________________
૬૨૦
સ્વપ્ન શહી.
પીછો કરતી રહી. પણ કુદરતે તેમના માટે કંઈક જુદું જ વિચારી શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારે હિન્દી સમાચાર દૂરદર્શન સિવાય રાખ્યું હતું.
અન્ય કોઈ નિર્માતા બનાવીને આપે અને દૂરદર્શન તેને પોતાની છેવટે રાજકોટ આવવાનું વિચાર્યું. નૂતન સૌરાષ્ટ્રમાં
જ ચેનલ પર પ્રસારિત કરે કે કરવા દે-એ જ મોટામાં મોટું જોડાયા. ‘ઊર્મિ' માસિક પણ ૧૯૩૭માં નવનિર્મિત ભારતી
આશ્ચર્ય હતું. “આજતક' એવો પ્રથમ હિન્દી ન્યૂઝ કાર્યક્રમ હતો. સાહિત્ય સંઘ'ના મિત્રમંડળે સંભાળેલું. ત્યારબાદ ‘નવરચના' પણ
જે ડીડીની મેટ્રો ચેનલ પર શરૂ થયો અને સૌથી લાંબા સમય તેની સાથે જોડાઈ ગયું.
માટે ચાલ્યો અને સૌથી વધુ લોકપ્રિય રહ્યો. એસ.પી. સિંદ દેશના
હિન્દી ટીવી પત્રકારત્વના પિતામહ ગણાય છે. સમગ્ર દેશમાં - ૧૯૫૫માં ઇન્દુલાલ ગાંધી આકાશવાણીમાં સ્ક્રીપ્ટ રાઈટર
આજતક' માટે પ્રતિનિધિઓની નિમણુંક કરવા તેઓ ફરી રહ્યા તરીકે જોડાયા. સ્થિરતા અને સ્વસ્થતા મળતાં જ ફરી તેમની
હતા. અમદાવાદમાં તેમની મુલાકાત થઈ અને ૧૯૯૬થી ધીમંત કલમ ઝડપથી ચાલવા લાગી. સ્ક્રીપ્ટ રાઈટરમાંથી તેઓ ગુજરાતી
તેમની સાથે જોડાયા. ૨000ના ડિસેમ્બરમાં “આજતક' ૨૪ સાહિત્ય વિભાગના પ્રોડ્યુસર તરીકે જોડાયા. નિવૃત્ત થયા ત્યાં
કલાકની સેટેલાઈટ ન્યૂઝ ચેનલ બની. ત્યારથી માંડીને આજ સુધી સુધીમાં તેમણે આકાશવાણીને અઢળક સાહિત્ય આપીને ન્યાલ કરી
આજતક” દેશની નંબર વન (સબસે તેજ) ન્યૂઝ ચેનલ બની રહી દીધું.
છે. ત્યારથી માંડી આજસુધી (આજતક) “આજતક'નું અને ટીવી ૮૦ વર્ષની ઉંમરે ૧૦ જાન્યુ ૧૯૮૬ના રોજ તેમનું ટુડે ગ્રપની સહયોગી ચેનલોનું ગુજરાતનું રિપોટિંગ તેમજ બ્યુરો અવસાન થયું. ત્યાં સુધીમાં એમણે ૧૧ કાવ્યસંગ્રહો, પાંચ
ચ તેઓ સંભાળે છે. વાર્તાસંગ્રહ અને સાત નાટ્યસંગ્રહ આપ્યા છે.
( પત્રકારત્વની કામગીરી તેમની ઓળખ અને અનિવાર્યતા ધીમંત પુરોહિત “આજતક' હોવાને લીધે આ ક્ષેત્રના તમામ અનુભવો તેમના માટે યાદગાર
સમૂહ માધ્યમોના વિશ્વમાં ભારતમાં ટેલિવિઝન ઘણા અનુભવો છે. પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન તરીકે તેમણે સમયથી હતું પણ ૨૪ કલાક ચાલતી નૂયુઝ ચેનલ હોય તે એક ગુજરાતમાં છેલ્લા દાયકામાં ઘટેલી રાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓનું અજાયબી હતી. એ સમયગાળામાં એટલે કે '૮૦ના દાયકામાં કવરેજ મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અને ગુજરાતમાં પત્રકારત્વના ક્ષેત્રે અખબારોમાં અને અન્ય ૧. ગુજરાતનો ધરતીકંપ ૨૦૦૧, ૨. ગોધરાકાંડ અને માધ્યમોમાં કાર્યરત થવા માટે અનેક યુવાનો આગળ આવ્યા.
ગુજરાતના કોમી રમખાણ૨૦૦૨, ૩. અક્ષરધામ પરનો ધીમંત પુરોહિત આવા જ દેશના પહેલી પેઢીના ટીવી પત્રકાર છે
આતંકવાદી હુમલો ૨૦૦૨, ૪. દેશનો સૌથી મોટો સિરિયલ અને પ્રથમ ગુજરાતી ટીવી પત્રકાર છે જેમણે વિજાણું માધ્યમની
બ્લાસ્ટ ૨૦૦૮, ૫. દેશના આર્થિક પાટનગર મુંબઈ પરનો અમાપ શક્તિનો માપમાં અને જરૂર હોય ત્યાં અનિવાર્યપણે
આતંકવાદી હુમલો ૨૦૦૮ ઉપયોગ કરવાની ક્ષમતા કેળવી છે.
તેઓ માને છે કે આ તમામ ઘટનાઓનું કવરેજ અને ધીમંત પુરોહિત, બ્યુરોચીફ, ગુજરાત, આજતક, તેમનું લાઈવ રિપોર્ટીગ કરતી વેળાની ક્ષણોનું દસ્તાવેજીકરણ થાય હેડલાઈન્સ ટુડે, ટીવી ટુડે નેટવર્ક અમદાવાદ. આ તેમનું ઠેકાણું
તે જરૂરી છે. તો જ ગુજરાતી પત્રકારત્વે રાષ્ટ્રીય ફલક પર કઈ પણ તેમનો પરિચય આટલામાં સમાતો નથી.
રીતે નોંખું અને નોંધપાત્ર કામ કર્યું છે તે ભવિષ્યની પેઢીઓ જાણી ૧૯૬૭માં ૨૩ જૂને અમદાવાદમાં જન્મ. શાળાના શકશે. અભ્યાસ દરમ્યાન જ અખબારોમાં લેખ લખવાનું શરૂ થયેલું.
તઉપરાંત સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારા ગુજરાતના બનાવો આજ વિષયનું ઔપચારિક શિક્ષણ લીધું. ડેવલોપમેન્ટ
જેમકે ગુજરાત ભાજપામાં શંકરસિંહ વાઘેલાનો બળવો, કમ્યુનિકેશનના માસ્ટર ડીગ્રીના અભ્યાસક્રમમાંથી. લેખન-વાંચનનો
ગુજરાતના હુલ્લડો બાદ નરેન્દ્ર મોદીની ગૌરવયાત્રા અને ચૂંટણી, શોખ તેમની આદત અને અનિવાર્યતા બન્યો. અભ્યાસ બાદ
છેલ્લા ૨૦ વર્ષના પત્રકારત્વ અને તેમાંથી ૧૩ વર્ષના ટીવી ગુજરાત વિદ્યાર્થી'માં પત્રકારત્વ વિભાગમાં અધ્યાપન કાર્ય, વળી
પત્રકારત્વમાં તેમણે લોકસભા ચૂંટણીઓ, વિધાનસભા ચૂંટણીઓ, પાછા પત્રકારત્વની મુખ્ય ધારામાં–મુંબઈ સમાચારની અમદાવાદ
રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, ગુજરાતના મુખ્યમંત્રીઓ સહિત રાજય ઓફિસમાં જોડાયા.
અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ પ્રશાસનિક અને આ સમય દરમ્યાન દેશમાં ટેલીવિઝન પત્રકારત્વની પોલિસ અધિકારીઓ, ફિલ્મ ટીવી અને નાટ્ય કલાકારો,
Jain Education Intemational
Sain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only