SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૨૩ સુશીલાબહેનના લાડપ્યારમાં વહી, ઘસોઈ આદિ માલવાનાં અનેક તીર્થો, મંદિરો અને મિનેશકુમારનો ઉછેર થયો. સંઘના સફળ પ્રેરક માર્ગદર્શક રહ્યાં છે. માતાપિતાના ધર્મસંસ્કારોએ વિશ્વવિખ્યાત મહારાષ્ટ્રના પૂના-કાવ્રજ મહાતીર્થમાં તેમની વિકાસયાત્રાથી સૌ કોઈ જિનશાસનપ્રભાવક સાગરસમુદાયરન માલવશિરોમણિ મુગ્ધ બની રહેતા. પૂ.પં.શ્રી હર્ષસાગરજી મ. સં. ૨૦૬૨, ફાગણ વદ-૨, ચૌદ વર્ષની બાલ્ય શુક્રવાર તા. ૧૭ માર્ચ, ૨૦૧૬ના રોજ આચાર્યપદ ઉપર અવસ્થામાં જ વૈરાગી બની ભારે ઠાઠમાઠથી આરૂઢ થયાં. પૂજ્યશ્રીના આચાર્યપદ પ્રદાન મિનેશકુમારે પોતાની સંયમરૂપી મહોત્સવ દરમિયાન તપ-જપ ક્રિયાનો ઘુઘવતો મહાસાગર જીવન નૌકાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી કે ૩૬૦ પૌષધ કે ૩૬00 પ્રતિક્રમણ + ૩૬000 દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજાના ચરણોમાં સમર્પિત કરી પૂ. સામાયિક કે ૩૬00000 શ્રી નવકાર મહામંત્રનો જાપ * ગુરુદેવની અસીમકૃપાથી પૂજ્યશ્રીએ અલ્પ દીક્ષા પર્યાયમાં ૩૬0000000 નમો આયરિયાણં પદનો જાપ * અનેક પ્રકરણગ્રંથ, કર્મગ્રંથ, જ્યોતિષગ્રંથ અને આગમગ્રંથોનું સમવસરણયુક્ત ૪૫ આગમની ભવ્ય રચના કે ૪૫ વિશેષ પ્રમાણમાં અધ્યયન કર્યું. આગમસૂપનું નિર્માણ * દેવવિમાન તુલ્ય કાત્રજ તીર્થ + ૩૬ | ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ જિનાલયોમાં વિશિષ્ટ પૂજન કે પૂજયપાદ શ્રી અનેક પ્રાંતોમાં વિચરીને હજારો લોકોને ધર્મયુક્ત અને સાગરજી મહારાજના સમગ્ર સાહિત્યનું પ્રદર્શન કે સાગર ધર્મચુસ્ત બનાવ્યાં. વ્યવહારમાં કુશળતા, હૃદયમાં ઉદારતા, રત્નત્રયી પ્રદર્શન કે દિવ્ય પંચ પ્રસ્થાન રથ કે સૂરિમંત્રનો સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હસમુખતા, દર્શનીય પટ * મહાવિશાલ પદપ્રદાન મંડપ * સુવર્ણ, કાર્યમાં બુદ્ધિમત્તા, અંતરમાં સરળતા આદિ અનેક ગુણોથી હીરા-મોતીથી પ્રભુજીની ભવ્ય અંગ-રચના કે એક જ તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ શાસન વચ્ચે ઊપસી આવ્યું છે. દિવસમાં સમગ્ર પૂનાનાં જિનાલયોમાં ૧૮ અભિષેક-પૂજન * પુ.આચાર્યશ્રી પ્રખર વક્તા, લેખક, શાસનપ્રભાવક ૧૮૦ શહેર-ગામોમાં મહોત્સવોનાં આયોજનો કે શ્રી તીર્થોદ્ધારક પ્રભાવશાળી યુવાપ્રણેતા સંતરત્ન છે. મણિભદ્રસૂરિમંત્ર શાંતિસ્નાત્ર જેવા મહાપૂજનનું આયોજન * ૫00 પ્રતિભાઓનો સામૂહિક જન્મોત્સવ * જીવદયા, નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના-આરાધના અને સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન જેવાં અનેક સુકૃત્યો સુસંપન્ન પ્રવચનકલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ગજબની કલા છે. મીની પાલિતાણા નામથી જગપ્રસિદ્ધ કાત્રજ પૂના સ્થિત વિશાળતા, ગંભીરતા, દયાળુતા, વિદ્વતા, ઉદારતા, જૈન આગમતીર્થનું વિશાળ મંદિર, વિશાળ ધર્મશાળા ભવન મનોહરતા, જ્ઞાનીપણું, સ્નેહાળતા, સાધુતા, વિરાગમયતા, આદિના નિર્માણકાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અને દેખરેખમાં સરળતા, ત્યાગીપણું, ધૈર્યવાનતા, શૌર્યતા, લક્ષ્મસિદ્ધતા, વિવેક, મુખ્ય ભૂમિકા રહી છે. તીર્થના વિકાસમાં કુશળ સંચાલન અને સુંદરતા, હિતકારિતા, સુવક્તા, મધુરતા, સૌમ્યતા, નિર્મળતા, માર્ગદર્શન મળતું રહ્યું છે. ચાર શિષ્યો પ્રશિષ્યોના તારણહાર શુભાષિતો, નમ્રતા, સુકાર્યશીલતા વગેરે અનેક સગુણોના અને સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ (મુંબઈ)ના આદ્યપ્રેરક અને મહાસાગર એવા જિનશાસનપ્રભાવક, સાગરસમુદાયરન પૂ. માર્ગદર્શક રહ્યાં છે. આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજીએ મરૂભૂમિથી મહારાષ્ટ્ર સુધી પૂના સ્થિત કાત્રજ આગમતીર્થના નિર્માણની સાથે સાથે અનેક ગામો અને શહેરોમાં ૪૫,000 કિલોમીટરની પદયાત્રા ઓસવાલ મંદિર, ડી.એસ.કે. સોસાયટી, કુમાર ગેલેક્સી, (વિહાર) કરી જિનશાસનની અદૂભુત પ્રભાવના કરી આ વિઠ્ઠલવાડી અને ઇન્દ્રપ્રસ્થ જેવા પૂનાના વિવિધ સંઘોના પદયાત્રા દ્વારા તેમણે હજારો વ્યક્તિઓને સધર્મમાં સ્થિર કરી જિનમંદિર આદિ તથા બારામતી, સાંગલી, નિગડી, ખંડાલા, હર્ષમય અને ધર્મમય જીવન જીવવાનું અલભ્ય માર્ગદર્શન ચોક, પરલી, પોયનાડ, અલીબાગ, દાપોલી, અંધેરી સ્પોર્ટ આપ્યું. તેમ જ સેંકડો વ્યક્તિઓમાં મુમુક્ષતાનું બીજારોપણ કરી કોપ્લેક્સ, મલાડ, વાલકેશ્વર, પ્રાચીનતીર્થ ઢંકગિરી, પરાસલી, અનન્ય ઉપકારની ગંગા વહાવી છે. થયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy