SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪o સ્વપ્ન શિલ્પીઓ લીંબડીના નગરશેઠ નાનજી ડુંગરશી વંદનાર્થે આવ્યા. (શેઠ ના. સુરતમાં નિરંતર છ વરસ સુધી ખરતરગચ્છના પ્રકાંડ પંડિત તુ. એ મહારાણીને ધર્મની બહેન બનાવેલ. કાપડના ૯ લાખ પરમ ઉપકારી યતિવર્ય શ્રી પૂજ્ય ગુલાબચંદ્રજી મહારાજ પાસે રૂા. આપેલા. પોતાના જ ખર્ચે લીંબડીમાં ઉપાશ્રય બંધાવેલ.) સંસ્કૃત વ્યાકરણ–ન્યાય-સાહિત્ય-ચંપુ-કાવ્ય-છંદ-જ્યોતિષ થઈ જ વાળ તિ છે , તથા ચન્દ્રપન્નત્તિ અને સૂર્યપન્નત્તિનો આમ્નાય સહિત ગહન કાળધર્મ પામ્યા. તેમની પાટે પૂજ્ય શ્રી ઈચ્છા હવામી અભ્યાસ કર્યો. પૂ. યતિવર્ય પરમ આત્મીય ભાવે અભ્યાસ બિરાજયા. પૂ. શ્રી ઈચ્છાજી સ્વામી સંવત ૧૮૩૨માં કાળધર્મ કરાવ્યો. પામ્યા. ત્યાર પછી મોટા કાનજીસ્વામી (બરવાળા સંપ્રદાયના ચુમ્બકીય વ્યક્તિત્વ : પૂ. સ્વામીજીની શારીરિક સ્થાપક) પાટે આવ્યા. સંખ્યા ઘણી હોવાથી પ્રશ્નો વધ્યા. સંપદા અત્યંત રૂપવંત અને સુંદરતમ હતી. એમનો ચહેરો ૧૮૪૫માં સાધુ સંમેલન થયું. જુદા જુદા છ સંપ્રદાય થયા. અત્યંત સૌમ્ય, પ્રશાંત અને ભવ્ય હતો. મહામુનીશ્વર અનાથી પૂજય શ્રી અજરામરજી સ્વામીને આચાર્યપદવી આપવામાં મુનિની માફક બાહ્ય અને આત્યંતર વ્યક્તિત્વ આકર્ષક અને આવી. ત્યારથી એટલે કે ૨૨૧ વર્ષ થયાં ત્યારથી અજરામર પ્રભાવશાળી હતું. યુવાવસ્થામાં પહોંચતા જ તેઓ ચારિત્ર્ય સંપ્રદાયના નામે આ સંઘ ઓળખાય છે. તેજથી સૂર્ય જેવા તેજસ્વી અને ચંદ્ર જેવા સૌમ્ય-શાંત શોભતા ‘શાસનોદ્ધારક આચાર્ય સમ્રાટ યુગપુરુષ" હતા. પ્રકૃતિથી તેઓ સરળ, ગંભીર અને ચિંતનશીલ હતા. એમનું ઓજસ્વી વર્દાત્ત્વ હજારો ભાવિકોને ધર્મસન્મુખ બનાવી 'દાદાગર શ્રી અજરામર સ્વામી દેતું. આચાર્યપદ : વિ.સં. ૧૮૪૫ ફાગણ સુદ-૩, લીંબડી. જન્મ : વિ.સં. સ્વર્ગારોહણ : વિ.સં. ૧૮૭૭ શ્રાવણ વદ-૧ની મધ્યરાત્રિ બાદ, ૧૮૦૯, જેઠ સુદ-૯ લીંબડી. ચરમોત્સવ દિન : શ્રાવણ વદ-૨, પડાણા (વાછરા દાદાનું) પુણ્યાત્મા શ્રી અજરામરજી સ્વામીની પધરામણી તા. લાલપુર, હાલાર જિલ્લો -જામનગ૨. સૌરાષ્ટ્ર પ્રાન્તમાં જામનગર એક મહત્ત્વનું શહેર છે. જ્ઞાતિ : વિસા ઓશવાલ સૌરાષ્ટ્રના છ જિલ્લા પૈકી જામનગર પણ એક જિલ્લો છે. તે જૈન મહાજન. સંસારી જામનગર જિલ્લાનાં બાવન ગામોમાં વીશા ઓસવાળ જ્ઞાતિનાં નામ : આણંદકુમાર. ઘણાં ઘરો છે. મૂળ મારવાડની ઓસા નગરીમાંથી આવેલ માતા : કંકુબાઈ. પિતા ક્ષત્રિયો વર્ષો જતાં ઓસવાળ તરીકે ઓળખાયા. ૫00 વર્ષ : માણેકભાઈ ખીંયશી પહેલાં અમુક કુટુંબો પહેલી વાર કચ્છના કંથકોટ શહેરમાં હરગણ, કાકા : આવેલા પરંતુ પાછળથી અમુક કુટુંબો કચ્છ અબડાસામાં, અમુક મેઘાભાઈ. મોટાભાઈ : કંઠીમાં, અમુક વાગડમાં તેમજ અમુક હાલારમાં ગયાં. વીરપારભાઈ, મોટા જબરદસ્ત ધર્મક્રાન્તિકર લોંકાશાહ જેવા મહાપુરુષ આ લખિયા ગામે મોસાળમાં (સુમરિયાશાહ ગોત્ર) જઈ વસ્યા. ગૌરવવંતી જ્ઞાતિમાંથી જ પાક્યા હતા. એ જ્ઞાતિનાં થોડા ઘરો મોટી બહેનો : ૩. સંતોકબહેન, જીવીબહેન, પુરીબહેન. ગોત્ર જામનગર પાસેના પડાણા ગામમાં પણ હતા. ત્યાં ઃ મારૂ. કુળદેવી : મોમાય માતાજી. ગામ મોમાય મોરા, (તા. માણેકચંદભાઈ શાહ નામના એક સદ્દગૃહસ્થ રહેતા હતા. રાપર) દીક્ષા : વિ.સં. ૧૮૧૯ મહા સુદ- ગોંડલ (સૌરાષ્ટ્ર) સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખૂબ સારી હતી. તેઓ ધાર્મિક વૃત્તિના માતા કંકુબાઈ સાથે દીક્ષા લીધી. દાદાગુર : ધર્મોદ્ધારક હતા. તેમની પત્નીનું નામ કંકુબાઈ હતું. કંકુબાઈ આદર્શગૃહિણી યુગપ્રધાન શ્રી ધર્મદાસજી સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય પૂજ્ય શ્રી હતાં. શીલ અને સદાચાર તો એમના સ્વભાવસિદ્ધ હતા. સાથે મૂલચંદજી સ્વામીના સંઘાડાના પૂ. મહારાજ શ્રી હીરાજી સ્વામી. સૌદયનો સુમેળ હતો. તેમનું ગોત્ર મારું હતું. બંને પતિ-પત્ની ગુરુદેવ : પૂજ્ય શ્રી કાનજી સ્વામી. વિધાભ્યાસ : ૧૮૧૯ થી આનંદપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. આ આદર્શ દંપતીએ ૧૮૨૫. ૧૦ સૂત્રો કંઠસ્થ કર્યા. સં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધી ધર્મને પોતાના જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું હતું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy