________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૬૭ વકીલની પરીક્ષામાં બેસવાની છૂટ થયા પછી એટલે કે છે તે એક જન્મસિદ્ધ વકીલ તેમ જ સર્વદેશીય શક્તિ ધરાવનારા ૧૮૯૮માં હાઇકોર્ટ પ્લીડરની પરીક્ષામાં બેઠા અને તેમાં પણ અને ઇન્સાફની બાબતમાં ચુસ્ત નિષ્પક્ષપાતી માણસ છે.” સમસ્ત મુંબઈ ઇલાકાના ઉમેદવારોમાં પહેલે નંબરે પાસ થયા. ઈ.સ. ૧૯૧૪માં વાંકાનેર સ્ટેટે નાયબ-કારભારી તરીકે વકીલ તરીકેનું તેમનું કાર્ય અને તેમની બીજી જાહેર પ્રવૃત્તિઓ, તેમની નિમણુક કરી. આ જગ્યાએ તેમણે ૩ વર્ષ કામ કર્યું અને પ્રસંગોપાત તે તે સમયના પોલિટિકલ ઓફિસરોની માનભરી
રા. બ. નાથાભાઈનો કારભારી તરીકે શ્રી દેવશંકરભાઈ પ્રશંસાને પાત્ર થયેલ હતાં.
નિમાયા, જે દરજ્જો પાછળથી વાંકાનેરના નામદાર મહારાણા ઈ.સ. ૧૮૯૬માં મોરબી સ્ટેટે એજન્સી તરફથી પોતાને રાજસાહેબને આપવામાં આવતી સલામીમાં બે અંગત તોપનો સુપ્રત થયેલા એક મૂળચંદ મોનજી નામના ગૃહસ્થની ટ્રાયલ વધારો થવાથી દીવાનના દરજ્જામાં ફેરવાઈ ગયેલ. આ સ્ટેટમાં કરવાને દવેની ખાસ સેસન્સ જજ તરીકે નિમણૂક કરી અને તે રાવબહાદુર દવેએ પોતાની કીર્તિ ટકાવી રાખેલ અને પોતાની પ્રસંગે જે સ્વતંત્રપણે અને નીડરતાથી તેમણે પોતાની ફરજ ફરજ પ્રામાણિકપણે બજાવીને તથા પોતાના શુદ્ધ અને સરળ બજાવી હતી તે બીના આખા કાઠિયાવાડમાં મશહુર થઈ હતી. ચારિત્ર્યથી રાજા તથા પ્રજા ઉભયને પ્રિય થઈ પડેલ. વાંકાનેર
અને મયૂરભંજ સ્ટેટની મૈત્રી તથા સંબંધ સાધવામાં દવેએ - ઈ.સ. ૧૯૦૧માં ધ્રાંગધ્રા સ્ટેટે કાઠિયાવાડના એજન્ટ ટુ
વાંકાનેર સ્ટેટની જે જાણવાજોગ સેવા બજાવી તે એક સુપ્રસિદ્ધ ધી, ગવર્નરની ઓફિસમાં પોતાના મુખ્ય દરબારી વકીલની
બાબત બનેલી. જગ્યાએ તેમની પસંદગી કરી અને એ જગ્યા પર આશરે તેઓ એક વર્ષ રહ્યા. ત્યારબાદ સર ન્યાયાધીશ તરીકે ધ્રાંગધ્ર તેમની
ઈ.સ. ૧૯૨૧માં મહેસાણા મુકામે ભરવામાં આવેલ બદલી કરવામાં આવી. આ જગ્યા પર અગિયાર વર્ષ સુધી કામ “અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તરીકે કર્યું. આખા ધ્રાંગધ્રા સંસ્થાનમાં તેમની સ્વતંત્ર ન્યાયપ્રિયતા દેવશંકરભાઈની પસંદગી કરવામાં આવી હતી. સ્વજ્ઞાતિની સેવા વખણાયેલી. તે વખતના સ્ટેટ એડમિનિસ્ટેશનના રિપોર્ટોમાં કરવાની દરેક તકોને તેઓ ઉમદા પ્રસંગ માનતા અને પોતાની તેમના પાંડિત્ય અને કાયદાના જ્ઞાનની પુરેપુરી સમજ તેમજ ફરજ એવી બાહોશપણે બજાવેલ કે તેઓ ઔદીચ્ય જ્ઞાતિના અપીલ સંબંધી તેમના ઊંચા પ્રકારના જ્ઞાન ઉપર સારો પ્રકાશ
અગ્રગણ્ય અને શાણા નેતાઓની પંક્તિમાં ઉચ્ચ સ્થાન ધરાવતા નાખેલ. અમુક પ્રામાણિક દરબારી નોકર કે જે ન્યાયની દૃષ્ટિએ હતા. નિર્દોષ હતા. તેમને ગુન્હેગાર ઠરાવી સજા કરવા ઉપર વિખ્યાત લીંબડી સ્ટેટમાં બારખલી જમીન અને ત્યાંના બ્રાહ્મણો રાજ્ય ધુરંધર વ્યક્તિનું દવેસાહેબ ઉપર દબાણ થયેલું પરંતુ તે વચ્ચે જે તકરાર ઊભી થઈ તેનું સમાધાન કરવા માટે ધર્મરક્ષા બ્રાહ્મણબંધુની નિર્દોષતા પુરવાર કરી તેમને છોડી મૂકવા સાથે પ્રવૃત્ત લીંબડી ઠાકોરસાહેબ મહારાણા દોલતસિંહજીની શ્રી જ પોતાના હોદ્દાનું રાજીનામું તેમણે રજૂ કર્યું. આવા પ્રામાણિક દેવશંકરભાઈ ઉપર નજર ઠરી; તે પહેલાં ચૂડાના વતની શ્રી અને સ્વતંત્ર ન્યાયાધીશો કાઠિયાવાડમાં દુર્લભ હતા. શ્રી દવેએ દેવશંકર વ્યાસ આઈ.સી.એસ. થઈ આવ્યા ને તેમને માનપત્ર પોતાના અંતરાત્માને કોઈનાથી દબાવા દીધેલ નથી. તેથી જ આપવાનો મેળાવડો નામદાર લીંબડી ઠાકોર સાહેબના તેમનો ઉત્તરોત્તર ઉત્કર્ષ અને વિજય થતો આવેલો. ન્યાય અગર
પ્રમુખપણા નીચે થયેલો તે વખતે જ્ઞાતિબંધુઓની દાઝ દિલમાં ઈન્સાફ દબાણને વશ નથી પરંતુ પવિત્ર પ્રામાણિકતાને વશ છે ધરી મહારાણા સમક્ષ દેવશંકરભાઈ ભર સભામાં બોલ્યા કે :એમ તેમણે નીડરતાથી બતાવી આપ્યું. ધ્રાંગધ્રા સર
“મહારાજા મૂળરાજે ઠેઠ ઉત્તરમાંથી અતિમાનપૂર્વક ન્યાયાધીશની જગ્યાએથી ફારગ થતાં તે ખાલી પડેલ જગ્યાઓ
ઔદીચ્યોને અત્રે બોલાવી ગામ-રાસ આપ્યા; પણ સમયના પૂરવા જે સગૃહસ્થને નીમવામાં આવ્યા હતા તેમને
પલટામાં એ જ જમીન રાજાઓએ તેમની પાસેથી પાછી પટાવી મુબારકબાદી આપવા માટે રાજકોટમાં જાહેર સભા ભરવામાં
લેવા માંડી છે.” આવી હતી. તે વખતે કાઠિયાવાડના પ્રસિદ્ધ વકીલ હરિશંકર ન. પંડ્યા, હાઇકોર્ટ પ્લીડરે પોતાના જુસ્સાદાર ભાષણમાં કહેલું કે નામદાર લીંબડી ઠાકોરસાહેબના હૃદયમાં આ ઉલ્લેખથી :-“સદરહુ ખાલી પડેલ જગ્યા પૂરવી તે ઘણું જ મુસીબત બહુ સારી અસર થઈ. તુરત જ તેમણે શ્રીયુત દેવશંકર દવેને ભરેલું છે, કારણ કે જે ગૃહસ્થ તે જગ્યા પરથી ફારગ થયા દિલની વાતો કહેતાં જણાવ્યું કે :
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org