SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૩૯ છ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના લીંબડી અામર ઉપવનના સુવાસિત સુમળો (અજરામર જૈન સંઘમાં થઈ ગયેલા પૂ. આચાર્યપ્રવો અને પ્રવર્તમાન અગ્રગણ્ય મુનિવર્યો તથા પૂ. મહાસતીજીઓ) સંકલનકાર : ધવલકુમાર સૌરભભાઈ કામદાર થઈ ગયેલ સંત-સતીજીઓ વિષે મુનિશ્રી પ્રકાશચંદ્રજી સ્વામી દ્વારા “આ છે અણગાર અમારા” નામના પ્રગટ થયેલ પુસ્તકમાંથી સંકલન કરીને શ્રી ધવલકુમાર સૌરભભાઈ કામદારે આ લેખમાળા રજૂ કરી છે. સાહિત્યસેવા, લેખન, વાંચન અને સુકૃત્યના દરેક કાર્યોમાં રસ દાખવનાર શ્રી ધવલભાઈએ પૂના સ્થિત MIT કોલેજમાંથી ઉચ્ચત્તમ ગુણો સાથે M.B.A.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. તાજેતરમાં તેઓએ અમેરિકા સ્થિત Google Adwordsની ઓનલાઈન Exam માં ડીસ્ટીશન માર્ક સાથે પાસ કરી Googleના ઓથોરાઈઝડ Advt. એજન્ટ તરીકેનું કાર્ય આરંભેલ છે. નવયુવાનને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની હાર્દિક શુભેચ્છા. ધન્યવાદ –સંપાદક 'લીંબડી અજરામર સ્થાનકવાસી જૈન સંપ્રદાય, પાછળથી ધનરાજ શ્રાવકે તે પાટ સંઘને અર્પણ કરી દીધી. 'અજરામર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઇતિહાસ વિ.સં. ૧૭૮૧માં પૂજ્ય શ્રી મૂલચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની પાટે સં. ૧૭૮૨માં પૂ. શ્રી પચાણજી 'લીંબડી ગાદી ક્યારે આવી? (૧૮૦૧) સ્વામી આચાર્યપદે આવ્યા. ધર્મપ્રભાવના થોડો સમય સારી ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી થઈ. “ચડતી પડતીના ચમત્કાર જગમાં આવે જાવે છે.” એ સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીએ વિ.સં. નિયમાનુસાર તે વખતે સ્થાનકવાસી દેરાવાસીમાં કડવાશ વધી. ૧૭૨૩માં અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. પૂજ્ય શ્રી સંધર્ષ થયો. મૂર્તિપૂજકે સ્થાનકવાસીની દીકરી લેવીદેવી નહિ. ધર્મદાસજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂ. મૂલચંદજી દુકાનની લેતીદેતી ન કરવી. આવું નક્કી કર્યું. મોટા ભાગના સ્વામીને પાટે બેસાડ્યા. સંવત ૧૭૬૪માં અમદાવાદમાં સાધુ શ્રાવકોસ્થાનકવાસી ધર્મ છોડી મૂર્તિપૂજક થવા માંડ્યા. સંમેલન થયું. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને આચાર્યપદ દેવાનું સ્થાનકવાસીઓની સંખ્યા ઘટી, સોએક ઠાણા ભેગા થાય તો નક્કી થયું. તે વખતે આસ્ટોડિયા વિસ્તારમાં ઉપાશ્રય હતો. ગોચરી પાણીમાં તકલીફ પડે. આવા સંયોગોમાં ગાદીનું ગામ ઉપાશ્રયમાં પાટ-પાટલા ન હતા. ગૃહસ્થના ઘરેથી એક પાટ ફેરવવાની આવશ્યકતા ઊભી થઈ. મુખ્ય સંતના માટે લાવવામાં આવતી. તે વખતે અમદાવાદના પૂજ્યપાદ શ્રી પચાણજી સ્વામીએ ગાદીનું ગામ ફેરવવાનું ધનરાજજી શ્રાવકે વિ. સં. ૧૭૬૦ના ચૈત્ર સુદી પુનમના દિવસે | નક્કી કર્યું. તે અરસામાં ધોરાજીના નગરશેઠ સંઘપતિ દોશી આંબના લાકડાના એક જ પાટીયામાંથી એક પાટ બનાવેલી. પૂ. પરસોત્તમ વાસણજી દર્શન કરવા આવ્યા. તેમની સાથે વાતચીત શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્યો તે પાટ પાઢિયારી યાચી લાવ્યા. કરતાં પૂજય સાહેબે કહ્યું, “ગાદીનું ગામ ફેરવવું પડશે.” તરત પૂજય શ્રી મૂલચંદજી મહારાજને એ પાટ ઉપર બેસાડી જ નગરશેઠે કહ્યું, “ધોરાજી પધારો, અમે તૈયાર છીએ. ત્યાં આચાર્યપદની પછેડી સંવત ૧૭૬૪માં ઓઢાડવામાં આવી. ગાદીની સ્થાપના કરો.” આ વાતચીત ચાલતી હતી તે વખતે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy