SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો હતો. માતામહ શિવદાનબાપા કર્યું. આ કાર્યક્રમમાં ૩000 વ્યક્તિઓના ઇન્ટરવ્ લેવાયા હતા. પણ રામાયણી અને શિક્ષણશાસ્ત્રી અને બારોટ સમાજના પ્રમુખ સને ૧૯૮૯માં સૌરાષ્ટ્ર યુનિ.ની સંગીત સ્પર્ધામાં શ્રેષ્ઠ હતા એટલે પૂનમબહેનને કલાનો વારસો મળેલો છે. ગઝલ ગાયક તરીકેનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. '. પૂનમબહેનને સંગીતની સમજ નાનપણથી જ હતી. તા. ૪ અને ૧૫-૧૧-૯૦ના રોજ નારાયણ સરોવર રેટરેકેટ ક્લબમાં સંગીતસ્પર્ધામાં પૂનમબહેને ગાયું. મુકામે યોજાયેલ ભક્તિસંગીત સંમેલનમાં ગુજરાત યુવા શ્રોતાઓમાંથી સારો આવકાર મળ્યો અને પૂનમબહેનની સાંસ્કૃતિક બોર્ડ તરફથી તેમની વરણી થઈ. ઉપરોક્ત સાંસ્કૃતિક સંગીતક્ષેત્રની કારકિર્દીનો શુભ આરંભ થયો. ખાતાએ તેમની અનોખી રજૂઆતથી પ્રભાવિત થઈ તુરત જ મોરબીની લખધીરજી ઇજનેરી કોલેજમાં પૂનમબહેનને તા. ૩૦-૧૧-૯૦થી ત્રણ દિવસ યોજાયેલ ભૂજ જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમમાં તેમનો ખાતેના અખિલ ગુજરાત લોકસંગીત સંમેલનમાં પણ આમંત્રણ સમાવેશ થયો અને ત્યાં પણ સારો આવકાર મળ્યો. ત્યાર પછી મળ્યું. તો કાર્યક્રમની વણઝાર ચાલી. અત્યાર સુધીમાં ૫૦૦ ઉપરાંત પૂનમબહેન એમ.એ. સુધી ભણ્યાં છે. શાસ્ત્રીય સંગીતની કાર્યક્રમ થયા અને ૧૯૮૨માં ઇફકો કંપની ગાંધીધામમાં કાર્યક્રમ તાલીમ લ્ય છે. તે ભજન, લોકગીત, ફિલ્મીગીત, ગઝલ, રાસ, થયેલો અને ત્યાં તેને છોટી લતા તરીકે નવાજવામાં આવી. ગરબા અને લગ્નગીતોના પ્રોગ્રામ આપે છે અને શાસ્ત્રીય સંગીત ઈ.સ. ૧૯૮૩માં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર સારંગ પણ ગાઈ શકે છે. ઇ.ટી.વી. ગુજરાતમાં એક અઠવાડિક બારોટના અભિવાદનનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ કાર્યક્રમ કોટે મોર ટહુકિયા’ ચાલતો તેમાં પૂનમબહેને ઘણો સોલંકીના પ્રમુખપદે મુંબઈ ખાતે યોજાયો ત્યાં ગુજરાતના વખત નિયમિત ભાગ લીધો. આ રીતે આ ક્ષેત્રમાં પૂનમબહેન નામાંકિત સાહિત્યકારો, કવિઓ અને ગુણીજનો વચ્ચે ગાવાની આગળ વધતાં રહે છે અને રહેશે. તક મળી. સંપર્ક : મહેન્દ્રપરા, શેરી નં. ૩, મોરબી. તા. ૩-૯-૮૩ના રોજ જયશંકર સુંદરી હોલ અમદાવાદમાં સંગીતકાર નૌશાદના પટ્ટશિષ્ય શ્રી અંબરીષ ભજનિક કલાકાર પરીખ આયોજિત કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી શ્રી હરિસિંહ ભાનુભાઈ બારોટ મહિડાના હસ્તે ખાસ એવોર્ડ આપવામાં આવ્યો. ભાનુભાઈ બારોટનો જન્મ સને ૧૯૮૫માં અમદાવાદ ટી.વી. પરનું “મેરૂ ડગે જેના મોણવેલ ગામમાં બારોટ જ્ઞાતિની મનડા ડગે નહીં' ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેને કારણે સોનરાત કે સોનરાજ શાખામાં થયો અમદાવાદના ટી.વી. ડાયરેક્ટરશ્રીએ તેમનાં અન્ય ૧૫ ગીતોનું હતો અને તે તેમના મોસાળનું ગામ રેકોર્ડિંગ કર્યું. છે. તેમના મામા જસાભાઈ કાઠી પંડિત ઓમકારનાથજીના પટ્ટશિષ્ય અતુલ દેસાઈએ જય દરબારોના બારોટ. સાઉન્ડ અમદાવાદ દ્વારા પૂનમ બારોટ ભા-૧ ભજનની કેસેટ તે કુટુંબમાં બે ભાઈઓ છે પ્રગટ કરી. પણ તેના મોટાભાઈ સાધુ થઈ ગયા છે અને ગંભીરદાસ બાપુ તા. ૨૨, ૨૩-૯-૧૯૮૭ના રોજ સિમલા મુકામે ' તરીકે ઓળખાય છે. અખિલ ભારતીય લોકસંગીત સંમેલનમાં ગુજરાતના પ્રતિનિધિ ભાનુભાઈએ નાનપણથી માતાપિતાની છત્રછાયા ગુમાવી તરીકે પૂનમબહેનની વરણી થઈ ત્યાં સિમલા રેડિયો પર પણ છે બેથી ત્રણ વરસની ઉંમરે જ, તેઓ તેમના મોસાળમાં મોટા ત્રણગીત રેકોર્ડ કર્યા. • થયા. તેઓ આવા સંજોગોમાં વધુ અભ્યાસ કરી શક્યા નહીં. સિમલા નાટ્ય એકેડેમીએ પૂનમબહેન બારોટને તેમના મામા રેલ્વેમાં નોકરી કરતા તેથી તેમણે આમંત્રિત કાર્યક્રમ રાખી પ્રશંસાપત્ર અર્પણ કરેલ. અમદાવાદ ભાનુભાઈને પણ રેલ્વેમાં નોકરી અપાવી. તેમણે જામનગર ટી.વી.ની “મહેફિલ ૮૭” કાર્યક્રમમાં પ્રથમ દશમાં સ્થાન પ્રાપ્ત અને દ્વારકા નોકરી કરી. હવે નિવૃત્ત છે. Jain Education Intemational n Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy