________________
સ્વપ્ન શિલ્પીઓ
939
જરીકેય પસંદ નથી. એમની હયાતી સુધી સમાજ કોઈ ખોટું સમાજ દસકાઓ સુધી એમની નેતૃત્વશક્તિનો સમુચિત લાભ પગલું ભરી શકે, એવું વિચારી પણ ન શકાય.
ઉઠાવી શકે, એ જ મંગલકામના સાથે..... એમનો વ્યવસાય પારંપરિક ધાતુનો છે, જે ઉચ્ચ શિખરે – સંકલન : રમેશ સોલામુથા પહોંચી ગયો છે. એમણે હમણાં જ જમીનનો વ્યવસાય પણ શરૂ
જિનશાસન પ્રત્યે અપાર શ્રદ્ધા કર્યો છે. એમણે પોતાના બુદ્ધિ-બળથી આ વ્યવસાયને પણ ચરમસીમાએ પહોંચાડી દીધો છે. તેઓ અર્થોપાર્જન સાથે પારસમલ ચોપડા (આહીર) ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પોતાની સંપત્તિને સારાં કાર્યોમાં
કહો આંધિયોં સે આએં, કહો બર્ક સે જલાએ, સાચા દિલથી ખર્ચતા રહે છે. તેઓ સામાજિક કાર્યકર હોવાથી
યે રહા મેરા નશમન, કોઈ આંખ તો દિખાએં!” કેટલીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓશ્રી સૌધર્મ બૃહતુ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનસંઘ
મૃદુ વ્યક્તિત્વના સ્વામી, સુલભ, ઉપલબ્ધ, સાદો આહોરના વર્તમાન અધ્યક્ષ, શ્રી આહીર જૈન પ્રવાસી સંઘના પરિવેશ અને મનમોહક વ્યક્તિત્વના માલિક પારસમલ ચોપડા અધ્યક્ષ, શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર-ચિપેટના બચપણથી જ ધર્મઅનુપ્રેમી, ધર્માનુરાગી, શ્રુતપ્રેમી, ઉપાધ્યક્ષ, શ્રી ભગવાન મહાવીર જૈન હોસ્પિટલના ટ્રસ્ટી, શ્રી
ધર્મસંસ્કારોથી અભિભૂત રહ્યા છે. તેઓ અર્થોપાર્જન સાથે સાથે પાર્શ્વનાથ પદ્માવતી શક્તિપીઠ, શંખેશ્વરના ટ્રસ્ટી શ્રી રાજહર્ષ
સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પોતાના ધનનો સુકૃત વ્યય કરી હેમેન્દ્ર જૈન ટ્રસ્ટ, નાકોડા રોડ, મેવાનગરના ટ્રસ્ટી, શ્રી
રહ્યા છે. તેઓમાં ગરીબો પ્રત્યે દયા–ભાવના ઠાંસી-ઠાંસીને પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, સરોડ, પાલિતાણાનાં ટ્રસ્ટી,
ભરી પડી છે. કુષ્ટરોગીઓની સેવા–ભાવના કોઈ પણ આડંબર B.B.U.L. faucluri Exicutive working
અને દેખાડાથી દૂર ચૂપચાપ કરતા આવ્યા છે. ઠંડી ઋતુમાં commiteeમાં મેનેજર આદિ અનેક સંસ્થાઓ સાથે તેઓ ઠંડીથી થરથરતાં ગરીબોને ધાબળો ઓઢાડવો એ એમની સંલગ્ન છે.
રાત્રિચર્યામાં સામેલ છે. કતલખાનામાં કપાનારાં જાનવરોને સમાજ એમની નેતૃત્વ ક્ષમતાનો આદર કરે છે. કોઈ પણ
છોડાવવાં, પિંજરામાં કેદ પક્ષીઓને છોડાવવાં એ એમનું રોજીંદું કાર્યક્રમમાં એમની ગેરહાજરી કાર્યક્રમની અધૂરપની સાક્ષી બને
કાર્ય છે. છે. એમની વાતોમાં સંબંધ કે લગાવ નહીં, સીધી અને સાચી એમની જીવનચર્યા સાદગી અને સરળતાથી ભરપૂર રહી વાત કહેવામાં એમને જરાય સંકોચ નહીં, પરિણામની એમને છે. એમણે છેલ્લાં પંદર વર્ષોથી અર્થોપાર્જન અને વ્યવસાયમાંથી પરવા નહીં અને સામાજિક અહિત એમને મંજૂર નહીં. | નિવૃત્તિ લઈને ખુદ પોતાને પૂર્ણ આધ્યાત્મિક જીવનમાં ઢાળી
એમનો પરિવાર પણ વિનય-વિવેકશીલ છે. એમના દીધા છે. એમને જિનશાસન અને જૈન ધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધા સુપુત્રો એમનાં પચિહ્નો પર ચાલી પોતાના પરિવારની
છે. એમણે પોતાના સદ્રવ્યથી નિર્માણાધીન શ્રી આદિનાથ જૈન આધારશીલાને મજબૂતી આપી રહ્યા છે. એમને “એટમોસફિઅર
શ્વેતાંબર મંદિરમાં ભૂમિપૂજનનો લાભ લઈને પોતાના પરિવાર ચેઇન્જર' પણ કહેવામાં આવે છે. એમના સ્પષ્ટવક્તાપણાને
માટે પુણ્યોપાર્જન કર્યું છે. તેઓ સાધર્મિકોની ભક્તિ માટે હંમેશા કારણે કેટલાક એમના પર દ્વેષભાવ પણ રાખે છે. પરંતુ એમની તત્પર રહે છે. એમને ગુપ્ત દાનમાં વધારે વિશ્વાસ છે. સામે જતાં વાતાવરણ બદલાઈ જાય છે. કહેવાય છે કે તેઓ શ્રી આહીર જૈન પ્રવાસી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ ‘દોડનારો જ પડશે', એ જ પ્રમાણે તેઓ પણ પરિણામથી રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં પ્રવાસી સંઘમાં બે વાર સ્પેશ્યલ અજાણ પોતાની ધૂનમાં પોતાના કાર્યક્રમોને પૂર્ણ કરવામાં જ ટ્રેઇન દ્વારા સમેતશિખરજી, પાલિતાણા, ગિરનારજી, ધ્યાન આપે છે. એમની વિલક્ષણ નેતૃત્વ શક્તિને કારણે એમને પાવાપુરીની યાત્રા કરાવવામાં આવી છે. તેઓ શ્રી રાજચંદ્રના સહકાર પણ સાંપડે છે. એમના હુલામણા નામ “માસ્ટરજી' અનન્ય ભક્ત છે. તેમનો સમગ્ર પરિવાર ધર્મના રંગોથ સાથે જ તેઓ વર્તમાન યુગીન ચાણક્ય છે. ચાણક્ય હંમેશાં તરબતર છે. એમના સુપુત્ર અશોક અને એમનાં પુત્રવધૂએ પોતાની કૂટનીતિને કારણે વિજયી રહ્યા છે. તેઓ પણ વર્ષીતપની આકરી તપસ્યા કરી પારણાંના પ્રસંગે પાલિતાણા ચાણક્યની જેમ હંમેશાં વિજયી બને છે અને બનતા રહેશે. જઈને અનેક સ્વજાતીય ભાઈઓને શાશ્વત તીર્થ ગિરિરાજની પરમપિતા પરમાત્મા એમને શતાયુ બનાવે, જેથી આહોર જૈન
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only