________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૫૩
પુરુષની અખૂટ શ્રદ્ધાને બળે જ સાંજના પાંચ વાગ્યા સુધી જોશીજીએ તો એ મહાન ગુણો અનુભવથી અને સત્સંગથી પ્રાપ્ત ચાલ્યા જ કર્યું. છેવટે એક ઊંચી ટેકરી ઉપર ચઢી આજુબાજુ કર્યા છે. તેમના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને એમના મોટા દિલનો નજર પહોંચે ત્યાં સુધી જોયું પણ કોઈ જણાય નહીં. છેવટે થાકી પરિચય થયો છે અને હવે પછી જે જે તેમના સમાગમમાં આવશે ગયેલા એક ઝાડ તળે બન્ને જણ બેઠા. ત્યાં પણ “પ્રભુ ઉપર તેમને પણ તેમની શ્રદ્ધા અને સહિષ્ણુતાની ખાત્રી થયા વિના રહેશે શ્રદ્ધા રાખો. તે જરૂર આપણને મદદ કરશે.” એ બોધપાઠ નહીં. સેવા કાર્યમાં આ ગુણો બહુ જ જરૂરના છે. ભાઈ તરફથી ચાલુ રહ્યો.
સને ૧૯૦૭માં ટ્રાન્સવાલમાં હિંદી કોમને ટ્રાન્સવાલની થોડીવારે ‘નાતાલ મેડિકલ કોર’નો અમારો ડોક્ટર બ્લેક સરકાર સાથે રેજિસ્ટ્રેશન કાયદાના સંબંધમાં સત્યાગ્રહની લડત ત્યાં થઈને નીકળ્યો. અમોને સૂતેલા જોઈ પૂછ્યું : “તમો અહીં ચલાવવી પડી. તેનું સમાધાન સને ૧૯૦૮માં જનરલ સ્ટમ્સ ક્યાંથી?” ગાંધીજીએ કહ્યું કે “પ્રભુએ અમારી મદદ માટે જ અને ગાંધીજી વચ્ચે થયું અને બધાયે હિંદીઓ, જે જેલમાં હતા તમોને મોકલ્યા છે.” આમ કહી ભૂલા પડ્યાની તમામ વાત તેમને છોડી મૂક્યા અને ગાંધીજીએ વોલન્ટરી રેજિસ્ટ્રેશન તેને કહી. થોડીવારે બે સ્કાઉટો ત્યાં આવી પહોંચ્યા અને અમે (મરજિયાત) થવાનું કબૂલ કરેલું. તે પ્રમાણે આંગળાંઓની છાપો પાંચે સાથે ચાલી રાત્રે આઠેક વાગ્યાને સુમારે લશ્કરના પડાવની આપી પ્રથમ રેજિસ્ટ્રેશન થયું. ગાંધીજી ઉપર હોનિસબર્ગમાં જગ્યાએ આવી પહોંચ્યા.
હુમલો પણ થયો. કોમે બધીએ લગભગ રેજિસ્ટ્રેશન લઈ લીધાં | હિન્દુસ્તાનની દિવ્ય ભૂમિમાં ઘણાએ સંત-સન્યાસીઓ પણ જનરલ સ્ટમ્સની સરકારે કાયદો રદ કર્યો નહીં. ૪ એટલે શ્રદ્ધાવાળા હશે પરંતુ આવો ગૃહસ્થ સંન્યાસી (શ્રદ્ધાળુ) મેં ફરીથી સત્યાગ્રહની લડત શરૂ કરવાનું નક્કી થયું. ક્યાંય પણ જોયો નથી. મને મળેલા સહિષ્ણુતા અને શ્રદ્ધાના આ વખતે નાતાલમાંથી ભણેલા અને વેપારીઓએ બે બોધપાઠ માટે એ મહાપુરુષનો હું આજન્મ ઋણી છું. ટ્રાન્સવાલમાં દાખલ થઈ લડત ઉપાડવાની હતી. પ્રથમ ટુકડીમાં
હવે નેટિવ રિબેલિયન (દેશીઓનો બળવો પૂરો સમાઈ પારસી રુસ્તમજી શેઠ, દાઉદ મહંમદ, મિ. ઓમ. સી. જતાં અમારી સેવાની જરૂર રહી નહી, તેથી અમને સર્વને રજા આંગલિયા, કેપટાઉનવાળા મિ. ગુલપારસી શાપુરજી, મિ. મળી. સૌ પોતપોતાને ઠેકાણે થઈ ગયા. આ સેવા બદલ સરકાર
ઉમિયાશંકર શેલત, મિ. સુરેન્દ્રરાય મેઢ અને રા. જોશીજી એ તરફથી દરેકને મેડલ (ચાંદ) આપવામાં આવ્યા છે.”
આઠ જણની ટુકડીએ સને ૧૯૦૮ના ઓગષ્ટ માસમાં
સત્યાગ્રહની બીજી સ્ટેજની લડત ઉપાડી. સૈ ટ્રાન્સવાલમાં મહાપુરુષનો સત્સંગ મિથ્યા જતો નથી. કહ્યું છે કે :
વોલક્રસ્ટ ગામમાં દાખલ થયા. સૈને પકડ્યા અને દોઢ-દોઢ “સતંત્રતિ દિ સાધુતા ઉત્તાનાં''
માસની દરેકને સજા થઈ. મૂર્ખ માણસો પણ સત્સંગના પ્રતાપથી સજ્જન થાય છે, ટ્રાન્સવાલમાં હિંદી કોમે જ્હોનિસબર્ગમાં માસ (Mass) તો રા. જોશીજી જેવા સંસ્કારી મનુષ્યને મહાત્મા ગાંધીજી મીટિંગ કરી હજારો રેજિસ્ટ્રેશન બાળી નાખ્યાં. આ લડતમાં રા. જેવાનાં પાસાં જેમણે સેવ્યાં છે તેમને મહાપુરુષના સમાગમની જોશીજીને ત્રણ વખત જેલમાં જવાનું થયું અને કુલ સાડા દસ અસર લાગ્યા વિના કેમ રહે?
મહિનાની સજા ભોગવવી પડી હતી. વળી રા. જોશીજી કહે છે કે મને મળેલ “શ્રદ્ધા અને હવે દેશમાંથી તેમના સસરાના ઉપરાઉપરી કાગળો સહિષ્ણુતા”ના બે બોધપાઠ હજી મારા મનમાં તાજા જ છે. આવવા લાગ્યા કે કન્યાકાળ જાય છે, માટે તાકીદે આવો, જેથી સભારંગમાં કહ્યું છે કે :
લગ્ન કરવા માટે રા. જોશીજી સને ૧૯૦૮ની આખરે "सद्भिस्तु लीलया प्रोक्तं रिक्ता लिखितमक्षरम् ।
હિન્દુસ્તાન આવ્યા અને સને ૧૯૧૦માં ગોમતીબહેન સાથે ગાંફ असद्भिः शपथेनापि जले लिखितमक्षरम् ॥"
મુકામે લગ્નગ્રંથિથી જોડાયા. સપુરષોએ હસતાં-હસતાં બોલેલું વચન પણ પત્થર પર
આ વખતે ગોમતીબહેનની ઉંમર તેર જ વર્ષની હોવાથી લખેલા વચન સરખું હોય છે અને અસપુરુષોએ સોગંદ ખાઈને
જોશીજી તરત જ એકલા નાતાલ ગયા. પછી સને ૧૯૧૩માં
ગોમતીબહેનને તેડવા માટે ફરી હિન્દુસ્તાન આવ્યા. આ વખતે કહેલું વચન પણ જળમાં લખેલા અક્ષર સરખું નીવડે છે. રા.
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org