SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૭િ૩૮ સ્વપ્ન શિલ્પીઓ દીકરીઓના આણા-પરીયાણામાં ખૂબ જ સહાય કરીને તેમને શાતા-શાંતિ આપે છે. મંડળના નેજા હેઠળ તેઓ નાના બજેટ હાઉસ લોનમાં મદદ કરી રહ્યા છે. સેવાભાવી સરળ-સહદથી સુશીલાબહેન કચ્છી ગુર્જર મહિલામંડળમાં ૮ વર્ષ પ્રમુખપદે રહીને ઘણા કામો કરીને સફળ થયા હતા. શ્રી પાર્શ્વ મહિલા સેવા મંડળમાં તેમના સહકાર્યકર્તાઓનો સાથ મેળવી અનેક સેવાના કામમાં જોડાયેલા છે. શ્રી પાર્શ્વકલાપૂર્ણ ભક્તિમંડળની સ્થાપનાથી ૧૫ વર્ષથી પ્રમુખપદે રહીને સૌનો સ્નેહ મેળવી શક્યા છે. વૃદ્ધાશ્રમના, અંધાશ્રમના, લેપ્રસીના કામમાં, બેગર્સ કોલોની, સ્લમ એરીયામાં જઈને અનેક પ્રકારની સહાય કરવામાં મોખરે છે. ગરીબ બાળકોની શાળામાં તથા સ્લમ એરીયામાં નિયમિત અન્નદાનનું કામ અવિરતપણે કરી રહ્યા છે. આ માટે તેઓ ફંડ ભેગુ કરવા માટેની આગવી સૂઝ ધરાવે છે. બેંગલોર જૈન સમાજ માટે શ્રી સુશીલાબહેન સાચા અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. - આજનો યાત્રા કરાવી. એમના પ્રબળ પુણ્યોદયથી લક્ષ્મી માતા એમના પર અને એમના પરિવાર પર ન્યોછાવર છે. એમના સુપુત્ર વિવેકી અને વિનયશીલ છે. ધર્મના દરેક કાર્યમાં એમને એમના પરિવાર તરફથી આશાતીત સહયોગ સદાય મળતો રહ્યો છે. છેલ્લાં પંદર વર્ષોથી ધર્મના માર્ગ પર આરૂઢ રહીને નિત્ય એકાસણાં અથવા બિયાસણાં કરી રહ્યા છે. ધર્મમાં અસીમ શ્રદ્ધાના પરિણામે એમનો સંપૂર્ણ દૈનિક કાર્યક્રમ પરમાત્મ-ભક્તિ અને આશ્રમમાં જ વ્યતીત થાય છે. પરમ પિતા પરમાત્મા એમના પરિવાર પર સદાય દયા દ્રષ્ટિ રાખે અને તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં અબાધ ગતિએ નિરંતર આગળ વધતાં રહી શતાયુ બને એવી મંગલ કામના સાથે..... – સંકલન : રમેશ સોલામુથા સેવાભાવી : સહૃદયી : સરળ શ્રીમતી સુશીલાબહેન પારેખ બેંગલોર સમાજના આ કચ્છી મહિલાનું નામ સમાજસેવા, વૈયાવચ્ચ ભક્તિ, જીવદયા તેમજ સાધર્મિક ભક્તિ માટે જાણીતું છે. નાનપણથી બીજાને ઉપયોગી થવાની ભાવનાની સાસરીયામાં છુટ્ટી મળી અને તેથી તેઓ વર્ષોથી સેવાના કામમાં જોડાઈ ગયા છે. છેલ્લા ૨૦ વર્ષથી અવિરત વિવિધ પ્રકારની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જેમાં તેમના સ્વ. સસરાજી શ્રી માણેકભાઈ પારેખ જેઓશ્રી ગાંધીનગર સંઘના આગેવાન તથા દાનવીર હતા. જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમતી સુશીલાબહેને એક સેવાયજ્ઞ માંડી દીધો છે. ગુપ્તદાનમાં પણ તેમની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. સાધર્મિક પરિવારો તો તેમનું સરનામુ ગોતતા આવે છે. સૌને સહાયક બનવાની ભાવનાવાળા સુશીલાબહેને ઘણા પરિવારોની આર્થિક ભીંસમાં પડખે ઊભા રહ્યાના પ્રસંગો છે. | ડૉ. નરપત સોલંકી દ્વારા આયોજિત આંખના દર્દીઓના કેમ્પમાં સતત સેવા માટે કર્ણાટકના ગામડાંઓમાં પણ જાય છે. તેમના નેજા હેઠળ ચાલતી સેવા સમિતિ દ્વારા તેઓ સમાજના સુખી સંપન્ન પાસેથી નાણા ભંડોળ લઈ સમાજને અર્પણ કરવાની સૂઝ, આવડત અને દીર્ઘદૃષ્ટિ દાદ માંગી લે તેમ છે. આશ્રમોમાં જવું, નોટબૂકોનું વિતરણ કરવું, જરૂરિયાતમંદોને યુનિફોર્મ, કપડા, અનાજ, દવાઓ વિ. આપવાના કામમાં તેઓ સદાય વ્યસ્ત રહે છે. જૈન ભાઈબહેનને હોસ્પિટલમાં થતાં ખર્ચ, આંખના ઓપરેશન તથા णमो णमो तब्वस्स णमो णाणस्स છે Eછે C કે એમાં છે. પ - ના કરી છે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy