________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૧૫ બને છે) કંડલાની લીલી લાલ કોરની સફેદ ખાદી સાડીઓ,
શ્રી મનુભાઈ પંચોળીએ ગીતા શ્લોકો ટાંકી, ઉત્તરાયણ ધોતી વખણાય. કુંડલાની ખાદી મજબૂત, બત્તારી, ચોકારી પણ પર્વ પછીના મરણને મોક્ષદાયી ગયું. અમોએ આ અંગે વૈદ્ય વણાટકામ વખણાય. કંડલાના ખાદીકામના વણકરો સૌરાષ્ટ્ર- શ્રી બાલકૃષ્ણભાઈ દવે સાથે ચર્ચા કરી તો તેમણે દર્શાવ્યું કે ગુજરાતનાં જુદાં જુદાં ખાદી કેન્દ્રો અને ખાદીભંડારોનું સૂતર કોઈવાર અતિ હર્ષ કે અતિ આઘાત કે અતિ પીડાથી હૃદય મેળવી ખાદી વણી આપે. શ્રી લલ્લુભાઈ પોતે અખાડિયન, બંધ પડી જાય છે. હર્ષોન્માદ પણ કારણ હોઈ શકે. જે છતાં કંડલા પથિકઆશ્રમમાં જાણીતા કુદરતી ઉપચારક ડૉ. માનવીએ આરોગ્ય માટે કુદરતી ઉપચાર કેન્દ્ર સ્થાપ્યું, કસરત અગમપ્રસાદજીને ખાસ રાખી લાંબા સમય સુધી કુદરતી વ્યાયામ માટે અખાડો સ્થાપ્યો, રોજ રોજ નિયમિત કસરત ઉપચાર કેન્દ્ર ચલાવ્યું. છેલ્લે એમની ઇચ્છા સાવરકુંડલામાં કરે એવા પરગજુ ઉદાર ભલા માયાળુ માનવીની વિદાય આધુનિક સુવિધાઓ સાથેનો વૃદ્ધાશ્રમ સ્થાપવાની હતી. તેને દુઃખદ રહી. માટે જરૂરી જમીન કુંડલાના પથિકઆશ્રમ પાસે ખરીદી હતી
સાદાઈ તો ગજબની. રાજકોટ સૌરાષ્ટ્ર રચનાત્મક અને વૃદ્ધાશ્રમના મકાન માટે ગુજરાતના સાડીના મોટા વેપારી
સમિતિમાં આવે, વહેલા ઊઠે. પોતાનાં કપડાં પોતે ધોવે અને તરફથી દાન મળવાનું હતું. એ વૃદ્ધાશ્રમ ચલાવવા સૌરાષ્ટ્ર
સાંજની જામનગર-કંડલાની રાજકોટ જતી બસમાં રાજકોટ રચનાત્મક સમિતિમાં કાર્યકર તરીકે રહેલા વૈદ્ય શ્રીનું કામ
બસ સ્ટેશનથી બેસે. એ સમયે બસમાં ભરચક ગિર્દી હોય તો વૈદ્ય વજુભાઈ વ્યાસને સોંપવા માટે ચર્ચાવિચારણા કરેલી,
કેટલીક વખત ઊભાં ઊભાં મુસાફરી કરે. આમાં કોઈ કારણ શ્રી વજુભાઈ વ્યાસ ડૉ. શ્રી અગમપ્રસાદની સાથે
ઓળખીતા હોય અને એમને બેસવાની જગા કરી આપે તો કુદરતી આરોગ્ય કેન્દ્રમાં રહી ગયેલા, પરિચિત હતા. શ્રી
પણ એ કહે, “પેલાં છોકરું તેડેલાં બહેનને બેસાડો, હું ઊભો વ્યાસનાં પત્નીએ આરોગ્યકેન્દ્રમાં સારવાર લીધી હતી.
રહીશ.....” આવા હતા શ્રી લલ્લુભાઈ શેઠ. અતિ સાદા અને પરંતુ કુદરતે કંઈક જુદું જ ધાર્યું. શ્રી લલ્લુભાઈનો પૂરા ગાંધીભક્ત. એમણે સત્યાગ્રહમાં જેલ ભોગવી, સૌરાષ્ટ્ર જન્મદિવસ આવ્યો. એમનો જન્મદિન ઊજવવાની નારાજી રાજ્યની ધારાસભામાં બે વાર ચૂંટાયા. જનતા સરકાર વખતે હતી. તેમને પ્રસિદ્ધિ પસંદ ન હતી. જન્મદિવસે વહેલા ઊઠ્યા. પુરવઠાપ્રધાન બન્યા. ભાવનગરની વિખ્યાત સંસ્થા રોજની જેમ પ્રાર્થના કરી, સ્નાનવિધિ હળવી કસરત કરી “ગાંધીસ્મૃતિ'નો વહીવટ સંભાળ્યો. અનેક સ્થળોએ ખાદીભંડાર ઘરઆંગણે રેંટિયો કાંતવા બેઠા. તેઓ નિયમિત રેંટિયો કાંતતા સ્થાપ્યા. ભાવનગરની મહાગૌશાળાનો વહીવટ કર્યો. ગૌસેવા, હતા. એ સમયે કુંડલાસ્થિત શાંતિનિકેતન પેઢીના સાડીના ગૌસંવર્ધન પ્રવૃત્તિઓ વિકસાવી તેમ જ જૂનાગઢના નવાબે વેપારી વૃદ્ધાશ્રમ માટે દાન દેવા આવ્યા. દાનવીરે રૂપિયા પાંચ જૂનાગઢના પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી ત્યારે લાખની વાત કરી. “વૃદ્ધાશ્રમ માટે પાંચ લાખ લઈ લો.” આરઝી હકુમતમાં જોડાઈને કુંડલા તાલુકા નજીકના
તો શ્રી લલ્લુભાઈ કહે, “ભલા, પાંચ લાખ હોય? જૂનાગઢના પ્રદેશનો લશ્કરી કબજો સંભાળ્યો. કંઈક વધારો કરો? એટલી રકમ ઓછી ગણાય.”
તેઓ નીડર, હિંમતવાન, ઉદાર, દયાળુ તેમ જ દાનવીર કહે તો, “છ લાખ, સાત લાખ”.....થોડીવાર
માનવપ્રેમી. તેમનાં આ બધાં ઉમદા કાર્યોમાં તેમનાં પત્ની શ્રી પછી કહે “તો રૂ. દસ લાખ પૂરા....”આમ દાનવીર રકમ
નિર્મળાબહેન શેઠનું બહુ મોટું યોગદાન. તેણીએ બધો વધારતા ગયા.........અને શ્રી લલ્લુભાઈ અતિ હર્ષોન્માદમાં કાંઈ
કારોબાર અને પ્રવૃત્તિઓ સંભાળી અને શ્રી લલ્લુભાઈની બોલી ન શક્યા ને એમનું કુમળું હૃદય બેસી ગયું. શ્વાસ
ખોટ પડવા ન દીધી, પરંતુ તેઓએ પણ ૨૦૦૬ના વર્ષમાં રૂંધાઈ ગયો અને કાયમ માટે વિદાય પામ્યા. તે ખબર
પોતાના પતિની પાછળ ચિરવિદાય લીધી. તેઓ પણ એટલાં વાયુવેગે ચોતરફ ફેલાયા. હજારો માનવીઓને અશ્રુધારા વહી.
જ પ્રેમાળ અને ગાંધીભક્ત, ખાદીભક્ત, રચનાત્મક કાર્યકર્તા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટમાં તેઓ સક્રિય ઉપપ્રમુખ
રહ્યાં. હાલ એ બધી પ્રવૃત્તિઓ શ્રી મનુભાઈ મહેતા, શ્રી રહેલા એટલે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી જયાબહેન, શ્રી
હર્ષદભાઈ ત્રિવેદી અને એમના ચુનંદા સાથીદારો સંભાળી દેવેન્દ્રભાઈ દેસાઈ વગેરે તેમ જ ભાવનગરનો કાર્યકરગણ
રહ્યા છે. કંડલા એ ગુજરાતનું નજરાણું, સર્વોદય કાર્યકરોનું પણ કંડલા પહોંચ્યો અને આખુંય કુંડલા શોકાતુર બન્યું.
કેન્દ્ર ગણાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org