________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૧૯
આવાં જ આપણાં એક ગુજરાતી વિદુષી નારીરત્ન યોજાયેલી પદવીદાન સમારંભમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હિનલબહેન રાયચુરાએ નાની ઉંમરમાં બ્રિટનમાં ડૉક્ટર બની હતી અને તે બ્રિટનની સૌથી નાની વયની ડોક્ટર બની. હાલમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.
તે એનાં માતાપિતા સાથે લંડનમાં રહે છે. આપણાં હિનલબહેન રાયચુરા દાલૌના બ્રિટનમાં સૌથી બહેન હિનલ ખૂબ જ નમ્રતાથી કહે છે કે “ઈશ્વરની નાની વયનાં ડૉક્ટર બની આપણા સૌનાં અભિનંદનનાં કપાથી અને મારાં માતાપિતાના આશીર્વાદથી ડૉક્ટર બનવાની અધિકારી બન્યાં છે.
મારી ઇચ્છા સફળ થઈ છે. મારું બાળપણનું ડોક્ટર બનવાનું ફક્ત ૨૨ વર્ષની ઉંમરે ડૉક્ટર બનવું અને તે પણ
સ્વપ્ન સાકાર થતાં સાચે જ હું ધન્ય બની ગઈ છું. મારી ખુશીને
સ્વપ્ન સાકાર થતા સાચે જ હું ધન્ય બની ગઈ ૬ બ્રિટન જેવા વિકસિત દેશમાં, એ તો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.” ભાઈ શ્રી નલિનભાઈ અને શોભનાબહેન રાયચુરાની
વધુમાં એ ઉમેરે છે કે –“મારાં માતા-પિતા કહેતાં કે મને આ દીકરી હિનલે સન ૨૦૦૨માં મેડિસિનના અભ્યાસ માટે
બાળપણથી જ ડૉક્ટર બનવાની ઇચ્છા હતી. મને રમવા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો, તે સમયે આ દીકરીની ઉંમર
સ્ટેથોસ્કોપ' ન મળે તો હું ઉદાસ થઈ જતી હતી. શરીરમાં કંઈક ૧૬ વર્ષની હતી. છ વર્ષ પછી બહેન હિનલે એની ડિગ્રીની ગરબડ થાય, તે જાણવામાં મને પહેલેથી જ રસ હતો.” પરીક્ષા પાસ કરી અને હવે તે યુનિવર્સિટી કોલેજ લંડન ચિ. હિનલના પપ્પા પોતાની દીકરીની સફળતા વિશે હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરવાની તૈયારીમાં છે. બહેન હિનલને વાત કરતાં કહે છે કે ‘હિનલને ૧૬ વર્ષની વયે પ્રવેશ આપે આ મેડિકલ વ્યવસાયના ક્ષેત્રે સફળ ‘સર્જન’ બનવું છે. એની તેવી યુનિવર્સિટી શોધવામાં મને ભારે મુશ્કેલી પડી હતી, કારણ ધગશ સખત મહેનત અને નિષ્ઠા જોતાં હીનલબહેનનું એ સ્વપ્ન પ્રવેશ માટેની લઘુતમ મર્યાદા ૧૬ વર્ષ, છ માસની હતી, પરંતુ જરૂર સાર્થક થશે.
અભ્યાસમાં હિનલ તેજસ્વી હોવાથી યુનિવર્સિટીએ તેને સામે આપણી આ યશસ્વી બહેનને લંડનની સેન્ટજ્યોર્જ ચાલીને પ્રવેશ આપ્યો હતો. યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો અને ત્યાંનાં છ વર્ષના અભ્યાસ આવી આપણી તેજસ્વી ગુજરાતી યુવતીને અંતરના પછી મેડિસિનમાં સ્નાતક અને સર્જરીમાં પણ સ્નાતકની ડિગ્રી ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તે એના ક્ષેત્રમાં, મેળવી હતી ને એને જૂન માસમાં અહીંના ધ બાર્બીકન સેન્ટરમાં સફળતાનાં અનેક સોપાનો સર કરે એવી શુભકામના સાથે
વિરમીએ. જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિર-અમદાવાદ દ્વારા રાષ્ટ્રધર્મ રાજકોટથી પી.ટી.સી. અને ભાવનગરમાં મોન્ટેસરીનો ખાસ કોર્સ કર્યો. અને માનવધર્મની જડતી સંખ્યાબંધ પ્રેરણાત્મક
૧૯૫૪માં વેડછી આશ્રમના શ્રી મનુભાઈ પંડિત સાથે લગ્ન પુસ્તિકાઓનું પ્રકાશન કરવાના શ્રી મનુભાઈ પંડિતના થતાં તેઓ વેડછી આવ્યાં. ત્યારબાદ હિંદુસ્તાની તાલીમી સંઘ, સેવાગ્રામ અભિયાનમાં ભારતીબેન પંડિતનું ભારે
ખાતે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. મોટું યોગદાન છે.
એમણે મઢી આશ્રમમાં, આદિવાસી ક્ષેત્રે, પૂ. જુગતરામકાકાની ભારતીબહેન પંડિત
છાયામાં અને અન્નપૂર્ણા મહેતા સાથે મળી ગૃહમાતા તેમજ ઉ.બુ.
વિદ્યાલય, વાત્સલ્યધામમાં ૧૯૭૦ સુધી શિક્ષિકાનું કામ કર્યું. ભારતીબહેન મનુભાઈ પંડિતનો જન્મ
૧૯૭૦માં તેઓ અમદાવાદ ખાતે સ્થાયી થયાં. ૧૯૩૪માં ભૂજ (કચ્છ)માં થયો હતો. તેમના પિતા બચુભાઈ આચાર્ય અને માતા વિજયા બા,
ભારતીબહેન વિચારોની સૂક્ષ્મતા, ભાષાની સૂઝ અને વસ્તુને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે ગોંડલમાં બાલમંદિર
ગ્રહણ કરવાની કળા ધરાવે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ સામા ચલવતાં હતાં. બાળઉછેર અને બાળકેવળવણીની
માણસને સમજાય એ રીતે એના પ્રશ્નને સમજી એની સાથે સંવાદની તાલીમ તેમને બચપણથી મળી હતી.
કળા પણ એમને હસ્તગત છે. તેઓ જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની
પ્રવૃત્તિમાં સઘળી વ્યવસ્થા સંભાળે છે. તેમને વાર્તા કહેવાનો, વાચનનો, પ્રાથમિક શિક્ષણ ગોંડલની મોઘીબા કન્યાશાળામાં અને
રસોઈનો, સિલાઈનો અને સામાજિક પ્રશ્નોમાં રસ છે. તેમને ત્રણ માધ્યમિક શિક્ષણ પૂ. નાનાભાઈ ભટ્ટ સંચાલિત ગ્રામદક્ષિણામૂર્તિ,
દીકરીઓ છે : અય્યતા, અમિતા અને અવલોકિતા. આંબલામાં લીધું. ત્યારપછી તેમણે વલ્લભ કન્યા કેળવણી મંડળ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org