________________
૧૨૨
સ્વપ્ન શિલ્પીઓ મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં સંભાળશે.” પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી ચરણોમાં ભાવભીની વંદના........
રાજયશવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને સૌજન્ય : શ્રી રમેશભાઈ સૂરજમલજી ચૌધરી-હૈદ્રાબાદ તરફથી
નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા.
જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક
વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, મહાન ભાષાવિ, પ્રકાંડ પંડિત
તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.
એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ.
ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છ'રીપાલિત સંઘોમાં વિહાર કરીને | ગગનમંડળમાં વિધવિધ
પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય ગ્રહો, નક્ષત્રો, તારલાઓ
આપ્યો હતો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, પોતપોતાની શ્રીશોભાથી
મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં
ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં છે, તેમ જિનશાસનમાં જુદા
લેકચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે જુદા સૂરિવારોએ પોતપોતાની
કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો ગુજરાતી કે રીતે તપ–જપ-આરાધના દ્વારા
રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ લાગે! શાસનસેવા ધારણ કરી છે.
આમ, પૂજ્યશ્રી ભાષના પ્રકાંડ પંડિત છે. એવા એક વિશિષ્ટ સાધક છે
વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને
પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા
પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા.
પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ.
આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી.
પ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં
તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, કપડાં પોતે જ ધોવાં–એવી નાની નાની બાબતોમાં તેમના
જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ
કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪પના સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ
આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી
આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને
સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે! એવા. સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી
એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી પ્રાચીન તીર્થોદ્ધારક....શાસનપ્રભાવક...માલવ શિરોમણિ ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા.
પ.પૂ. આચાર્યપ્રવર દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને
શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. સ્વાધ્યાય–તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં તપાગચ્છીય સાગર-સમુદાયના એક અણમોલ એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની જવાહિરનો જન્મ કપડવંજ (ગુજરાત)ની ધન્ય ધરા પર સં. આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસુરીશ્વરજી ૨૦૧૮માં થયો. પિતાશ્રી ત્રંબકભાઈ અને માતાશ્રી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org