SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સ્વપ્ન શિલ્પીઓ વીસ રૂપિયાના પગારથી શિક્ષક થયા. થોડા મહિના પછી એમને એક–એક પત્રો સુધીમાં તેમની લેખનશક્તિ, પીઢ વિચાર અને એક શાળામાં મહિને સાઠ રૂપિયા મળવા લાગ્યા અને ત્યાં નિરાભિમાનની પ્રશંસા થઈ. ભારતના તે સમયના વાઇસરોય વિદ્યાર્થીઓનાં ટ્યૂશનના મળીને દોઢસો રૂપિયા એમને મળવા લૉર્ડ રિપન તેની કિંમત સારી રીતે સમજી તે પત્ર વાંચવા લાગ્યા. હવે એમને દ્રવ્ય સંબંધી કાંઈ કષ્ટ રહ્યું નહીં. તે લાગ્યા. પોતાના પત્રની આટલી ઉન્નતિ કાળમાં મલબારીને દરમિયાન એમણે પોતાનો અભ્યાસ છોડ્યો નહોતો. તે સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રવેત્તા મિ. દિનશાહ એદલજી વાચ્છાની ગણિતમાં બહુ કાચા હોવાથી ચાર વર્ષ તે પાકું કર્યા બાદ સહાયતા મળી. ૧૮૮૩માં મલબારીએ દેશભક્ત મહર્ષિ ૧૮૭૧માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મલબારીનો દાદાભાઈ નવરોજજીની સલાહથી “વોઇસ ઓફ ઇન્ડિયા' દિવસ સારો આવ્યો. મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર વિલ્સનને એમની (હિન્દનો અવાજ) એ નામનું એક પત્ર કાઢ્યું, પરંતુ તે બહુ જોડે પરિચય થયો. ડૉક્ટર વિલ્સન ગુજરાતી ભાષા સારી રીતે દિવસ ચાલી શક્યું નહીં અને તેને સ્પેક્ટટરની જોડે ભેળવી દેવું સમજતા હતા. મલબારીએ ગુજરાતી ભાષામાં કવિતાઓ બહુ પડ્યું. જ સારી રીતે રચી હતી. તે જ્યાંની ત્યાં રખડતી પડી હતી. મલબારી આ સમયમાં સમર્થ વિદ્વાન મેક્સમૂલરનાં એક દિવસ કોઈ મિત્રની સૂચના ઉપરથી ડૉક્ટર વિલ્સનની ‘હીબર્ટ' ભાષણોના દેશની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ નજરે તે આવી. ડૉક્ટર સાહેબને તે બહુ પસંદ પડી. એનો કરાવવાને ફંડ એકઠું કરવા ભારતનાં મોટાં મોટાં નગરોમાં ફરવા સંગ્રહ કરી ૧૮૭૫માં ‘નીતિવિનોદના નામથી તે બહાર પાડી. લાગ્યા. એમણે સ્પેકટેટરમાં એવા હાસ્યપૂર્ણ લેખો લખ્યા છે જેના ગુજરાતી સાહિત્યની દુનિયામાં એ પુસ્તકની બહુ પ્રશંસા થઈ ઉપર લોકોની બહુ પ્રીતિ ઉત્પન થઈ અને ‘ગુજરાત અને હતી. મલબારીનું નામ પ્રસિદ્ધ થયું. એમનો બીજો ગ્રંથ "India. ગુજરાતી' નામના પુસ્તક રૂપે તે પ્રકાશિત થયા. ડૉક્ટર muse in India Garb"(હિન્દની કવિતા-અંગ્રેજી બે વિલ્સનના મૃત્યુ ઉપર એમણે ‘વિલ્સન વિરહ' નામનું ગુજરાતી લિબાસમાં) એ નામનો અંગ્રેજીમાં પ્રગટ થયો એ પુસ્તકે કાવ્ય રચ્યું. એ કારણથી ગુજરાતી સાહિત્યમાં એમને એક મોટું મલબારીની વધારે પ્રસિદ્ધિ કરી. નામદાર, મહારાણી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું. ૧૮૮૧માં તેમનું ‘સરોદ-ઇતફાક' વિક્ટોરિયા, મિસ ફ્લોરેન્સ નાઇટિંગેલ, પ્રો. મેક્સમૂલર, નામનું કાવ્ય પ્રકાશિત થયું. લોકોએ તે ગ્રંથ પણ બહુ પસંદ કર્યો રાજકવિ ટેનિસન વગેરે ઘણાં વિદ્વાનો અને મહાજનોએ એ ગ્રંથ હતો અને તેને પણ ‘ વિલ્સન વિરહ અને નીતિવિનોદ'ની સાથે વાંચી મલબારીની યોગ્યતા સ્વીકારી હતી. સ્થાન મળ્યું હતું. ૧૮૮૩માં મલબારીનું ધ્યાન દેશની વિધવાઓ ૧૮૭૬માં તેઓ પત્રકારની આલમમાં ઊતર્યા. મુંબઈમાં ઉપર થતા અત્યાચારો તરફ ખેંચાયું. સામાન્ય રીતે સ્ત્રી જાતિનું કેટલાક યુવકોને મળીને ઇન્ડિયન સ્પેક્ટટર' નામનું પત્ર કાઢ્યું કષ્ટ દેખીને તેમનું હૃદય સદા દુ:ખી રહેતું. એમણે પોતાના હતું. તેમાં મલબારી લેખ લખવા લાગ્યા અને પાછળથી તે બંધ પહેલા ગ્રંથ “નીતિવિનોદમાં વિધવાઓનાં દુઃખો ઉપર બહુ આંસુ થતું જોઈ ખરીદી પણ લીધું. મલબારીની લેખનશક્તિ જેવી વહાવ્યાં હતાં. એમનો મત એવો હતો કે કોઈ વિધવાની ઇચ્છા જબરી હતી તેવી તેમની આર્થિક શક્તિ નહોતી. એને લીધે પુનર્વિવાહવિરુદ્ધ હોય તેણે પુનર્વિવાહ કરવો નહીં, પરંતુ એમને એ પત્ર ચલાવવા બહુ બહુ મુશ્કેલીઓ સહન કરવી બાળવિધવા કે જે પતિ કે વિવાહ એ શબ્દનો અર્થ પણ જાણતી પડી. આરંભમાં માંડ માંડ એના પચાસ-સાઠ ગ્રાહક થયા પણ ન હોય તેણે આખું જીવન વૈધવ્યમાં વ્યતીત કરી પારકી મલબારીને પોતાને લેખો અને પ્રફો તપાસવાં પડતાં અને ખુશામતમાં ગાળવું એ એક તેમના ઉપર ભારે જુલમ થાય છે. સ્થાનિક ગ્રાહકોને ત્યાં પણ પોતાને પત્ર વહેંચવા જવું પડતું. બંગાળના સુપ્રસિદ્ધ સુધારક પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બહુ ખર્ચની રકમ વધી જવાથી એમને પોતાની પત્નીનાં આભૂષણો ઉદ્યોગથી વિધવાઓના પક્ષમાં વિધવાવિવાહનો કાયદો પસાર વેચવાં પડ્યાં હતાં. આ બધી વિપત્તિઓને વૈર્યપૂર્વક સહન કરી કરાવ્યો હતો. મલબારીએ પણ તન, મન, ધનથી એવા પ્રકારનો તેઓ પોતાનું કામ કરવા ગયા અને અંતે એમને એ કઠિન એક વિષય હાથમાં લીધો. બાર વર્ષની અંદરની છોકરી અને તેમ પરિશ્રમનું ફળ એ મળ્યું કે ૧૮૭૮થી ઇન્ડિયન સ્પેકટેટર જ ૧૬ વર્ષની અંદરનો છોકરો. એનું લગ્ન ન કરવું એવો કાયદો જાણીતું થવાનો આરંભ થયો. અને થોડા વખતમાં તે ભારતનાં પસાર કરાવવાનો પ્રયાસ કરવા માંડ્યાથી લોકોએ તેમને બહુ મુખ્ય પત્રોમાં તો શું પણ અમેરિકા, ફ્રાન્સ અને ઇગ્લેન્ડમાં પણ બુરા અગર ભલા કહ્યા. પારસી હોઈ હિન્દુ જાતિ સુધારવાનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy