________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૯૫ આતા દિનશા ગોરવાલા
જળવાતાં. ચીજવસ્તુના ભાવ પ્રમાણમાં ઓછા હતા અને સ્થિર (ઓપિનીયન)
હતા. સાંસ્કૃતિક અનુભવ હતો. આટલા સમૃદ્ધ વારસા સાથે
ભારત ઘણું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરી શક્યું હોત, પણ આ વિષ્ણુ પંડ્યાએ લખેલ “અલવિદા ગોરવાલા” લેખમાંથી
દેશે તેમ કર્યું નહીં, અને કોઈએ આત્મશોધન પણ ના કર્યું ?” મળેલી વિગતો અનુસાર ગોરવાલા નિર્ભીક પત્રકારત્વ યુગના
કોઈનેય તકલીફ આપ્યા વગર ગોરવાલાએ, ‘એક ઓર પ્રતિનિધિ હતા. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તેમણે
પારસીએ' દેશની સેવા કરીને ચૂપચાપ વિદાય લીધી. નિર્ભીક પત્રકારત્વ કર્યું. સિંધ પ્રદેશમાં તેમની ન્યાયપદ્ધતિની
ગોરવાલાના “ઓપિનિયન’ની ફાઈલો ક્યાં હશે ? એના અંગે ઘણી લોકચાહના હતી. કટોકટી લદાઈ ત્યારે શબ્દોના
સંશોધન કોણ કરશે ? ક્યારે કરશે ? માધ્યમથી ઝઝૂમતા પત્રકારોમાં એડી ગોરવાલા અને સાહિત્યકાર વિદૂષી દુર્ગાતાઈ ભાગવત.-આ બે જણાએ જ
ઇચ્છારા
| દેસાઈ હિંદની બૌદ્ધિક ચેતનાને બળ પુરું પાડ્યું. એ. ડી. ગોરવાલાનું
૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કરનાર ઓપિનિયન' એટલે તદ્દન સાદું ચારપાનાનું ચોપાનિયું–તેમાં
શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી સાહિત્ય અને તેઓ જે પ્રકારનાં લખાણો લખતાં તેવું લખવું આજે પણ
પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. મધ્યકાલીન કવિતાના અશક્ય લાગે. તેમણે બૌદ્ધિકોમાં ચેતના જગાવી અને શાસનમાં
સંપાદક તરીકે તથા કુશળ નવલકથાકાર અને અનુવાદક-તરીકે ગભરાટ ફેલાવ્યો હતો. એવું કહેવાય છે કે પંડિત જવાહરલાલ
જાણીતા એવા તેઓ આજે પણ ગુજરાતી સાહિત્યજગતમાં નેહરુ પોતાના પરની ધારદાર ટીકા માટે લક્ષ્મણના કાર્ટુન અને
તેમના યુગ શાશ્વત સર્જન “ચંદ્રકાન્તને કારણે જાણીતા છે. ગોરવાલાનું “ઓપિનિયન’ પસંદ કરતા હતા. વખત આવ્યે
ચંદ્રકાન્ત” સર્જન માત્ર તેમની વિચારયાત્રા કે કલ્પનાવિહાર ગાંધીજી સામે પણ તેમણે પોતાનો મત રજૂ કરી આકરી ટીકા
નથી, પણ યથાર્થ અને વેદાંતના વિચારોને સાંકળીને થયેલી કરી હતી.
ઉત્તમ રચના છે એવું વિદ્વાનોનું માનવું છે. તેમણે “બૃહદ્ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમની “વિવેક' નામની કાવ્યદોહન'ના આઠ ભાગ અને કથાસરિતસાગર'ના બે કૉલમ ચાલતી હતી. જેને તમામ ક્ષેત્રના લોકો બહુ રસથી | ભાગનું સંપાદન કરેલું છે. ગુજરાતના મધ્યકાલીન વાંચતા હતા. તેમના ખુદના સામયિક શરૂ કરવા પાછળ પણ ભક્તકવિઓનાં જીવનચરિત્રો અને રચનાઓને તેમણે “બૃહદ મોટાભાગના સામયિકોનો જાકારો જવાબદાર હતો. છતાં તેઓ કાવ્યદોહન'માં સમાવ્યાં છે. કૃષ્ણચરિત્ર', “ઓખાહરણ', કહેતા, “થોડાક લોકો વિચારતા થાય તો ઘણું-આમ તો હેતુ ‘નળાખ્યાન', “નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ' તેમનાં સંપાદિત વ્યર્થ જ છે છતાં, ક્યારેક, કોને ખબર શું થશે. સેન્સરશીપના પુસ્તકો છે. તેમણે કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી દિવસોમાં પ્રેસ પર જાપ્તી આવી. મુદ્રણાલય બદલતા રહ્યા. હતી. જેમાં ગંગા તથા શિવાજીની લૂંટ’ અને ‘ટીપુ સુલતાન’નો છેલ્લે સાઈક્લોસ્ટાઈલ ચોપાનિયું બહાર પાડ્યું. “દર્પણ અને સમાવેશ થાય છે. સ્ત્રી’ નામની ટૂંકી વાર્તાએ હાહાકાર મચાવ્યો. કટોકટીના
“ગુજરાતી' સાપ્તાહિક શરૂ કર્યું તે અગાઉ તેઓ સુરતથી દિવસોમાં એક લાખ અટકાયતીઓ “નામે નદીમાં ડૂબ જાય’ ‘સ્વતંત્રતા' માસિક ચલાવતા હતા. ચારચયો, વિદુરનીતિ, એવી ચળવળવાણી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે, “સાચે જ
શ્રીધરી ગીતા, શુકનીતિ, કળાવિલાસ, રાજતરંગિણી તેમના તેઓ મોટા ગુનેગારો છે. તેમણે સત્તાવાદની સામે લડવાનો
જાણીતા અનુવાદો છે. તેમના સાહિત્યિક અને પત્રકારત્વના ભયંકર ગુનો કર્યો છે.” ગોરવાલાનું ચિંતન તેમના જ
યોગદાનનો અભ્યાસ કરવા માટે થઈને વિવિધ શબ્દોમાં......
વિશ્વવિદ્યાલયોમાં અનેક શોધનિબંધો થયા છે. “જરાક વિચારો.....આપણા રાષ્ટ્રજીવનની શરૂઆત
કરસનદાસ મૂળજી : શામાંથી થઈ હતી ? ભારતના ભાગલા પછી આપણે એશિયામાં સૌથી અધિક શક્તિશાળી તાકાત ધરાવતું રાષ્ટ્ર
(૧૮૩થી ૧૮૭૧). હતા. સુવ્યવસ્થિત યોગ્ય વહીવટીતંત્ર હતું. કાયદો-વ્યવસ્થા સૌરાષ્ટ્રની ધરતીએ અનેક પત્રકારો આપ્યા છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org