SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૧૧ પાઠશાળામાં ૧૯ વર્ષની ઉંમરે દીધી. ઉપાશ્રયમાં જ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવથી જીવલેણ બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે ભાવમાં શુભ ઉદય થવાનો હોય વૈરાગ્યનાં શસ્ત્રથી ઝઝુમી આખરે જીત મેળવી. “જ્ઞાનાભ્યાસ ત્યારે જ શુભ સ્થળે જવાનું મન એ સાધુનો પ્રાણ છે” એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી થાય. ધાર્મિક અભ્યાસ કરતાં-કરતાં ગયું કે છેલ્લી ઉંમર સુધી અવનવા ચૈત્યવંદન – સ્તુતિ આદિ પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. કંઠસ્થ કરતાં ગયાં. ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો બળજબરીથી ઘેર લાવવા છતાં જાપ કરતા. વાપતા પૂર્વે અરિહંતપદનો જાપ કરી પછી જ પોતાનો સમય ધાર્મિક અભ્યાસ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ કરાવવામાં પસાર કરવા લાગ્યા. દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને મૌન ગ્રંથોનું કાર્ય કરેલ. રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધના દેખી પરિવારજનોને પોતાના હાથે જ માલવાડા નગરમાં ખુશાલચંદ તથા ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ આપી. ત્યારે ધનપાલ બંને ભાઈને રજોહરણ અર્પણ કરી મુનિ પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ રત્નવિજયજી, મુનિ રત્નત્રયવિજયજી નામ રાખી મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્દગુરુનો સંયોગ જિનશાસનને બે મહાન રન અર્પણ કરેલ. કલિકુંડ તીર્થોદ્ધારક મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો સંયોગ આ.વિ. રાજેન્દ્રસૂરિજી સાથે વાંકલી ગામમાં ચાતુર્માસ માટે મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને પ્રાપ્ત કરી નવાડીસાથી વિહાર કરીને જતાં બીજા દિવસે સવારે ચંડીસરમન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. પાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા. રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં છે. બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને શણગાર....કોટિ કોટિ વંદના... નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો શાસનપ્રેમી ભકતોના સૌજન્યથી કરાવ્યા. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. રાષ્ટ્રીય કક્ષાએ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ૨૦૧૯માં સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. પ.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. વ્યક્તિનો ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. (કર્નાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે કાદવમાં રહીને જે મ.સા.ની બિમારી થતાં ડોકટરોને બતાવતા કેસરની બિમારી કાદવથી અલિપ્ત રહે છે તેને આ નીકળી. ડોક્ટરોએ કહ્યું કે તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે ‘પધકહેવાય છે, પાણીથી અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા ભરપૂર હોય છતાં જે છલકાય છતાં જીવનાં ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની નહીં તેને “સાગર” કહે છે અને આજીજીને નકારી કાઢી. કોઈપણ પ્રકારના મંત્રનો ઉપયોગ કર્યા જે ‘પ’ પણ છે અને “સાગર” વિના વડીલોની આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ પણ છે તેમને “પદ્મસાગર’ મુકામે ગયા. ડોક્ટરોએ પણ ઓપરેશન કરી સફળતા મેળવી. કહેવાય છે. આ સંસારમાં ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. કેટલાક એવા જીવો જન્મ લે છે, વારંવાર વ્યાધિ આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં - જેમની આત્મિક આભા અને સગુણોની સુવાસ સૌને અડગ રહેતા હતાં. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ લાવી ખડેપગે હાજર હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અભુત Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy