________________
૫૯૪
સ્વપ્ન શિલ્પીઓ પાડ્યો. ૧૯૬૪માં અખાત્રીજના દિવસે શરૂ થયેલ સસ્તું લોકહૃદયમાં સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારપ્રવૃત્તિને પ્રોત્સાહન સાહિત્યવર્ધક કાર્યાલય મુંબઈમાં શરૂ થયા બાદ ત્રણ વર્ષ પછી આપનારા વિરલ વ્યક્તિત્વના સ્વામી તરીકે પોતાનું સ્થાન અમદાવાદ ખસેડાયું. આ મુદ્રણાલયે ૩૦૦થી વધુ પુસ્તકોની નિશ્ચિત કરી ચૂક્યા હતા. તેમના અનુગામી તંત્રીઓએ પણ સસ્તાદરની લાખો નકલો ઘેરઘેર પહોંચાડીને ગુજરાતની પ્રજાને તેમની પરંપરા જાળવી રાખી હતી. જ્ઞાન અને ભક્તિના માર્ગે દિશાસૂચન કર્યું. લગભગ ૩૫ વર્ષ
અલારખા, હાજી મહંમદ શિવજી સુધી સ્વામીજીની નિશ્રામાં આ પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ શ્રી મનું સૂબેદારજી અને શ્રી એચ. એમ. પોલની રાહબરી હેઠળ
(૧૮૭૮થી ૧૯૨૧) આ કાર્ય ચાલુ રહ્યું છે.
વીસમી સદી” માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં અમૃતલાલ શેઠ
આગવો ચીલો ચાતરનાર અને બ્રિટન અને અમેરિકાનાં
સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાની નેમ રાખનાર (નિર્ભયતા જેનું નામ).
સાહિત્યસેવી અને લેખક પ્રેમી પત્રકાર એટલે હાજી. ગાંધીયુગના પત્રકારત્વમાં આઝાદી મેળવવી એક મિશન સંસ્કારસમૃદ્ધ અને આધુનિકતાના સમન્વયથી તેમણે “ગુલશન' હતું. આખો દેશ જ્યારે અંગ્રેજો સામે લડવા એક થઈ રહ્યો નામનું એક સામયિક પણ કાઢ્યું હતું. ૧૯૦૧માં શરૂ થયેલું હતો ત્યારે સૌરાષ્ટ્રના દેશી રજવાડાં મિથ્યાભિમાન, વ્યસન આ સામયિક એકાદ વર્ષ ચાલેલું. ૧૯૧૬માં “વીસમી સદી’ અને અંદરોઅંદરના ધીંગાણામાં પોતાને ખતમ કરી રહ્યાં હતાં. સામયિકનો આરંભ થયેલો. એપ્રિલનો અંક માર્ચમાં બહાર તેવે સમયે અમૃતલાલ શેઠે આખાયે સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પાડીને હાજીએ પોતાની પત્રકારત્વની ધગશ સૌને દાખવી હતી. ૨૫૦ જેટલાં દેશી રજવાડાંઓને ઊભાં કરવા, સૌરાષ્ટ્રની ૧૦ માસ અગાઉના “વીસમી સદી'ના ટાઇટલ બ્રિટનથી પ્રજાને જાગ્રત કરવા માટે રાણપુરથી ૧૯૨૧માં “સૌરાષ્ટ્ર'નો છપાઈને આવી પહોંચ્યા હતા. એ જમાનાના હાજીના “વીસમી પ્રારંભ કર્યો.
સદીના અંકો આજે પણ ગુજરાતી પત્રકારત્વના એ અમૃતલાલ શેઠે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર
સુવર્ણયુગની યાદ અપાવે તેવા છે. હાજી મહંમદે સામયિકને દેશના પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા, પ્રજાલક્ષી પત્રકારત્વ
સંગીન બનાવવા પાછળ જાત ઘસી નાખી હતી. ૪૪ વર્ષની અને સાહિત્યસંગમ દ્વારા એક આગવી છાપ ઊભી કરી હતી.
વયે તેમનું ધનુર્વાને કારણે આકસ્મિક નિધન થયું. તેમણે ગુજરાતીઓ ઉપરાંત બિનગુજરાતીઓ પણ તેમના પત્રકારત્વની
વીસમી સદી” માટે આર્થિક ખુવારી જે હદે વહોરી તેની શૈલીથી અને સ્ટોરી લાવવાની આગવી પદ્ધતિઓથી આકર્ષાયા
કલ્પના થઈ શકે તેમ નથી. હાજીની પ્રથમ પત્નીએ તેમના હતા. તેમના અગ્રલેખોની રજુઆત તર્કબદ્ધ અને મુદ્દાસરની
સંઘર્ષના દિવસોમાં અને બીજી પત્નીએ અંતિમ દિવસોમાં ખૂબ રહેતી. “સારું લાગે તેવું નહીં પણ સારું લાગે તેવું જ લખવું
સાથ આપ્યો હતો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશંકર પંડ્યા અને એ તેમનો મુખ્યમંત્ર બની રહ્યો. ૧૯૩૧માં અમૃતલાલ શેઠ
નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક સાહિત્યકારોની પ્રગતિમાં તેમના આવા તેજાબી પત્રકારત્વના પરિણામે જેલમાં ગયા.
‘વીસમી સદી'નો ફાળો અનન્ય હતો. પત્રકારત્વ ક્ષેત્રના સૌરાષ્ટ્ર' બંધ પડ્યું. ૧૯૩૨માં કલભાઈ કોઠારીએ
દિગ્ગજ શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી તેમને “કલાનો શહીદ' કહીને ફૂલછાબ' નામે તેને ફરીથી ચાલુ કર્યું. જે તમામ જૂની
યાદ કરતા. “કલાને ઘેર ઘેર પહોંચતી કરવાનો તેમનો ઉદ્દેશ પરંપરાઓને સાચવીને ચાલતું રહ્યું.
તેમણે આજન્મ પાળ્યો હતો. કલાની બાબતમાં તેમની સૂઝ
અદ્વિતીય હતી. ૧૯૩૪માં અમૃતલાલ શેઠે મુંબઈથી “જન્મભૂમિ' નામના સાંજના દૈનિકની શરૂઆત કરી. આઝાદી આંદોલનની
તેમણે “મહેરુન્નિસા” તથા “ઇમાનનાં મોતી' જેવાં નાટકો અનેક મહત્ત્વની ઘટનાઓમાં અમૃતલાલ શેઠના માર્ગદર્શન
ઉપરાંત ‘રશીદા' નામની નવલકથા લખી હતી. ગુજરાતના હેઠળ “જન્મભૂમિ'નું પત્રકારત્વ દીપી ઉઠયું. અમૃતલાલ શેઠે
સાહિત્યિક પત્રકારત્વને નવી દિશા આપનાર તરીકે હાજીને સૌ યુદ્ધના રિપોર્ટીગમાં આગવી ભાત પાડનાર, પ્રખર રાષ્ટ્રવાદી,
યાદ રાખશે જ. હાજી અંગે વધુ જાણવા માટે નીડર અને પ્રજાભિમુખ પત્ર તરીકે તેને વિકસાવ્યું હતું. તેઓ
www.gujarativismisadi.com@ log on કરો. www.gujaratist
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org