________________
૧૨૪
સ્વપ્ન શિલ્પીઓ
આ તેજોવલયયુક્ત મહામનીષીએ દ્વીકારસાધના, આલમમમાં અલૌકિક વિભૂતિરૂપે ઊંડી આસ્થાનું શ્રદ્ધેય આસન નવકારમંત્રઅનુષ્ઠાન, તપ-જપ-સંયમ, અંજનશલાકા, બની રહ્યા છે. પ્રતિષ્ઠાદિ, દિવ્ય અનુષ્ઠાન, છ'રીપાલિત સંઘ, ઉપધાન,
આવી મહાન પરંપરામાં પૂ.આ. કલ્યાસાગરસૂરીશ્વરજી ઉજમણાં, તીર્થોદ્ધાર, યોગોહનની દિવ્ય ક્રિયા દ્વારા પોતાના અનેક રીતે વિશિષ્ટ સ્થાનના અધિકારી છે. ખાસ તો શિલ્પ શાસ્ત્ર વ્યક્તિત્વને તેજોવલયયુક્ત બનાવ્યું છે. એમના સાંનિધ્યથી
| વિશારદ તરીકે અને જ્યોતિષ મુહૂર્તના નિષ્ણાત જ્ઞાતા તરીકે. જીવનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના મંગલકારી આશીર્વાદથી વ્યક્તિનાં તન-મન આધ્યાત્મિક ઊર્જા-સભર
ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવીન બની જાય છે.
ગ્રંથાગારના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદના શુભ સંકેતરૂપે
એમણે સ્વસંપાદિત સંસ્કૃત ગ્રંથ “અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ’ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારા શ્રી હર્ષસાગરસૂરિજીએ
પ્રથમ અમૂલ્ય ઉપહાર આપ્યો હતો. વ્યાકરણ, આગમગ્રંથ, વાસ્તુ, જ્યોતિષ, મંત્રોપાસના, આયુર્વેદ,
આવી જ્ઞાનગર્ભ વિશિષ્ટ પરંપરાના વારસદાર તરીકે શિલ્પ, ધ્યાન, યોગ-સાધના, અધ્યાત્મ વગેરે અનેકવિધ વિષયોમાં ઊંડાણભર જ્ઞાન પ્રાપ્ત કરી એનું મનોમંથન કર્યું
ક્ષમતા અને સામર્થ્યને બળ પૂ. શિવસાગર મહારાજશ્રીનું ભાવિ અને જન-ઉપયોગ માટે સરળ, સુબોધ ભાષામાં ૨૭થીયે
અતિ ઉજ્વળ છે. આવી અમૂલ્ય ધરોહરની હિફાજત અને
સંવર્ધનની પડકારરૂપ કામગિરિ જેમને શિરે છે તે પૂ. વધારે પુસ્તકોમાં પ્રકાશિત કર્યું. સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી અને સાગર જૈન પંચાગ દ્વારા ઘર—ઘરમાં જ્ઞાન-જ્યોત
શિવસાગરસૂરિજીની સાંસારિક વિગતો આ પ્રમાણે છે : ઝળહળતી કરી છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશ વંદના.
ગુરુવર્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગર સૂરીશ્વરજીના
નામનો મર્મ જેમાં સુપેરે પ્રગટ થયા છે તે નવું નામ ધારણ સૌજન્ય : શ્રી. સાગર પરિવાર તરફથી
કરનારા શિવસાગરજીનું સાંસારિક નામ શેલેષકુમાર મનુભાઈ સાધનાનિષ્ઠ પ.પૂ.આ.શ્રી
પ્રેમચંદ વોરા અને મંજુલાબહેનના ધર્મનિષ્ઠ ઘરમાં તા. ૧૪શિવસાગરસૂરિજી મ.સા.
૮-૧૯૬૫ના રોજ એમનો જન્મ. આ પ્રથમ સંતાનનું
ઔપચારિક શિક્ષણ ધોરણ ૮ સુધી. જન્મ : તા. ૧૪-૮-૧૯૬૫
ચરણમાં દીક્ષા : ૨૨-૧૧-૧૯૮૧
દીક્ષા તારીખ ૨-૧૧-૧૯૮૧ હિંમતનગર પાસેના પંન્યાસ પદવી : ૨-૧૨
અડપોદરા ગામે તે પછી લગાતાર બે વર્ષ યશોવિજયજી જૈન ૨૦૦૪
સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં ધાર્મિક અભ્યાસ ઉપરાંત આચાર્યપદ : ૧૧-૧૧-૨૦૦૯
સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન. ૫ . . અ. શ્રી
સાધનાપથે ચાલતાં એમણે જયોતિષશાસ્ત્રની અધિષ્ઠાયી શિવસાગરસૂરિજી
દેવી માતા પંચાંગુલિની મહાદેવીની સંનિષ્ઠ આરાધના દ્વારા મ.સા. મહારાજશ્રી તપાગચ્છના
જ્યોતિષ, યંત્ર, મંત્ર, તંત્ર અને સેવા જ ગૂઢ પ્રાચીન સાહિત્યના પ.પૂ.આ.ભગવંત
અધ્યયન અને તેના પ્રકાશનક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી. ૨૭ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના
વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે ખૂબ જ આગળ સમુદાયની શિષ્ય પરંપરામાં પૂ.આ. ભગવંત
A વધ્યા છે.
૧ કલ્યાણસાગરસૂરીશ્વરજીના સમર્થ શિષ્યરત્ન છે. આ ગચ્છના તે પછી પ્રકટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના એક વર્તમાન મુનિસમૂહમાં પૂ. શિવસાગરજી મહારાજનું નામ એક લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિપદ-પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાવંત સાધુપ્રવર તરીકે પ્રસિદ્ધ છે. આમ તો પ.પૂ.આ.ભ. સાહિત્યક્ષેત્રે પણ એમનું યોગદાન અવિસ્મરણીય બની રહ્યું છે. બુદ્ધિસાગર મહારાજશ્રી વર્તમાનકાળે સમસ્ત ગુજરાત અને એમણે બુદ્ધિસાગરજીના જીવન-સર્જન પર સંશોધન કરી ભારતભરમાં એક અધ્યાત્મયોગી, પ્રખર સાધનાનિષ્ઠ, દિવ્ય પી.એચ.ડી.ની પદની માટે ઉત્સુક એક વિદ્યાર્થીને પ્રેરણા અને આત્મા અને રાષ્ટ્ર તથી સમાજોદ્ધારક આચાર્યદેવ તરીકે અઢારે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રીમતી રેણુકા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org