________________
૧૬૬
સ્વપ્ન શિલ્પીઓ નામનું એક સુંદર ઉપવન, જેમાં અનેક સાધુપુરુષો આવી ઉતારો આવેલું. એમની સેવા કરવાની ધગશ અને એમના બીજા ઉમદા કરે અને જ્ઞાનવાત કરી લોકકલ્યાણના માર્ગો ખુલ્લા કરે તેમાં અને ઉદાર ગુણોની કદર કરનાર પેટલાદ તાલુકાની પ્રજાએ શેઠ સંતસમાગમ અને સેવા કરે છે. “નારાયણ પાઠશાળા’ યોગ્યને યોગ્ય જ માન આપેલું. નામની સુંદર અને મોટી પાઠશાળામાં જ્યાં છાત્રોને રહેવા
| સુધરાઈ ધારાસભા અને અનેક સાર્વજનિક બાબતોનો ખાવાપીવાનો બધો જ બંદોબસ્ત કર્યો અને જેના મુખ્ય શિક્ષક
1 જના મુખ્ય રિતિક બોજો, બીજી તરફ રંગશાળા, મિલ અને ખંભાતની મેચ
હો જ તક તરીકે પૂર્વપશ્ચિમ બને જ્ઞાનપદ્ધતિના જાણકારને નીમવાની
ફેક્ટરીની વ્યવસ્થાનો વ્યાપારી બોજો અને ત્રીજી તરફ ચાલુ કાળજી રાખવામાં આવી તેના ઉપર પણ શેઠની સીધી દેખરેખ.
ધર્માદા સંસ્થાઓની દેખરેખ રાખવા ઉપરાંત વખતોવખત કલકત્તા સંસ્કૃત એસોસિએશને’ પેટલાદની પાઠશાળાના કામથી
ગામમાં કે પરદેશમાં સંકટ કે દુઃખની બૂમ સાંભળી દોડી ખુશ થઈ શેઠના શ્રમથી પેટલાદને પોતાની પરીક્ષાનું કેન્દ્ર
જવાની અને મદદ કરવાની તત્પરતા એ બધું એક યુવાન બનાવ્યું. વિદ્યાર્થીઓને એ પરીક્ષા આપવા મુંબઈ, અજમેર,
કુળવાન અને ધનવાન શેઠિયામાં આ જમાનામાં ન સંભવે એવી ઇન્દોર જેટલું દૂર જવું પડતું હતું તે બધું બંધ થઈ ગયું. પરીક્ષા- વાત હતી. સ્થાન પાસે હોવાથી વધુ વિદ્યાર્થી ભણતા થયેલા. સંસ્કૃતને ઉત્તેજન મળેલું.
દીવાન દેવશંકર જયકૃષ્ણ દવે રાજરત્ન શેઠ નારણભાઈને નામે ચાલતું આયુર્વેદિક
સંસ્થાન વાંકાનેરના દીવાનસાહેબ દેવશંકર જયકૃષ્ણ દવે ઔષધાલય પણ શેઠની દેખરેખ નીચે વધુ લોકોપયોગી થતું
કે જેઓને સરકાર તરફથી રાવબહાદુરનો ઇલકાબ મળ્યો હતો. ગયેલું. શેઠ રમણભાઈના સહકાર હસ્તક ચાલતી પોતાના
બોમ્બે હાઇકોર્ટની સનદ ધરાવનારા એક વકીલ, તેમના પિતાશ્રી સ્વભાઈના નામની નારણભાઈ કેશવલાલ હાઇસ્કલમાં પણ રા. જયકૃષ્ણ ભાણજી લીબડી તાબે રંગપુરના વતની હતા, પડતી અડચણો જોઈ નાણાંની મદદ અગર સલાહ આપી અગર
જ્યાંથી તેઓ ઈ.સ. ૧૮૬૯માં વઢવાણ કેમ્પ આવેલ અને થોડા
વખતમાં તે સ્થળના એક જાણીતા શહેરી તરીકે ગણાવા લાગ્યા ખાતા તરફથી સહાનુભૂતિ મેળવી દૂર કરેલી.
હતા. | મુંબઈના મિલમાલિકો સરકારને આયાત માલ ઉપર
દેવશંકર દવે ઈ.સ. ૧૮૭૦માં જન્મ્યા. વઢવાણ સિવિલ જકાત નાખવા વિનંતી કરતા હતા. સૂતર–કાપડનો વેપાર પડી ભાંગ્યો હતો અને સરકારના ઉપર અસરકારક દબાણ લાવવા
સ્ટેશન સ્કૂલમાં અને પાછળથી રાજકોટ આલફ્રેડ હાઇસ્કૂલમાં તેમણે અખિલ ભારતના મિલમાલિકોની એક સભા ભરી હતી.
તથા વઢવાણ દાજીરાજ હાઇસ્કૂલમાં અંગ્રેજી કેળવણી લીધી. એમાં વડોદરા તરફથી શેઠ ચંદુલાલને જ પ્રતિનિધિ તરીકે
અભ્યાસ ચાલુ હતો દરમ્યાન તેમણે તેમના પિતાશ્રી પાસેથી મોકલવાનું વડોદરા મિલઓનર્સ એસોસિએશનના પીઢ
કાયદાનું સંગીન જ્ઞાન સંપાદન કરેલું. અંગ્રેજી સાતમા ધોરણની કાર્યકર્તાઓએ યોગ્ય ધાર્યું હતું. એવી સચોટ અને ખંત ભરી
પરીક્ષા પસાર કર્યા પહેલાં અથવા તો કાયદાની કોઈ પણ કાર્યપદ્ધતિથી એમણે એમના વડોદરાના મિત્રો ઉપર પણ છાપ
પરીક્ષામાં બેઠા પહેલાં પોતાના કુટુંબની ગરીબ હાલતને લઈને પાડી હતી. મહાલ-પંચાયતમાં પ્રવેશ કર્યો. ધારાસભાની
તેમને ન્યાયની કોર્ટમાં મુખત્યાર તરીકે અમુક મુકદ્દમાં રજુ ઉમેદવારી વખતે આખી સભાએ તેમને મદદ કરી ઉત્તમ
કરવા જવું પડતું. આ અરસામાં સર વાડીઆએ શ્રી દવે વિશે પ્રકારની ફતેહ અપાવી. રાજ્યની ધારાસભા સરકાર પૂછે તે
કહેલું કે :-“હું જાણું છું તેવા ઘણા કાઠિયાવાડના વકીલો કરતાં
સારી રીતે વકીલનું કાર્ય બજાવવા પૂરતું જ્ઞાન તેમણે ક્યારનુંયે બાબતમાં ફક્ત સલાહ જ આપી શકે તેમ ઠરાવો કરી લોકહિત
સંપાદન કરી લીધેલ છે.” માટે ભલામણ કરી શકે એ મર્યાદામાં રહી તેઓ બનતી પ્રજાસેવા કરી એમના ધારાસભા પ્રવેશને નિમિત્ત બનાવીને મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કર્યા પછી ઈ.સ. ૧૮૯૪ પેટલાદ તાલુકાની પ્રજાએ અનહદ માન તેમને આપ્યું. શેઠ વર્ષમાં મુંબઈની અંદર લેવામાં આવેલી દેશી રાજ્યોની ડિસ્ટ્રિક્ટ ચંદુલાલનું તે વખતનું યાદગાર ભાષણ! તાલુકા પ્રત્યેનો પોતાનો પ્લીડરની પરીક્ષામાં તેઓ બેઠા અને પહેલે નંબરે પસાર થયા. પ્રેમ, તાલુકા માટેનું સકારણ અભિમાન છતાં તેની ઊણપો તરફ ત્યારબાદ તેમણે કાઠિયાવાડ પોલિટિકલ એજન્સીમાં વકીલ આંખ આડા કાન ન કરનારાં ન્યાયવૃત્તિ એ સૌ એમાં સ્પષ્ટ રીતે તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને દેશી રાજયની રૈયતને જિલ્લાના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org