________________
સ્વપ્ન શિલ્પીઓ.
૬૨૧ રમતવીરો, સાહિત્યકારો, શિક્ષણકારો, વૈજ્ઞાનિકો, પત્રકારો તેમજ ધીમંતભાઈના શબ્દો તેમની નિસબત અને ધગશ વ્યક્ત કરે છે. અને સામાન્ય માણસોની અસામાન્ય વાતો-સિદ્ધિઓ કવર કરી તેમનો સંપર્ક : ૮, સુંદરવન બંગલોઝ. એલ. જે કોમર્સ કોલેજ
પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૪૦ ૪૬૪૬ મો. ગુજરાતી પત્રકારત્વની દિશા અને દશા અંગે તેમનું માનવું
૦૯૮૭૯૯૮૧૦૧૦૧ dhimant.purohit@aajtak.com છે કે “ગુજરાતી પત્રકારત્વ' અત્યારે યુવાનોના હાથોમાં છે. નવા dhimant.purohit@yahoo.com વિચારોનો અમલ થઈ રહ્યો છે અને પ્રયોગોનું પણ મહત્ત્વ છે. દેવેન્દ્ર પટેલ (કભી-કભી) પ્રિન્ટ જર્નાલીઝમમાં કેટલાંક વડીલોની ખોટ જરૂર વર્તાય પણ
પત્રકાર, સાહિત્યકાર, કથાકાર, નાટ્યલેખક, કલાકાર ૨૦મી અને ૨૧મી સદીના સંક્રાતિકાળે નવા વિચારોમાંથી
વગેરે...વગેરે...જેવા અનેકવિધ લેખન પ્રકારોમાં ફરી વળેલા શ્રી ગુજરાતનું નવું પત્રકારત્વ જરૂર આકાર લેશે.
દેવેન્દ્રભાઈ પટેલને “કભી-કભી'ને ગુજરાતની જનતા અનેક વર્ષોથી એવોર્ડ અને સન્માન અનેક મળી શક્યા હોત. જો તેઓ
સુપેરે ઓળખે છે. ગુજરાત સમાચારમાં દર સોમવારે બીજા પાને સ્વીકારતા હોત. આમ ધીમંતભાઈ એક ચોક્કસ વિચારો સાથે તેમની એક જ જગ્યા. આસીસ્ટન્ટ એડીટર તરીકેની તેમની નક્કર કામ કરવાના હિમાયતી અને કરાવવાના આગ્રહી છે.
જવાબદારી અને સંવેદનશીલ લખાણોની તેમની કોલમ-આ બધું
જવાબદારી અને સંવેદનશીલ લાશોની ની દોહા અનેક ક્ષેત્રોમાં તેમણે નોખી કામગીરી કરી છે. જેમાં મિડિયા સમાંતર અને કુશળતાપૂર્વક ચાલ્યું. સાહિત્યમાં રહીને સાહિત્યની સોસાયટીના ઉપક્રમે ગુજરાતના લુપ્ત થઈ જતાં જૂના અમૂલ્ય પ્રસ્થાપિત શૈલીઓથી દૂર રહીને તથા પત્રકારત્વમાં રહીને માત્ર સાહિત્યનું ડિજીલાઈઝેશન તથા વેબસાઈટ પર પુનઃ પ્રકાશન કર્યું સૂકાં-સાચાં વર્ણનોમાં મર્યાદિત ન રહેતાં તેમણે પોતાની આગવી છે. જે આ મુજબ છે
શૈલી વિકસાવી છે. પ્રિયકાન્ત પરીખે તેમના અંગે કહ્યું છે કે Www.gujrativismisadi.com ગુજરાતના
દેવેન્દ્રભાઈ પાસે દરેક જણ-દેશનો હોય કે વિદેશનો પોતાના ૧. સર્વપ્રથમ સચિત્ર સામયિક “વીસમી સદી'ના (૧૯૧૫
પ્રશ્નો-સમસ્યાઓ લઈને ઉલેચે છે...તેઓ ઘટનાને એવી રીતે થી ૧૯૨૦) અંકોનું ડિજીલાઈજેશન.
આલેખે છે કે વાંચનકારની આંખો સમક્ષ ઘટના ફરીથી થઈ રહી
હોય તેવું લાગે ...“કભી-કભી' અને દેવેન્દ્ર પટેલ એકબીજાના 2. www.gujratiprakruti.com usla uus
* પર્યાય બની ચૂક્યા છે” તા. ૨૦-૧૦-૪૫ના રોજ સાબરકાંઠાના સર્વશ્રેષ્ઠ સામયિકના ૧૯૪૨થી ૧૯૬૯ સુધીના અંકોનું
આકરુન્દ ગામમાં તેમનો જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામની ૩. www.furdunji.com અમૂલ્ય અનોખી અને શાળામાં, સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ. કોલેજકાળથી ફાધર અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકોની ડીજીટલ ઈ-લાયબ્રેરી.
ડિસોઝા અને અધ્યાપકો સાથે ઘરોબો હોવાને કારણે કોલેજની મિડીયા સોસાયટીના ઉપક્રમે પત્રકારત્વ અને પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા. કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ માટે “સંગાથ ફિલ્મ સ્ટડી સેન્ટર’ દર કોલેજકાળ બાદ ગુજરાત સમાચારમાં પત્રકારત્વ તરીકે મહિનાના પહેલા શનિવારે ગૂજરાત વિદ્યાપીઠના ટૂડિયો ખાતે જોડાયા. જયવદન પટેલના માર્ગદર્શન હેઠળ તેમનું ઘડતર થયું. ક્લાસીક ફિલ્મોનું નિદર્શન અને ચર્ચા ગોઠવે છે.
સામાજિક, માનવરસને ધ્યાનમાં રાખીને લખાયેલી તેમની કોલમ પુસ્તકો તેમનું વળગણ અને પ્રવાસ તેમનો શોખ રહ્યા છે. 'કભી-કભીનો આરંભ થયો. ત્યારથી માંડી આજદિન સુધી આ પુસ્તકો માટેનો પ્રેમ તેમને ૧૦,૦૦૦થી વધુ પુસ્તકો વસાવવા કોલમ ચાલુ છે. સુધી લઈ ગયો તો પ્રવાસનો શોખ તેમને ભવ્યાતિભવ્ય કૈલાસ દેવેન્દ્ર પટેલ હાલ “સંદેશ' દૈનિકમાં કાર્યરત છે. માનસરોવર બે વાર ખેંચી ગયો. દુનિયાના મહત્ત્વના દેશોનો પત્રકારત્વની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેમણે ઇન્દિરા ગાંધી, પ્રવાસ તો થયો જ.
રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, દલાઈ લામાં, પ્રો. ગાલબ્રેથ, પત્રકારત્વ, પુસ્તક પ્રેમ અને પ્રવાસના સુભગ સમન્વયથી
આર્થર સી. ક્લાર્ક, ગાયત્રીદેવી, સામ પિત્રોડા, ડૉ. રામનાથ, તેમણે બે પુસ્તકો આપ્યા છે. ૧. કૈલાસ માનસરોવર. ૨. વીસમી
આચાર્ય કૃપલાની, અમિતાભ બચ્ચન અને અટલબિહારી સદીના સત્તર સૂર્યો.
બાજપેયીનો સમાવેશ કર્યો છે. ભારત-પાક યુદ્ધના અહેવાલો,
મોરબીની મચ્છુ નદીનો ડેમ તૂટ્યો તે વેળાનું રિપોટીંગ, ઇરાક હજું ઘણું વિચારી રાખ્યું છે. ઘણું કરવાનું બાકી છે.'
યુદ્ધ જેવા અનેક મુશ્કેલ કાર્યોનું કવરેજ કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org