારતા
આગવી પ્રતિભાને ગમે તેવી આંટીઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી તથા સમાજના અન્ય આગેવાનો પાસેથી ધર્મનાં;
રાખતા હતા. વિકટ અને વિષમ પ્રસંગમાં જરાપણ વિચલિત સમાજકલ્યાણનાં તેમ જ શિક્ષણનાં કાર્યોમાં માતબર ફાળો
થયા વિના કુશળતાથી રસ્તો કાઢી શકતા હતા એવા મૂઠી ઊંચેરા મેળવી આપવાની તેમની કાર્યકુશળતા ખૂબ જ વિરલ છે.
માનવી તરીકે જીવન જીવીને યશોજ્વલ જીવનની ગરિમાને તેમની આવી વિશિષ્ટ શક્તિને લીધે અનેક સંસ્થાઓ પગભર
ચાર ચાંદ લગાવ્યા હતા. તેમના જીવનમાં વિલક્ષણ પ્રજ્ઞા, બની છે અને પોતાનું સેવાકાર્ય સારી રીતે આગળ ધપાવી અપ્રતિમ પુરુષાર્થ અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ રહી છે.
અવશ્ય જોવા મળતો હતો. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી
મંડળીના, જિલ્લા કક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી મિલનસાર અને સરળ સ્વભાવ, પરગજુ વૃત્તિ, ધર્મપરાયણતા, વિનમ્રતા અને વિવેકશીલતા જેવા સદ્ગુણોને
બેંકના, ગુજરાત રાજ્ય કક્ષાએ ગુજ. કોમા સેલના અને
દેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને સેવા કરી જીવનમાં કેળવી જાણીને તેઓએ પોતાના કુટુંબના સંસ્કારવારસાને ખૂબ શોભાવી જાણ્યો છે. આવી અનન્ય ભાવના,
પોતાનું નામ સુવર્ણઅંકિત કર્યું છે. તેઓશ્રીએ સહકારી ક્ષેત્રના
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org